આજથી સવાસો વર્ષો પૂર્વે ગ્રામ્યવિકાસ અંગે સ્વામી વિવેકાનંદે પ્રસ્તુત કરેલ ચિંતન તથા વિભાવનાના માર્ગે અગ્રસર થવાનો હાલ ઉત્તમ સમય છે. જે ચિંતન અને વિભાવના તેમણે[...]
સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં હતા ત્યારે તેમણે ત્યાંના શિષ્યોને કહ્યું હતું, ‘તમે મારી અંદર ક્ષત્રિયશક્તિનો જ વિકાસ જોયો છે. હું તમારી વચ્ચે મારા એક એવા[...]
યુગાવતાર અને ત્યાગમૂર્તિ શ્રીરામકૃષ્ણદેવે જગદંબાના દિવ્ય આદેશથી એક માનસપુત્ર અર્થાત્ આધ્યાત્મિક સંતાનનો સ્વીકાર કર્યો હતો. તે હતા સ્વામી બ્રહ્માનંદ. તેમનો જન્મ ૨૧ જાન્યુઆરી, ૧૮૬૩ના શુભ[...]
એકવીસમી સદીના આ ડિજિટલ યુગમાં આજનો યુવાવર્ગ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, તે ઘણી રીતે પડકારજનક છે. સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન ૧૨ જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવાદિન[...]
अनित्यदृश्येषु विविच्य नित्यं। तस्मिन् समाधत्त इह स्म लीलया॥ विवेकवैराग्यविशुद्धचित्तं। योऽसौ विवेकी तमहं नमामि॥ આ જગતમાં અનિત્ય દૃશ્ય (અનુભવજન્ય) વસ્તુઓમાંથી નિત્યવસ્તુને પૃથક્ કરીને જે વિવેકશાળી લીલાક્રીડા[...]



