શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૯૧મી જન્મતિથિની ધામધૂમથી ઉજવણી રામકૃષ્ણ સંઘના દરેક શાખા કેન્દ્રની જેમ ૧૯ ફેબ્રુઆરીના રોજ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૯૧મી જન્મતિથિ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં[...]
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત[...]
(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ[...]
(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત[...]
(૨૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ શ્રીરામાનુજાચાર્યના આવિર્ભાવ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) સ્વામી વિવેકાનંદ શ્રીરામાનુજાચાર્ય અંગે કહે છે, ‘રામાનુજનું હૃદય વિશાળ હતું. તેમને પતિતો[...]
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૧ અને ૨૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ અનુક્રમે આચાર્ય શ્રીશંકર અને શ્રીરામાનુજાચાર્યના[...]
ડૉ. કલામની વડોદરા આશ્રમની મુલાકાત (૩૦-૦૩-૨૦૦૮) ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે ૩૦ માર્ચ, ૨૦૦૮ના રોજ વડોદરા આશ્રમની મુલાકાત લીધી હતી. ચર્ચા દરમિયાન તેમણે[...]
૧૮ એપ્રિલ, રામનવમીના પાવનકારી મંગલદિને વડોદરાના દિલારામ બંગલાનો સમર્પણ વિધિ સાંજે ૬.૫૦ વાગ્યે સંપન્ન થયો. રામકૃષ્ણ મઠ-મિશનના ૧૫૮મા કેન્દ્ર રૂપે અને ગુજરાતમાં રામકૃષ્ણ સંઘના ચોથા[...]
(૧૮ એપ્રિલ, રામનવમીના પાવનકારી મંગલદિને વડોદરાના દિલારામ બંગલાનો સમર્પણ વિધિ સાંજે ૬-૫૦ વાગ્યે સંપન્ન થયો. રામકૃષ્ણ મઠ-મિશનના ૧૫૮મા કેન્દ્ર રૂપે અને ગુજરાતમાં રામકૃષ્ણ સંઘના ૪થા[...]
(રામકૃષ્ણ મિશનના શાખાકેન્દ્ર ‘રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા’માં ચાલતી પ્રવૃત્તિઓનો સંક્ષિપ્ત અહેવાલ અત્રે પ્રસ્તુત છે. સ્વામી ઇષ્ટમયાનંદજી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ છે અને[...]
(લેખકશ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાને વરેલા છે. તેઓ રામકૃષ્ણ સંઘ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે. વડોદરા કેન્દ્રના સંચાલનમાં પ્રારંભથી જ તેમની ભૂમિકા મહત્ત્વની રહી છે. –[...]
(જ્યાં સ્વામી વિવેકાનંદ વડોદરામાં ઊતર્યા હતા તે પાવનકારી સ્થળ-ઐતિહાસિક દિલારામ બંગલો તા. ૧૮મી એપ્રિલ, ૨૦૦૫ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રામકૃષ્ણ મઠ અને[...]
(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના દીલારામ બંગલાના અર્પણવિધિ પ્રસંગે, ૧૮ એપ્રિલ, ૨૦૦૫માં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા દેશના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલ[...]
સ્વામી વિવેકાનંદજીએ સપ્ટેમ્બર, ૧૮૯૧માં ગુજરાતમાં પ્રવેશ કર્યો અને અમદાવાદ, વઢવાણ, ભાવનગર, જૂનાગઢ, ગિરનાર, પોરબંદર, દ્વારકા, સોમનાથ, ભૂજ, નારાયણ સરોવર, આશાપુરા માતાનો મઢ, માંડવી, પાલીતાણા વગેરે[...]
वीताखिलविषयेच्छं जातानन्दाश्रुपुलकमत्यच्छम्। सीतापतिदूताद्यं वातात्मजमद्य भावये हृद्यम्॥ જેમની સમસ્ત કામનાઓ દૂર થઈ ગઈ છે, જે આનંદ-અશ્રુઓથી રોમાંચિત થઈ રહ્યા છે, જે અતિ નિર્મળ તથા સીતાપતિ શ્રીરામના[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમમાં વસંતપંચમી નિમિત્તે શ્રીમંદિરમાં શ્રીશ્રીસરસ્વતી માતાની મૂર્તિમાં પૂજા સંપન્ન થઈ શ્રીરામકૃષ્ણ આશ્રમ ખાતે ૨૩ જાન્યુઆરીના રોજ વસંતપંચમીના પાવન અવસરે વિદ્યાદાયિની દેવી[...]
