• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે યોજાયા વિશેષ કાર્યક્રમો શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસના પાવન અવસરે આયોજિત વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમોની[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત[...]

  • 🪔 માનવતાની ઝાંખી

    પિલ્લૈ મહાશય

    ✍🏻 સ્વામી જપાનંદ

    (સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ સાથે શ્રી રેવાશંકર દવે

    ✍🏻 અવંતિનાથ દવે

    (શ્રી રવિશંકર દવે—જેઓ સ્વામી વિવેકાનંદના સંપર્કમાં આવ્યા હતા—ના પ્રપૌત્ર શ્રી અવંતિનાથ દવેએ પોતાના દાદા પાસેથી સ્વામી વિવેકાનંદ વિશે જે સાંભળ્યું હતું તેનું વર્ણન અત્રે પ્રસ્તુત[...]

  • 🪔

    રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ

    ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

    (સ્વામી આત્મદિપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. – સં) શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશ રામકૃષ્ણ મઠ અને મિશનના[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને શ્રી શંકર પાંડુરંગ પંડિત

    ✍🏻 પંડિતા ક્ષમા રાવ

    (સ્વામી વિવેકાનંદજીએ પરિવ્રાજકરૂપે ભારતનું ભ્રમણ કર્યું હતું ત્યારે (ઈ.સ.૧૮૯૧-૯૨માં) તેઓ પોરબંદરમાં લગભગ ચાર માસ રહ્યા. જે ઐતિહાસિક બંગલામાં (ભોજેશ્વર બંગલામાં) તેમણે નિવાસ કર્યો, તેને ‘સ્વામી[...]

  • 🪔 સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ

    ગોપાલલાલજીની હવેલી, પોરબંદર ખાતે સ્વામીજીની મુલાકાત

    ✍🏻 શ્રી અજય વ્રજલાલ ઠક્કર

    (સ્વામી વિવેકાનંદજી અંગેની માહિતી લેખકને એમનાં કાકી શ્રીમતી ઉષાબહેન પુરોહિત તથા અતિથિરૂપે રહેલા વયોવૃદ્ધ ભક્ત હરકિશન કંસારા (હકા બાપા) પાસેથી પ્રાપ્ત થઈ હતી. તેઓએ લેખકની[...]

  • 🪔 સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ

    માનનીય શ્રી રેવાશંકર દવે સાથે પોરબંદરમાં મુલાકાત

    ✍🏻 કુસુમબહેન આર. પરમાર

    (રાજકોટનાં ભક્ત સ્વ. કુમારી કુસુમબહેન પરમારને તા. ૭-૧૨-૧૯૭૫ના રોજ મેરી લૂઈ બર્ક સાથે શ્રી રેવાશંકર દવેને પોરબંદર ખાતે મળવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. તેમની નોંધો અગત્યની[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીજગન્નાથ ધામ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    (લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ શ્રીજગન્નાથ મહાપ્રભુની રથયાત્રા દિને આ લેખ પ્રસ્તુત[...]

  • 🪔 સંપાદકની કલમે

    પોરબંદરમાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સુદામાપુરીમાં શ્રી શંકર પાંડુરંગ પંડિત સાથે સ્વામી વિવેકાનંદજી જુનાગઢના દીવાન શ્રી હરિદાસ દેસાઈ પાસેથી પોરબંદરના એડમિનિસ્ટ્રેટર શ્રી શંકર પાંડુરંગ પંડિત પર પરિચય પત્ર લઈ સ્વામી[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् । तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॥ १॥ જે પરમતત્ત્વ ચરાચરમાં વ્યાપીને રહેલું છે, તેનું દર્શન કરાવનાર શ્રીગુરુને અમારાં વંદન[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સમર કેમ્પનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે રાજકોટ આશ્રમ દ્વારા તા. ૭ થી ૧૭ મે દરમિયાન ૮ થી ૧૩ વયજૂથનાં બાળકો[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત[...]

  • 🪔 સાહિત્ય

    પ્રૉફેસર ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    પ્રૉફેસર ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. તેમનો જન્મ ૧૯ નવેમ્બર, ૧૯૫૫ના રોજ થયો હતો. ૧૯૭૫માં બી.એસ.સી.; ૧૯૭૮માં બી.એડ.; ૧૯૮૩માં[...]

  • 🪔 માતૃપ્રસંગ

    શ્રીશ્રીમાની સ્મૃતિઓ

    ✍🏻 સ્વામી નિર્વાણાનંદ

    (શ્રીમા શારદાદેવીના લીલાસંવરણ પછી તેમના શિષ્યો તથા ભક્તોએ શ્રીમાની મધુર તથા પાવન સ્મૃતિઓનું શબ્દાલેખન કર્યું હતું. અદ્વૈત આશ્રમ, કલકત્તા દ્વારા ‘माॅं की मधुर स्मृतियाॅं’ પ્રકાશિત[...]

