🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
May 2026
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજનીય સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ હસ્તે નવનિર્મિત ‘સ્વામી અખંડાનંદ સેવક ભવન’ અને ‘વિવેક રથ’નું ઉદ્ઘાટન સમસ્ત[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
May 2026
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત[...]
🪔
‘દેવમુનસફ’ લાલશંકરભાઈ
✍🏻 અશોક ઠાકોર
May 2026
ગઈ સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતના સમાજને જાગ્રત કરીને તેના જીવનક્રમને નવું જ વલણ આપવા માટે જે અનેક પ્રયત્ન થયા છે તેમાં અત્યંત ઉચ્ચ ને ઉપકારક પ્રયત્ન[...]
🪔
રામકૃષ્ણ મઠ, અમદાવાદની પ્રવૃત્તિઓ
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
May 2026
“આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ” એ આદર્શ પર સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન વ્યક્તિત્વ વિકાસ દ્વારા સુદૃઢ રાષ્ટ્રના નિર્માણ માટે કાર્ય[...]
🪔
સ્વામી વિવેકાનંદે અમદાવાદમાં વડના ઝાડ નીચે મુકામ કર્યો હતો
✍🏻 નીરૂ દેસાઈ
May 2026
ભાઈ અશોક ઠાકોર ઈતિહાસના ધૂળધોયા છે. અમદાવાદ અને ગુજરાતના સામાજિક-રાજકીય ઈતિહાસ અંગે તેમની પાસે ખૂબ ઝીણી અને રસપ્રદ માહિતીનો ભંડાર છે. પુસ્તક વિક્રેતાનો વ્યવસાય તેમને[...]
🪔
રામકૃષ્ણ મઠ, અમદાવાદની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ
✍🏻 ડૉ. કલ્યાણ બંદોપાધ્યાય
May 2026
1927માં બેલુર મઠની રામકૃષ્ણ મઠની શાખા રાજકોટમાં સ્થાપિત થયા બાદ, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ વિશે ગુજરાતના વિવિધ ભાગોમાં લોકો સુપરિચિત થવા લાગ્યા. અમદાવાદમાં[...]
🪔
“શ્રી રામકૃષ્ણદેવે તમને જોઈ લીધા છે”
✍🏻 સ્વામી ગૌતમાનંદ
May 2026
(સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના વર્તમાન પરમાધ્યક્ષ અને તત્કાલીન ઉપાધ્યક્ષ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજે ગુજરાતની મુલાકાત દરમિયાન તા. ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૩, ગુરુવારે સવારે રામકૃષ્ણ[...]
🪔 પ્રશ્નોત્તરી
ધર્મ-જિજ્ઞાસા
✍🏻 ડૉ. નિવૃત્તિ વ્યાસ
May 2026
સ્વામી આત્માનંદ(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી[...]
🪔 પ્રાસંગિક
દેવર્ષિ નારદ
✍🏻 સંકલન
May 2026
(બીજી મેના રોજ નારદજીના આવિર્ભાવ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) દેવર્ષિ નારદ સૃષ્ટિકર્તા બ્રહ્માના માનસપુત્ર છે અને બ્રહ્માના કંઠમાંથી ઉત્પન્ન થયેલા માનવામાં આવે[...]
🪔 પ્રાસંગિક
દેવનદી ગંગા
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
May 2026
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૫ મે, ૨૦૨૬ના રોજ ગંગાદશહરાની પાવનતિથિના ઉપલક્ષમાં આ લેખ પ્રસ્તુત છે.[...]
🪔 સંપાદકની કલમે
અમદાવાદમાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 2026
જૌહરકી ગતિ જૌહરી જાને પોતાના શિષ્ય ખેતડીના મહારાજા અજિતસિંહ સાથે અઢી મહિના ગાળી બધી માયા ખંખેરીને સ્વામીજીએ સપ્ટેમ્બર, 1891માં અજમેર તરફ પ્રયાણ કર્યું અને ત્યાં[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
May 2026
मातः शैलसुतासपत्नि वसुधाशृङ्गारहारावलि स्वर्गारोहणवैजयन्ति भवतीं भागीरथि प्रार्थये । त्वत्तीरे वसतः त्वदंबु पिबतस्त्वद्वीचिषु प्रेङ्खत-स्त्वन्नाम स्मरतस्त्वदर्पितदृशः स्यान्मे शरीरव्ययः॥ હે માતા ભાગીરથી! તમે પાર્વતીનાં સપત્ની, પૃથ્વીનાં શૃંગાર-હાર-સ્વરૂપા તથા[...]