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત[...]
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના જુલાઈ, ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત સ્વામી ચેતનાનંદજી સંકલિત (મૂળ બંગાળી પુસ્તક-પ્રાચીન સાધુદેર કથા) સ્વામી ધીરેશાનંદ મહારાજ અંગેનાં સંસ્મરણોનો શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો[...]
(પ્રખર રામાયણી શ્રી રામકિંકર ઉપાધ્યાય લિખિત અત્યંત વિલક્ષણ કૃતિ ‘प्रेम मूर्ति भरत’નો ડૉ. ભાનુકુમાર નાયકે ગુજરાતી અનુવાદ કર્યો છે. એ પુસ્તક ધારાવાહિક રૂપે વાચકોના લાભાર્થે[...]
(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ સુધી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. –[...]
(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ[...]
(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત[...]
(ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્સ પ્રૉફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ પ્રૉફેસર’ તરીકે સેવાઓ આપી હતી. એમણે ઇતિહાસને[...]
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી યોગાનંદજી મહારાજની 7 માર્ચના રોજ ઉજવાનાર જન્મતિથિ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદને[...]
(શ્રીચૈતન્ય મહાપ્રભુની 3 માર્ચના રોજ ઉજવાનાર જન્મતિથિ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) શ્રીચૈતન્ય મહાપ્રભુનો આવિર્ભાવ શક સંવત ૧૪૦૭ના ફાગણ માસની શુક્લા પૂર્ણિમાના દિવસે[...]
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. 3 માર્ચના પુણ્ય દિવસે શ્રીચૈતન્ય મહાપ્રભુનો આવિર્ભાવ દિવસ છે. તે નિમિત્તે[...]
યુગના પ્રયોજન અનુસાર ઈશ્વર અવતાર ગ્રહણ કરે છે. શ્રીરામ ત્રેતાયુગમાં આવે છે—રાવણ, કુંભકર્ણ આદિ દૈત્યોનો વિનાશ કરવા માટે. આથી તેઓ ક્ષત્રિય વંશમાં રાજારૂપમાં આવે છે.[...]
भजे विशेषसुन्दरं समस्तपापखण्डनम्। स्वभक्तचित्तरञ्जनं सदैव राममद्वयम्॥१॥ અતિ સુંદર, સમસ્ત પાપોના નાશક, સ્વભક્તહૃદયમાં આનંદ પ્રદાયક, એકમેવ અદ્વિતીય, શ્રીરામચંદ્રજીને હું સર્વદા ભજું છું. जटाकलापशोभितं समस्तपापनाशकम्। स्वभक्तभीतिभङ्जनं भजे[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘નરરૂપી નારાયણ’ની સેવા: શારીરિક-માનસિક દિવ્યાંગો અને નિરાધારોનું કરાયું ભાવપૂજન રાજકોટ સ્થિત શ્રીરામકૃષ્ણ આશ્રમ ખાતે ‘શિવજ્ઞાને જીવસેવા’ના મંત્રને ચરિતાર્થ કરતો એક અત્યંત હૃદયસ્પર્શી[...]
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત[...]
(લેખક એક સરકારી અધિકારી છે અને શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલ છે. તેમના લેખો વિવિધ સામયિકોમાં પ્રકાશિત થાય છે. - સં.) આજનો યુગ પોતાને અત્યંત ગૌરવભેર “સ્માર્ટ[...]
(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ[...]
(સ્વામી સંબુદ્ધાનંદજી મહારાજ શ્રીમા શારદાદેવીના શિષ્ય હતા. વેદાંત સોસાયટી, હવાઈમાં તેમણે પ્રવચન આપ્યું હતું, જે વેદાંત સોસાયટી ઑફ વેસ્ટર્ન વોશિંગ્ટનથી પ્રકાશિત થતા ત્રિમાસિક ‘ગ્લોબલ વેદાંત’ના[...]
(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત[...]
(ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્સ પ્રૉફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ પ્રૉફેસર’ તરીકે સેવાઓ આપી હતી. એમણે ઇતિહાસને[...]