  • 🪔 આરોગ્ય

    આર્ટ ઑફ પેરેન્ટિંગ..

    ✍🏻 ડૉ. નિવૃત્તિ વ્યાસ

    (ડૉક્ટર નિવૃત્તિ વ્યાસ પિડીયાટ્રીક ફિઝીયોથેરાપિસ્ટ છે. તેઓ શ્રીરામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટરના ‘શ્રીમા શારદા સીપી રિહેબ.’ વિભાગમાં ૧૫ વર્ષથી વિભાગીય અધ્યક્ષ તરીકે કાર્યરત છે. દિવ્યાંગ બાળકોના[...]

  • 🪔 માનવતાની ઝાંખી

    ભિક્ષુકની સહૃદયતા

    ✍🏻 સ્વામી જપાનંદ

    (સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત[...]

  • 🪔 પ્રાસંગિક

    સદ્‌ગુરુ કબીર સાહેબ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    (લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૯ જૂન, ૨૦૨૬ના રોજ સદ્‌ગુરુ કબીર સાહેબની પ્રાગટ્ય તિથિ છે. તે[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીનો સંક્ષિપ્ત ઇતિહાસ

    ✍🏻 ડૉ. જે. સી. દવે

    (લીંબડીનાં રાજમાતા શ્રીપ્રવીણકુંવરબા સાહેબા અને મહારાણા સાહેબ શ્રી છત્રસાલજીએ તા. ૧૪-૧૦-૧૯૭૧ના રોજ લીંબડીનો ટાવર બંગલો (દરબાર હૉલ) શ્રીરામકૃષ્ણ પ્રાર્થનામંદિરને, શ્રીરામકૃષ્ણ ભાવધારાની પ્રવૃત્તિઓ માટે બક્ષિસ આપ્યો.[...]

  • 🪔

    ભગવાન શ્રીરામકૃષ્ણદેવની લીંબડીમાં પધરામણી

    ✍🏻 સંકલન

    (લીંબડીના શ્રીરામકૃષ્ણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના વિવિધ પ્રસંગોને આવરી લેતો સ્વામી આત્મદિપાનંદજી અને શ્રીબકુલેશભાઈ ધોળકિયાનો લેખ અહીં પ્રસ્તુત છે.- સં.) જેમણે પોતાના પ્રાગટ્યથી ભારત અને વિશ્વભરનાં[...]

  • 🪔

    લીંબડીના શ્રીરામકૃષ્ણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે

    ✍🏻 સ્વામી આદિભવાનંદ

    (રામકૃષ્ણ મિશન, લીંબડીના ભૂતપૂર્વ સચિવ બ્રહ્મલીન સ્વામી આદિભવાનંદજીનો આ પ્રાસંગિક લેખ અહીં પ્રસ્તુત છે.- સં.) ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદજીની અસીમ કૃપા-આશીર્વાદથી લીંબડી[...]

  • 🪔

    રામકૃષ્ણ મિશન, લીંબડીની પ્રવૃત્તિઓ

    ✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ

    (લેખક તા. ૨૮-૯-૨૦૧૫થી રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. - સં.) ઈ.સ ૧૮૯૧ના વર્ષ દરમ્યાન સ્વામી વિવેકાનંદ લીંબડીના રાજા શ્રી યશવંતસિંહજીના રાજમહેલ        (ટાવર બંગલો)માં  અતિથિ તરીકે[...]

  • 🪔 સંપાદકની કલમે

    લીંબડીમાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    રામ રાખે તેને કોણ ચાખે સ્વામી વિવેકાનંદજીએ ઈ.સ. ૧૮૯૧ના સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કર્યો. અમદાવાદમાં થોડા દિવસો પસાર કરીને તેઓ વઢવાણ ગયા અને[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    ॐ मधु वाता ऋतायते मधु क्षरन्ति सिन्धवः। माध्वीर्नः सन्त्वोषधीः॥ मधु नक्तमुतोषसि मधुमत्पार्थिवं रजः। मधु द्यौरस्तु नः पिता॥ मधुमान्नो वनस्पतिर्मधुमाँ अस्तु सूर्यः। माध्वीर्गावो भवन्तु नः॥ ॐ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજનીય સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ હસ્તે નવનિર્મિત ‘સ્વામી અખંડાનંદ સેવક ભવન’ અને ‘વિવેક રથ’નું ઉદ્‌ઘાટન સમસ્ત[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત[...]

