• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજનીય સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ હસ્તે નવનિર્મિત ‘સ્વામી અખંડાનંદ સેવક ભવન’ અને ‘વિવેક રથ’નું ઉદ્‌ઘાટન સમસ્ત[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત[...]

  • 🪔

    ‘દેવમુનસફ’ લાલશંકરભાઈ

    ✍🏻 અશોક ઠાકોર

    ગઈ સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતના સમાજને જાગ્રત કરીને તેના જીવનક્રમને નવું જ વલણ આપવા માટે જે અનેક પ્રયત્ન થયા છે તેમાં અત્યંત ઉચ્ચ ને ઉપકારક પ્રયત્ન[...]

  • 🪔

    રામકૃષ્ણ મઠ, અમદાવાદની પ્રવૃત્તિઓ

    ✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ

    “આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ” એ આદર્શ પર સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન વ્યક્તિત્વ વિકાસ દ્વારા સુદૃઢ રાષ્ટ્રના નિર્માણ માટે કાર્ય[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદે અમદાવાદમાં વડના ઝાડ નીચે મુકામ કર્યો હતો

    ✍🏻 નીરૂ દેસાઈ

    ભાઈ અશોક ઠાકોર ઈતિહાસના ધૂળધોયા છે. અમદાવાદ અને ગુજરાતના સામાજિક-રાજકીય ઈતિહાસ અંગે તેમની પાસે ખૂબ ઝીણી અને રસપ્રદ માહિતીનો ભંડાર છે. પુસ્તક વિક્રેતાનો વ્યવસાય તેમને[...]

  • 🪔

    રામકૃષ્ણ મઠ, અમદાવાદની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ

    ✍🏻 ડૉ. કલ્યાણ બંદોપાધ્યાય

    1927માં બેલુર મઠની રામકૃષ્ણ મઠની શાખા રાજકોટમાં સ્થાપિત થયા બાદ, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ વિશે ગુજરાતના વિવિધ ભાગોમાં લોકો સુપરિચિત થવા લાગ્યા. અમદાવાદમાં[...]

  • 🪔

    “શ્રી રામકૃષ્ણદેવે તમને જોઈ લીધા છે”

    ✍🏻 સ્વામી ગૌતમાનંદ

    (સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના વર્તમાન પરમાધ્યક્ષ અને તત્કાલીન ઉપાધ્યક્ષ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજે ગુજરાતની મુલાકાત દરમિયાન તા. ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૩, ગુરુવારે સવારે રામકૃષ્ણ[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    ધર્મ-જિજ્ઞાસા

    ✍🏻 ડૉ. નિવૃત્તિ વ્યાસ

    સ્વામી આત્માનંદ(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી[...]

  • 🪔 પ્રાસંગિક

    દેવર્ષિ નારદ

    ✍🏻 સંકલન

    (બીજી મેના રોજ નારદજીના આવિર્ભાવ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) દેવર્ષિ નારદ સૃષ્ટિકર્તા બ્રહ્માના માનસપુત્ર છે અને બ્રહ્માના કંઠમાંથી ઉત્પન્ન થયેલા માનવામાં આવે[...]

  • 🪔 પ્રાસંગિક

    દેવનદી ગંગા

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    (લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૫ મે, ૨૦૨૬ના રોજ ગંગાદશહરાની પાવનતિથિના ઉપલક્ષમાં આ લેખ પ્રસ્તુત છે.[...]

  • 🪔 સંપાદકની કલમે

    અમદાવાદમાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    જૌહરકી ગતિ જૌહરી જાને પોતાના શિષ્ય ખેતડીના મહારાજા અજિતસિંહ સાથે અઢી મહિના ગાળી બધી માયા ખંખેરીને સ્વામીજીએ સપ્ટેમ્બર, 1891માં અજમેર તરફ પ્રયાણ કર્યું અને ત્યાં[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    मातः शैलसुतासपत्नि वसुधाशृङ्गारहारावलि स्वर्गारोहणवैजयन्ति भवतीं भागीरथि प्रार्थये । त्वत्तीरे वसतः त्वदंबु पिबतस्त्वद्वीचिषु प्रेङ्खत-स्त्वन्नाम स्मरतस्त्वदर्पितदृशः स्यान्मे शरीरव्ययः॥ હે માતા ભાગીરથી! તમે પાર્વતીનાં સપત્ની, પૃથ્વીનાં શૃંગાર-હાર-સ્વરૂપા તથા[...]