Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

2026

Total Articles : 55

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • Views: 150 Comments on સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૯૧મી જન્મતિથિની ધામધૂમથી ઉજવણી રામકૃષ્ણ સંઘના દરેક શાખા કેન્દ્રની જેમ ૧૯ ફેબ્રુઆરીના રોજ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૯૧મી જન્મતિથિ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં[...]

  • Views: 110 Comments on બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

    (રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત[...]

  • Views: 110 Comments on પ્રશ્નોત્તરી : ધર્મ-જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ

    (રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ[...]

  • Views: 120 Comments on માનવતાની ઝાંખી : સંત-સેવાની દિવ્ય ભાવના : સ્વામી જપાનંદ

    (સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત[...]

  • Views: 110 Comments on પ્રાસંગિક : શ્રીરામાનુજાચાર્ય : સંકલન

    (૨૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ શ્રીરામાનુજાચાર્યના આવિર્ભાવ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) સ્વામી વિવેકાનંદ શ્રીરામાનુજાચાર્ય અંગે કહે છે, ‘રામાનુજનું હૃદય વિશાળ હતું. તેમને પતિતો[...]

  • Views: 100 Comments on પ્રાસંગિક : વિવર્તવાદ અને પરિણામવાદ : શ્રી હર્ષદભાઈ પટેલ

    (લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૧ અને ૨૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ અનુક્રમે આચાર્ય શ્રીશંકર અને શ્રીરામાનુજાચાર્યના[...]

  • Views: 110 Comments on સ્મરણીય ઘટનાઓ : રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા : સંકલન

    ડૉ. કલામની વડોદરા આશ્રમની મુલાકાત (૩૦-૦૩-૨૦૦૮) ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે ૩૦ માર્ચ, ૨૦૦૮ના રોજ વડોદરા આશ્રમની મુલાકાત લીધી હતી. ચર્ચા દરમિયાન તેમણે[...]

  • Views: 90 Comments on ઐતિહાસિક દિલારામ બંગલાનો સમર્પણ વિધિ : સંકલન

    ૧૮ એપ્રિલ, રામનવમીના પાવનકારી મંગલદિને વડોદરાના દિલારામ બંગલાનો સમર્પણ વિધિ સાંજે ૬.૫૦ વાગ્યે સંપન્ન થયો. રામકૃષ્ણ મઠ-મિશનના ૧૫૮મા કેન્દ્ર રૂપે અને ગુજરાતમાં રામકૃષ્ણ સંઘના ચોથા[...]

  • Views: 120 Comments on વડોદરાનિવાસીઓ પર ઈશ્વરની કૃપા વરસતી રહે : સ્વામી રંગનાથાનંદ

    (૧૮ એપ્રિલ, રામનવમીના પાવનકારી મંગલદિને વડોદરાના દિલારામ બંગલાનો સમર્પણ વિધિ સાંજે ૬-૫૦ વાગ્યે સંપન્ન થયો. રામકૃષ્ણ મઠ-મિશનના ૧૫૮મા કેન્દ્ર રૂપે અને ગુજરાતમાં રામકૃષ્ણ સંઘના ૪થા[...]

  • Views: 80 Comments on અહેવાલ : રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા-પ્રવૃત્તિઓ : સ્વામી ઇષ્ટમયાનંદ

    (રામકૃષ્ણ મિશનના શાખાકેન્દ્ર ‘રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા’માં ચાલતી પ્રવૃત્તિઓનો સંક્ષિપ્ત અહેવાલ અત્રે પ્રસ્તુત છે. સ્વામી ઇષ્ટમયાનંદજી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ છે અને[...]

  • Views: 90 Comments on વડોદરામાં રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારા— ઐતિહાસિક પૃષ્ઠભૂમિ (૧૯૬૯-૨૦૦૫) : શ્રી પ્રકાશભાઈ જોશી

    (લેખકશ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાને વરેલા છે. તેઓ રામકૃષ્ણ સંઘ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે. વડોદરા કેન્દ્રના સંચાલનમાં પ્રારંભથી જ તેમની ભૂમિકા મહત્ત્વની રહી છે. –[...]