(૧ ફેબ્રુઆરીના રોજ ઉજવાનાર સ્વામી અદ્ભુતાનંદજીની જન્મતિથિના ઉપલક્ષમાં આ લેખ પ્રસ્તુત છે. - સં.) શ્રીરામકૃષ્ણદેવના પાર્ષદોમાંના પ્રત્યેક મૌલિક વિભૂતિ હતા, એક એક દિક્પાલ હતા અને[...]
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૯ ફેબ્રુઆરીના રોજ શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ નિમિત્તે લેખ અહીં પ્રસ્તુત છે. –[...]
(વેદાંત સોસાયટી ઑફ ન્યુ યોર્કના સ્વામી તથાગતાનંદજી મહારાજના લેખ ‘Shri Ramakrishna and The Common Person’નું પ્રકાશન ‘પ્રબુદ્ધ ભારત’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૦ના અંકમાં થયું હતું. તેનું[...]
જો તમે બડાબજારના માર્ગો ઉપર પસાર થયા હો તો તે અતિ ભીડવાળા કોલકાતા શહેરનો અત્યંત ગીરદીવાળો રસ્તો છે; તમારી આગળ-પાછળ દોડતી ગાડી તથા હાથગાડી અને[...]
विशुद्धविज्ञानमगाधसौरव्यं विश्वस्य बीजं करुणापयोधि:। अनाद्यनन्तं प्रकृते: परस्तात् तत्तत्त्वमेकं भुवि रामकृष्ण:॥ જે વિશુદ્ધ વિજ્ઞાન સ્વરૂપ, અગાધ આનંદ સ્વરૂપ છે; વિશ્વના આદિકારણ, કરુણાસાગર, અનાદિ-અનંત તથા પ્રકૃતિથી પણ[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દિવ્યાંગ બાળકો માટે અનોખી સ્પર્ધાનું આયોજન રાજકોટના દિવ્યાંગ બાળકોની પ્રતિભા ખીલવવા શ્રીરામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટર, રાજકોટના ‘મા શારદા સી.પી. રિહેબિલિટેશન વિભાગ’ દ્વારા[...]
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત[...]
(રામકૃષ્ણ મઠ, નાગપુરથી પ્રકાશિત હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના જાન્યુઆરી, ૧૯૯૮ના અંકમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી પ્રકાશભાઈ ડી. હાથીએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.)[...]
(સ્વામી જ્ઞાનલોકાનંદજી રામકૃષ્ણ મિશન સ્વામી વિવેકાનંદ એન્સેસ્ટ્રલ હાઉસ એન્ડ કલ્ચર, કોલકાતાના સચિવ છે. - સં.) આ કેન્દ્ર, જે “રામકૃષ્ણ મિશન સ્વામી વિવેકાનંદ એન્સેસ્ટ્રલ હાઉસ એન્ડ[...]
(ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્સ પ્રૉફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ પ્રૉફેસર’ તરીકે સેવાઓ આપી હતી. એમણે ઇતિહાસને[...]
(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત[...]
(હિંમતનગર તાલુકાના કડોલી ગામના વતની શ્રી દીપકભાઈ રતિલાલ પંડ્યા BSNLના નિવૃત્ત અધિકારી છે. રાજકોટ ટેલિકોમ દ્વારા હિન્દીમાં પ્રકાશિત થતી માસિક પત્રિકા ‘સંચારિકા’ના તેઓ દસ વર્ષ[...]
(સ્વામી ચેતનાનંદજી મહારાજ સેન્ટ લુઈસની વેદાંત સોસાયટીના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. તેમના મૂળ અંગ્રેજી લેખનું શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ આંશિક ભાષાંતર અત્રે પ્રસ્તુત છે. - સં.) સાચે[...]
(રામકૃષ્ણ મિશન આશ્રમ, વિશાખાપટ્ટનમ્માં ભગવાન શ્રીરામકૃષ્ણના નવનિર્મિત મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા-સમારોહના ઉપલક્ષ્યમાં ૩૦ જાન્યુઆરી, ૧૯૯૧ના રોજ આયોજિત જાહેરસભામાં તત્કાલીન ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજીએ આપેલ અધ્યક્ષીય પ્રવચન[...]
શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી ત્રિગુણાતીતાનંદનું પૂર્વનામ હતું શ્રી શારદાપ્રસન્ન મિત્ર. શ્રી દુર્ગાદેવીની કૃપાથી તેમનો જન્મ થયો હોવાથી તેમના પિતાએ એવું નામ રાખ્યું હતું. બંગાળના[...]