  • 🪔

    ‘દેવમુનસફ’ લાલશંકરભાઈ

    ✍🏻 અશોક ઠાકોર

    ગઈ સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતના સમાજને જાગ્રત કરીને તેના જીવનક્રમને નવું જ વલણ આપવા માટે જે અનેક પ્રયત્ન થયા છે તેમાં અત્યંત ઉચ્ચ ને ઉપકારક પ્રયત્ન[...]

  • 🪔

    રામકૃષ્ણ મઠ, અમદાવાદની પ્રવૃત્તિઓ

    ✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ

    “આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ” એ આદર્શ પર સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન વ્યક્તિત્વ વિકાસ દ્વારા સુદૃઢ રાષ્ટ્રના નિર્માણ માટે કાર્ય[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદે અમદાવાદમાં વડના ઝાડ નીચે મુકામ કર્યો હતો

    ✍🏻 નીરૂ દેસાઈ

    ભાઈ અશોક ઠાકોર ઈતિહાસના ધૂળધોયા છે. અમદાવાદ અને ગુજરાતના સામાજિક-રાજકીય ઈતિહાસ અંગે તેમની પાસે ખૂબ ઝીણી અને રસપ્રદ માહિતીનો ભંડાર છે. પુસ્તક વિક્રેતાનો વ્યવસાય તેમને[...]

  • 🪔

    રામકૃષ્ણ મઠ, અમદાવાદની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ

    ✍🏻 ડૉ. કલ્યાણ બંદોપાધ્યાય

    1927માં બેલુર મઠની રામકૃષ્ણ મઠની શાખા રાજકોટમાં સ્થાપિત થયા બાદ, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ વિશે ગુજરાતના વિવિધ ભાગોમાં લોકો સુપરિચિત થવા લાગ્યા. અમદાવાદમાં[...]

  • 🪔

    “શ્રી રામકૃષ્ણદેવે તમને જોઈ લીધા છે”

    ✍🏻 સ્વામી ગૌતમાનંદ

    (સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના વર્તમાન પરમાધ્યક્ષ અને તત્કાલીન ઉપાધ્યક્ષ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજે ગુજરાતની મુલાકાત દરમિયાન તા. ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૩, ગુરુવારે સવારે રામકૃષ્ણ[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    ધર્મ-જિજ્ઞાસા

    ✍🏻 ડૉ. નિવૃત્તિ વ્યાસ

    સ્વામી આત્માનંદ(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી[...]

  • 🪔 પ્રાસંગિક

    દેવર્ષિ નારદ

    ✍🏻 સંકલન

    (બીજી મેના રોજ નારદજીના આવિર્ભાવ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) દેવર્ષિ નારદ સૃષ્ટિકર્તા બ્રહ્માના માનસપુત્ર છે અને બ્રહ્માના કંઠમાંથી ઉત્પન્ન થયેલા માનવામાં આવે[...]

  • 🪔 પ્રાસંગિક

    દેવનદી ગંગા

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    (લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૫ મે, ૨૦૨૬ના રોજ ગંગાદશહરાની પાવનતિથિના ઉપલક્ષમાં આ લેખ પ્રસ્તુત છે.[...]

  • 🪔 સંપાદકની કલમે

    અમદાવાદમાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    જૌહરકી ગતિ જૌહરી જાને પોતાના શિષ્ય ખેતડીના મહારાજા અજિતસિંહ સાથે અઢી મહિના ગાળી બધી માયા ખંખેરીને સ્વામીજીએ સપ્ટેમ્બર, 1891માં અજમેર તરફ પ્રયાણ કર્યું અને ત્યાં[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    मातः शैलसुतासपत्नि वसुधाशृङ्गारहारावलि स्वर्गारोहणवैजयन्ति भवतीं भागीरथि प्रार्थये । त्वत्तीरे वसतः त्वदंबु पिबतस्त्वद्वीचिषु प्रेङ्खत-स्त्वन्नाम स्मरतस्त्वदर्पितदृशः स्यान्मे शरीरव्ययः॥ હે માતા ભાગીરથી! તમે પાર્વતીનાં સપત્ની, પૃથ્વીનાં શૃંગાર-હાર-સ્વરૂપા તથા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૯૧મી જન્મતિથિની ધામધૂમથી ઉજવણી રામકૃષ્ણ સંઘના દરેક શાખા કેન્દ્રની જેમ ૧૯ ફેબ્રુઆરીના રોજ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૯૧મી જન્મતિથિ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    ધર્મ-જિજ્ઞાસા

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ[...]