  • Views: 90 Comments on વડોદરાનું કેન્દ્ર આધ્યાત્મિક ડાયનેમો બનશે : સ્વામી આત્મસ્થાનંદ

    (જ્યાં સ્વામી વિવેકાનંદ વડોદરામાં ઊતર્યા હતા તે પાવનકારી સ્થળ-ઐતિહાસિક દિલારામ બંગલો તા. ૧૮મી એપ્રિલ, ૨૦૦૫ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રામકૃષ્ણ મઠ અને[...]

  • Views: 60 Comments on વડોદરાનું કેન્દ્ર વિશાળ વટવૃક્ષ બનશે : શ્રી નરેન્દ્રભાઈ મોદી

    (રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના દીલારામ બંગલાના અર્પણવિધિ પ્રસંગે, ૧૮ એપ્રિલ, ૨૦૦૫માં ગુજરાત રાજ્યના તત્કાલીન  મુખ્યમંત્રી અને આપણા દેશના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલ[...]

  • Views: 210 Comments on સંપાદકની કલમે : વડોદરામાં સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજીએ સપ્ટેમ્બર, ૧૮૯૧માં ગુજરાતમાં પ્રવેશ કર્યો અને અમદાવાદ, વઢવાણ, ભાવનગર, જૂનાગઢ, ગિરનાર, પોરબંદર, દ્વારકા, સોમનાથ, ભૂજ, નારાયણ સરોવર, આશાપુરા માતાનો મઢ, માંડવી, પાલીતાણા વગેરે[...]

  • Views: 120 Comments on મંગલાચરણ

    वीताखिलविषयेच्छं जातानन्दाश्रुपुलकमत्यच्छम्। सीतापतिदूताद्यं वातात्मजमद्य भावये हृद्यम्॥ જેમની સમસ્ત કામનાઓ દૂર થઈ ગઈ છે, જે આનંદ-અશ્રુઓથી રોમાંચિત થઈ રહ્યા છે, જે અતિ નિર્મળ તથા સીતાપતિ શ્રીરામના[...]

  • Views: 130 Comments on સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમમાં વસંતપંચમી નિમિત્તે શ્રીમંદિરમાં શ્રીશ્રીસરસ્વતી માતાની મૂર્તિમાં પૂજા સંપન્ન થઈ શ્રીરામકૃષ્ણ આશ્રમ ખાતે ૨૩ જાન્યુઆરીના રોજ વસંતપંચમીના પાવન અવસરે વિદ્યાદાયિની દેવી[...]

  • Views: 130 Comments on બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

    (રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત[...]

  • Views: 120 Comments on સાધુઓના પાવન પ્રસંગ : પ્રાચીન સાધુઓની કથાઓ : સ્વામી ચેતનાનંદ

    (હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના જુલાઈ, ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત સ્વામી ચેતનાનંદજી સંકલિત (મૂળ બંગાળી પુસ્તક-પ્રાચીન સાધુદેર કથા) સ્વામી ધીરેશાનંદ મહારાજ અંગેનાં સંસ્મરણોનો શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો[...]

  • Views: 110 Comments on અધ્યાત્મ : પ્રેમમૂર્તિ ભરત : શ્રી રામકિંકર ઉપાધ્યાય

    (પ્રખર રામાયણી શ્રી રામકિંકર ઉપાધ્યાય લિખિત અત્યંત વિલક્ષણ કૃતિ ‘प्रेम मूर्ति भरत’નો ડૉ. ભાનુકુમાર નાયકે ગુજરાતી અનુવાદ કર્યો છે. એ પુસ્તક ધારાવાહિક રૂપે વાચકોના લાભાર્થે[...]

  • Views: 110 Comments on પ્રાસંગિક : ભગવાન મહાવીર : હરેશ ધોળકિયા

    (લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ સુધી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. –[...]

  • Views: 110 Comments on પ્રશ્નોત્તરી : ધર્મ–જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ

    (રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ[...]

