मातः शैलसुतासपत्नि वसुधाशृङ्गारहारावलि
स्वर्गारोहणवैजयन्ति भवतीं भागीरथि प्रार्थये ।
त्वत्तीरे वसतः त्वदंबु पिबतस्त्वद्वीचिषु प्रेङ्खत–स्त्वन्नाम
स्मरतस्त्वदर्पितदृशः स्यान्मे शरीरव्ययः॥
હે માતા ભાગીરથી! તમે પાર્વતીનાં સપત્ની, પૃથ્વીનાં શૃંગાર-હાર-સ્વરૂપા તથા સ્વર્ગારોહણની વિજયપતાકા છો; તમને ભાગીરથીને એ જ પ્રાર્થના છે કે તમારા તીરે વાસ, તમારાં જળનું પાન, તમારા તરંગોનું નિરીક્ષણ અને તમારા નામનું સ્મરણ કરતાં કરતાં તમારા પર જ દૃષ્ટિ માંડી રાખીને મારું દેહાવસાન થાઓ..
गाङ्गं वारि मनोहारि मुरारिचरणच्युतम्।
त्रिपुरारिशिरश्चारी पापहारि पुनातु माम्॥
ગંગાનું મનોહર જળ, જે ભગવાન વિષ્ણુનાં ચરણોમાંથી પ્રગટ થયું છે અને ભગવાન શિવના શિર પરથી વહે છે—એવું પાપ-નાશકારી ગંગાજળ મને પવિત્ર કરે.
(ઋષિ વાલ્મીકિ કૃત ‘શ્રીગંગાષ્ટકમ્’માંથી)
Your Content Goes Here