  • 🪔 માનવતાની ઝાંખી

    સંત-સેવાની દિવ્ય ભાવના

    ✍🏻 સ્વામી જપાનંદ

    (સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામાનુજાચાર્ય

    ✍🏻 સંકલન

    (૨૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ શ્રીરામાનુજાચાર્યના આવિર્ભાવ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) સ્વામી વિવેકાનંદ શ્રીરામાનુજાચાર્ય અંગે કહે છે, ‘રામાનુજનું હૃદય વિશાળ હતું. તેમને પતિતો[...]

  • 🪔 પ્રાસંગિક

    વિવર્તવાદ અને પરિણામવાદ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    (લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૧ અને ૨૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ અનુક્રમે આચાર્ય શ્રીશંકર અને શ્રીરામાનુજાચાર્યના[...]

  • 🪔 સ્મરણીય ઘટનાઓ

    રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા

    ✍🏻 સંકલન

    ડૉ. કલામની વડોદરા આશ્રમની મુલાકાત (૩૦-૦૩-૨૦૦૮) ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે ૩૦ માર્ચ, ૨૦૦૮ના રોજ વડોદરા આશ્રમની મુલાકાત લીધી હતી. ચર્ચા દરમિયાન તેમણે[...]

  • 🪔

    ઐતિહાસિક દિલારામ બંગલાનો સમર્પણ વિધિ

    ✍🏻 સંકલન

    ૧૮ એપ્રિલ, રામનવમીના પાવનકારી મંગલદિને વડોદરાના દિલારામ બંગલાનો સમર્પણ વિધિ સાંજે ૬.૫૦ વાગ્યે સંપન્ન થયો. રામકૃષ્ણ મઠ-મિશનના ૧૫૮મા કેન્દ્ર રૂપે અને ગુજરાતમાં રામકૃષ્ણ સંઘના ચોથા[...]

  • 🪔

    વડોદરાનિવાસીઓ પર ઈશ્વરની કૃપા વરસતી રહે

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (૧૮ એપ્રિલ, રામનવમીના પાવનકારી મંગલદિને વડોદરાના દિલારામ બંગલાનો સમર્પણ વિધિ સાંજે ૬-૫૦ વાગ્યે સંપન્ન થયો. રામકૃષ્ણ મઠ-મિશનના ૧૫૮મા કેન્દ્ર રૂપે અને ગુજરાતમાં રામકૃષ્ણ સંઘના ૪થા[...]

  • 🪔 અહેવાલ

    રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા-પ્રવૃત્તિઓ

    ✍🏻 સ્વામી ઇષ્ટમયાનંદ

    (રામકૃષ્ણ મિશનના શાખાકેન્દ્ર ‘રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા’માં ચાલતી પ્રવૃત્તિઓનો સંક્ષિપ્ત અહેવાલ અત્રે પ્રસ્તુત છે. સ્વામી ઇષ્ટમયાનંદજી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ છે અને[...]

  • 🪔

    વડોદરામાં રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારા— ઐતિહાસિક પૃષ્ઠભૂમિ (૧૯૬૯-૨૦૦૫)

    ✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી

    (લેખકશ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાને વરેલા છે. તેઓ રામકૃષ્ણ સંઘ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે. વડોદરા કેન્દ્રના સંચાલનમાં પ્રારંભથી જ તેમની ભૂમિકા મહત્ત્વની રહી છે. –[...]

  • 🪔

    વડોદરાનું કેન્દ્ર આધ્યાત્મિક ડાયનેમો બનશે

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (જ્યાં સ્વામી વિવેકાનંદ વડોદરામાં ઊતર્યા હતા તે પાવનકારી સ્થળ-ઐતિહાસિક દિલારામ બંગલો તા. ૧૮મી એપ્રિલ, ૨૦૦૫ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રામકૃષ્ણ મઠ અને[...]

  • 🪔

    વડોદરાનું કેન્દ્ર વિશાળ વટવૃક્ષ બનશે

    ✍🏻 શ્રી નરેન્દ્રભાઈ મોદી

    (રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના દીલારામ બંગલાના અર્પણવિધિ પ્રસંગે, ૧૮ એપ્રિલ, ૨૦૦૫માં ગુજરાત રાજ્યના તત્કાલીન  મુખ્યમંત્રી અને આપણા દેશના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલ[...]

  • 🪔 સંપાદકની કલમે

    વડોદરામાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજીએ સપ્ટેમ્બર, ૧૮૯૧માં ગુજરાતમાં પ્રવેશ કર્યો અને અમદાવાદ, વઢવાણ, ભાવનગર, જૂનાગઢ, ગિરનાર, પોરબંદર, દ્વારકા, સોમનાથ, ભૂજ, નારાયણ સરોવર, આશાપુરા માતાનો મઢ, માંડવી, પાલીતાણા વગેરે[...]