  • Views: 100 Comments on માનવતાની ઝાંખી : દીવાનજીએ ઝાડુ લગાવ્યું : સ્વામી જપાનંદ

    (સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત[...]

  • Views: 70 Comments on વિવેકાનંદ અને ગુજરાત : પશ્ચિમનો સાંસ્કૃતિક પ્રભાવ અને સ્વામી વિવેકાનંદ : શ્રી મકરન્દ મહેતા

    (ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્‌સ પ્રૉફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્‌જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ પ્રૉફેસર’ તરીકે સેવાઓ આપી હતી. એમણે ઇતિહાસને[...]

  • Views: 100 Comments on પ્રાસંગિક : ઇમારતની એક ઈંટ ખસી.. : સંકલન

    (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય સ્વામી યોગાનંદજી મહારાજની 7 માર્ચના રોજ ઉજવાનાર જન્મતિથિ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદને[...]

  • Views: 80 Comments on પ્રાસંગિક : શ્રીચૈતન્ય મહાપ્રભુની જીવન-ઝરમર : સંકલન

    (શ્રીચૈતન્ય મહાપ્રભુની 3 માર્ચના રોજ ઉજવાનાર જન્મતિથિ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) શ્રીચૈતન્ય મહાપ્રભુનો આવિર્ભાવ શક સંવત ૧૪૦૭ના ફાગણ માસની શુક્લા પૂર્ણિમાના દિવસે[...]

  • Views: 70 Comments on પ્રાસંગિક : શ્રીચૈતન્ય અને શ્રીરામકૃષ્ણ : શ્રી હર્ષદભાઈ પટેલ

    (લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. 3 માર્ચના પુણ્ય દિવસે શ્રીચૈતન્ય મહાપ્રભુનો આવિર્ભાવ દિવસ છે. તે નિમિત્તે[...]

  • Views: 110 Comments on સંપાદકની કલમે : શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    યુગના પ્રયોજન અનુસાર ઈશ્વર અવતાર ગ્રહણ કરે છે. શ્રીરામ ત્રેતાયુગમાં આવે છે—રાવણ, કુંભકર્ણ આદિ દૈત્યોનો વિનાશ કરવા માટે. આથી તેઓ ક્ષત્રિય વંશમાં રાજારૂપમાં આવે છે.[...]

  • Views: 90 Comments on મંગલાચરણ

    भजे विशेषसुन्दरं समस्तपापखण्डनम्। स्वभक्तचित्तरञ्जनं सदैव राममद्वयम्॥१॥ અતિ સુંદર, સમસ્ત પાપોના નાશક, સ્વભક્તહૃદયમાં આનંદ પ્રદાયક, એકમેવ અદ્વિતીય, શ્રીરામચંદ્રજીને હું સર્વદા ભજું છું. जटाकलापशोभितं समस्तपापनाशकम्। स्वभक्तभीतिभङ्जनं भजे[...]

  • Views: 70 Comments on સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘નરરૂપી નારાયણ’ની સેવા: શારીરિક-માનસિક દિવ્યાંગો અને નિરાધારોનું કરાયું ભાવપૂજન રાજકોટ સ્થિત શ્રીરામકૃષ્ણ આશ્રમ ખાતે ‘શિવજ્ઞાને જીવસેવા’ના મંત્રને ચરિતાર્થ કરતો એક અત્યંત હૃદયસ્પર્શી[...]

  • Views: 110 Comments on બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

    (રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત[...]

  • Views: 70 Comments on પ્રાસંગિક : ડિજિટલ અંધકારમાં સ્વામી વિવેકાનંદજીનો પ્રકાશ : સંજય શેઠ

    (લેખક એક સરકારી અધિકારી છે અને શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલ છે. તેમના લેખો વિવિધ સામયિકોમાં પ્રકાશિત થાય છે. - સં.) આજનો યુગ પોતાને અત્યંત ગૌરવભેર “સ્માર્ટ[...]

  • Views: 90 Comments on પ્રશ્નોત્તરી : ધર્મ–જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ

    (રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ[...]

