સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૯૧મી જન્મતિથિની ધામધૂમથી ઉજવણી રામકૃષ્ણ સંઘના દરેક શાખા કેન્દ્રની જેમ ૧૯ ફેબ્રુઆરીના રોજ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]
પ્રશ્નોત્તરી : ધર્મ-જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ
(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ[...]
માનવતાની ઝાંખી : સંત-સેવાની દિવ્ય ભાવના : સ્વામી જપાનંદ
(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું.[...]
પ્રાસંગિક : શ્રીરામાનુજાચાર્ય : સંકલન
(૨૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ શ્રીરામાનુજાચાર્યના આવિર્ભાવ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) સ્વામી વિવેકાનંદ શ્રીરામાનુજાચાર્ય અંગે કહે છે, ‘રામાનુજનું[...]
પ્રાસંગિક : વિવર્તવાદ અને પરિણામવાદ : શ્રી હર્ષદભાઈ પટેલ
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૧ અને ૨૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ[...]
સ્મરણીય ઘટનાઓ : રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા : સંકલન
ડૉ. કલામની વડોદરા આશ્રમની મુલાકાત (૩૦-૦૩-૨૦૦૮) ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે ૩૦ માર્ચ, ૨૦૦૮ના રોજ વડોદરા આશ્રમની મુલાકાત[...]
ઐતિહાસિક દિલારામ બંગલાનો સમર્પણ વિધિ : સંકલન
૧૮ એપ્રિલ, રામનવમીના પાવનકારી મંગલદિને વડોદરાના દિલારામ બંગલાનો સમર્પણ વિધિ સાંજે ૬.૫૦ વાગ્યે સંપન્ન થયો. રામકૃષ્ણ મઠ-મિશનના ૧૫૮મા કેન્દ્ર રૂપે[...]
વડોદરાનિવાસીઓ પર ઈશ્વરની કૃપા વરસતી રહે : સ્વામી રંગનાથાનંદ
(૧૮ એપ્રિલ, રામનવમીના પાવનકારી મંગલદિને વડોદરાના દિલારામ બંગલાનો સમર્પણ વિધિ સાંજે ૬-૫૦ વાગ્યે સંપન્ન થયો. રામકૃષ્ણ મઠ-મિશનના ૧૫૮મા કેન્દ્ર રૂપે[...]
અહેવાલ : રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા-પ્રવૃત્તિઓ : સ્વામી ઇષ્ટમયાનંદ
(રામકૃષ્ણ મિશનના શાખાકેન્દ્ર ‘રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા’માં ચાલતી પ્રવૃત્તિઓનો સંક્ષિપ્ત અહેવાલ અત્રે પ્રસ્તુત છે. સ્વામી ઇષ્ટમયાનંદજી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ[...]
વડોદરામાં રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારા— ઐતિહાસિક પૃષ્ઠભૂમિ (૧૯૬૯-૨૦૦૫) : શ્રી પ્રકાશભાઈ જોશી
(લેખકશ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાને વરેલા છે. તેઓ રામકૃષ્ણ સંઘ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે. વડોદરા કેન્દ્રના સંચાલનમાં પ્રારંભથી જ તેમની[...]
વડોદરાનું કેન્દ્ર આધ્યાત્મિક ડાયનેમો બનશે : સ્વામી આત્મસ્થાનંદ
(જ્યાં સ્વામી વિવેકાનંદ વડોદરામાં ઊતર્યા હતા તે પાવનકારી સ્થળ-ઐતિહાસિક દિલારામ બંગલો તા. ૧૮મી એપ્રિલ, ૨૦૦૫ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર[...]
વડોદરાનું કેન્દ્ર વિશાળ વટવૃક્ષ બનશે : શ્રી નરેન્દ્રભાઈ મોદી
(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના દીલારામ બંગલાના અર્પણવિધિ પ્રસંગે, ૧૮ એપ્રિલ, ૨૦૦૫માં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા દેશના હાલના[...]
સંપાદકની કલમે : વડોદરામાં સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદજીએ સપ્ટેમ્બર, ૧૮૯૧માં ગુજરાતમાં પ્રવેશ કર્યો અને અમદાવાદ, વઢવાણ, ભાવનગર, જૂનાગઢ, ગિરનાર, પોરબંદર, દ્વારકા, સોમનાથ, ભૂજ, નારાયણ સરોવર, આશાપુરા[...]
મંગલાચરણ
वीताखिलविषयेच्छं जातानन्दाश्रुपुलकमत्यच्छम्। सीतापतिदूताद्यं वातात्मजमद्य भावये हृद्यम्॥ જેમની સમસ્ત કામનાઓ દૂર થઈ ગઈ છે, જે આનંદ-અશ્રુઓથી રોમાંચિત થઈ રહ્યા છે, જે[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમમાં વસંતપંચમી નિમિત્તે શ્રીમંદિરમાં શ્રીશ્રીસરસ્વતી માતાની મૂર્તિમાં પૂજા સંપન્ન થઈ શ્રીરામકૃષ્ણ આશ્રમ ખાતે ૨૩ જાન્યુઆરીના રોજ[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]
સાધુઓના પાવન પ્રસંગ : પ્રાચીન સાધુઓની કથાઓ : સ્વામી ચેતનાનંદ
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના જુલાઈ, ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત સ્વામી ચેતનાનંદજી સંકલિત (મૂળ બંગાળી પુસ્તક-પ્રાચીન સાધુદેર કથા) સ્વામી ધીરેશાનંદ મહારાજ અંગેનાં[...]
અધ્યાત્મ : પ્રેમમૂર્તિ ભરત : શ્રી રામકિંકર ઉપાધ્યાય
(પ્રખર રામાયણી શ્રી રામકિંકર ઉપાધ્યાય લિખિત અત્યંત વિલક્ષણ કૃતિ ‘प्रेम मूर्ति भरत’નો ડૉ. ભાનુકુમાર નાયકે ગુજરાતી અનુવાદ કર્યો છે. એ[...]
પ્રાસંગિક : ભગવાન મહાવીર : હરેશ ધોળકિયા
(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ સુધી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે[...]
પ્રશ્નોત્તરી : ધર્મ–જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ
(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ[...]
માનવતાની ઝાંખી : દીવાનજીએ ઝાડુ લગાવ્યું : સ્વામી જપાનંદ
(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું.[...]
વિવેકાનંદ અને ગુજરાત : પશ્ચિમનો સાંસ્કૃતિક પ્રભાવ અને સ્વામી વિવેકાનંદ : શ્રી મકરન્દ મહેતા
(ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્સ પ્રૉફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ પ્રૉફેસર’ તરીકે[...]
પ્રાસંગિક : ઇમારતની એક ઈંટ ખસી.. : સંકલન
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી યોગાનંદજી મહારાજની 7 માર્ચના રોજ ઉજવાનાર જન્મતિથિ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) શ્રીરામકૃષ્ણદેવ,[...]
પ્રાસંગિક : શ્રીચૈતન્ય મહાપ્રભુની જીવન-ઝરમર : સંકલન
(શ્રીચૈતન્ય મહાપ્રભુની 3 માર્ચના રોજ ઉજવાનાર જન્મતિથિ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) શ્રીચૈતન્ય મહાપ્રભુનો આવિર્ભાવ શક સંવત ૧૪૦૭ના[...]