  • Views: 70 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવનું અભયદાન : સ્વામી સંબુદ્ધાનંદ

    (સ્વામી સંબુદ્ધાનંદજી મહારાજ શ્રીમા શારદાદેવીના શિષ્ય હતા. વેદાંત સોસાયટી, હવાઈમાં તેમણે પ્રવચન આપ્યું હતું, જે વેદાંત સોસાયટી ઑફ વેસ્ટર્ન વોશિંગ્ટનથી પ્રકાશિત થતા ત્રિમાસિક ‘ગ્લોબલ વેદાંત’ના[...]

  • Views: 100 Comments on માનવતાની ઝાંખી : પ્રભુ પરમેશ્વર જ્યારે રક્ષા કરે : સ્વામી જપાનંદ

    (સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત[...]

  • Views: 70 Comments on વિવેકાનંદ અને ગુજરાત : પશ્ચિમનો સાંસ્કૃતિક પ્રભાવ અને સ્વામી વિવેકાનંદ : શ્રી મકરન્દ મહેતા

    (ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્‌સ પ્રૉફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્‌જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ પ્રૉફેસર’ તરીકે સેવાઓ આપી હતી. એમણે ઇતિહાસને[...]

  • Views: 50 Comments on પ્રાસંગિક : સ્વામી અદ્‌ભુતાનંદ : સંકલન

    (૧ ફેબ્રુઆરીના રોજ ઉજવાનાર સ્વામી અદ્‌ભુતાનંદજીની જન્મતિથિના ઉપલક્ષમાં આ લેખ પ્રસ્તુત છે. - સં.) શ્રીરામકૃષ્ણદેવના પાર્ષદોમાંના પ્રત્યેક મૌલિક વિભૂતિ હતા, એક એક દિક્પાલ હતા અને[...]

  • Views: 10 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવના ચરણ : શ્રી હર્ષદભાઈ પટેલ

    (લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૯ ફેબ્રુઆરીના રોજ શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ નિમિત્તે લેખ અહીં પ્રસ્તુત છે. –[...]

  • Views: 20 Comments on પ્રાસંગિક : પ્રેમાવતાર શ્રીરામકૃષ્ણ : સ્વામી તથાગતાનંદ

    (વેદાંત સોસાયટી ઑફ ન્યુ યોર્કના સ્વામી તથાગતાનંદજી મહારાજના લેખ ‘Shri Ramakrishna and The Common Person’નું પ્રકાશન ‘પ્રબુદ્ધ ભારત’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૦ના અંકમાં થયું હતું. તેનું[...]

  • Views: 70 Comments on સંપાદકની કલમે : શ્રીરામકૃષ્ણદેવ દ્વારા શ્રીકૃષ્ણની પૂજા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    જો તમે બડાબજારના માર્ગો ઉપર પસાર થયા હો તો તે અતિ ભીડવાળા કોલકાતા શહેરનો અત્યંત ગીરદીવાળો રસ્તો છે; તમારી આગળ-પાછળ દોડતી ગાડી તથા હાથગાડી અને[...]

  • Views: 90 Comments on મંગલાચરણ

    विशुद्धविज्ञानमगाधसौरव्यं विश्वस्य बीजं करुणापयोधि:। अनाद्यनन्तं प्रकृते: परस्तात्‌ तत्तत्त्वमेकं भुवि रामकृष्ण:॥ જે વિશુદ્ધ વિજ્ઞાન સ્વરૂપ, અગાધ આનંદ સ્વરૂપ છે; વિશ્વના આદિકારણ, કરુણાસાગર, અનાદિ-અનંત તથા પ્રકૃતિથી પણ[...]

  • Views: 30 Comments on સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દિવ્યાંગ બાળકો માટે અનોખી સ્પર્ધાનું આયોજન રાજકોટના દિવ્યાંગ બાળકોની પ્રતિભા ખીલવવા શ્રીરામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટર, રાજકોટના ‘મા શારદા સી.પી. રિહેબિલિટેશન વિભાગ’ દ્વારા[...]

  • Views: 40 Comments on બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

    (રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત[...]

  • Views: 20 Comments on રાષ્ટ્ર ઉન્નતિનાં સોપાન : સ્વામી આત્માનંદ

    (રામકૃષ્ણ મઠ, નાગપુરથી પ્રકાશિત હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના જાન્યુઆરી, ૧૯૯૮ના અંકમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી પ્રકાશભાઈ ડી. હાથીએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.)[...]

  • Views: 50 Comments on સ્વામી વિવેકાનંદના પૈતૃક નિવાસ સ્થાન પર આવેલ રામકૃષ્ણ મિશન – એક પવિત્ર યાત્રાધામ : સ્વામી જ્ઞાનલોકાનંદ

    (સ્વામી જ્ઞાનલોકાનંદજી રામકૃષ્ણ મિશન સ્વામી વિવેકાનંદ એન્સેસ્ટ્રલ હાઉસ એન્ડ કલ્ચર, કોલકાતાના સચિવ છે. - સં.) આ કેન્દ્ર, જે “રામકૃષ્ણ મિશન સ્વામી વિવેકાનંદ એન્સેસ્ટ્રલ હાઉસ એન્ડ[...]

  • Views: 10 Comments on વિવેકાનંદ અને ગુજરાત : પશ્ચિમનો સાંસ્કૃતિક પ્રભાવ અને સ્વામી વિવેકાનંદ : શ્રી મકરન્દ મહેતા

    (ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્‌સ પ્રૉફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્‌જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ પ્રૉફેસર’ તરીકે સેવાઓ આપી હતી. એમણે ઇતિહાસને[...]

  • Views: 10 Comments on માનવતાની ઝાંખી : બે વૃદ્ધ માતાઓનો માતૃસ્નેહ : સ્વામી જપાનંદ

    (સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત[...]

  • Views: 40 Comments on એક મનનીય રસાસ્વાદન : અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ : દીપક પંડ્યા

    (હિંમતનગર તાલુકાના કડોલી ગામના વતની શ્રી દીપકભાઈ રતિલાલ પંડ્યા BSNLના નિવૃત્ત અધિકારી છે. રાજકોટ ટેલિકોમ દ્વારા હિન્દીમાં પ્રકાશિત થતી માસિક પત્રિકા ‘સંચારિકા’ના તેઓ દસ વર્ષ[...]

  • Views: 40 Comments on પ્રાસંગિક : નૌમિ ગુરુ વિવેકાનંદમ્‌ : સ્વામી ચેતનાનંદ

    (સ્વામી ચેતનાનંદજી મહારાજ સેન્ટ લુઈસની વેદાંત સોસાયટીના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. તેમના મૂળ અંગ્રેજી લેખનું શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ આંશિક ભાષાંતર અત્રે પ્રસ્તુત છે. - સં.) સાચે[...]

  • Views: 40 Comments on પૂજાના રૂપે સેવા : સ્વામી રંગનાથાનંદ

    (રામકૃષ્ણ મિશન આશ્રમ, વિશાખાપટ્ટનમ્‌માં ભગવાન શ્રીરામકૃષ્ણના નવનિર્મિત મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા-સમારોહના ઉપલક્ષ્યમાં ૩૦ જાન્યુઆરી, ૧૯૯૧ના રોજ આયોજિત જાહેરસભામાં તત્કાલીન ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજીએ આપેલ અધ્યક્ષીય પ્રવચન[...]

  • Views: 40 Comments on પ્રાસંગિક : સ્વામી ત્રિગુણાતીતાનંદ અને ઉદ્‌બોધન પત્રિકા : સંકલન

    શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય સ્વામી ત્રિગુણાતીતાનંદનું પૂર્વનામ હતું શ્રી શારદાપ્રસન્ન મિત્ર. શ્રી દુર્ગાદેવીની કૃપાથી તેમનો જન્મ થયો હોવાથી તેમના પિતાએ એવું નામ રાખ્યું હતું. બંગાળના[...]

12Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top