સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે યોજાયા વિશેષ કાર્યક્રમો શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસના પાવન[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]
માનવતાની ઝાંખી : પિલ્લૈ મહાશય : સ્વામી જપાનંદ
(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું.[...]
સ્વામી વિવેકાનંદ સાથે શ્રી રેવાશંકર દવે : અવંતિનાથ દવે
(શ્રી રવિશંકર દવે—જેઓ સ્વામી વિવેકાનંદના સંપર્કમાં આવ્યા હતા—ના પ્રપૌત્ર શ્રી અવંતિનાથ દવેએ પોતાના દાદા પાસેથી સ્વામી વિવેકાનંદ વિશે જે સાંભળ્યું[...]
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ : સ્વામી આત્મદિપાનંદ
(સ્વામી આત્મદિપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. – સં) શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના જીવન અને[...]
સ્વામી વિવેકાનંદ અને શ્રી શંકર પાંડુરંગ પંડિત : પંડિતા ક્ષમા રાવ
(સ્વામી વિવેકાનંદજીએ પરિવ્રાજકરૂપે ભારતનું ભ્રમણ કર્યું હતું ત્યારે (ઈ.સ.૧૮૯૧-૯૨માં) તેઓ પોરબંદરમાં લગભગ ચાર માસ રહ્યા. જે ઐતિહાસિક બંગલામાં (ભોજેશ્વર બંગલામાં)[...]
ગોપાલલાલજીની હવેલી, પોરબંદર ખાતે સ્વામીજીની મુલાકાત : શ્રી અજય વ્રજલાલ ઠક્કર
(સ્વામી વિવેકાનંદજી અંગેની માહિતી લેખકને એમનાં કાકી શ્રીમતી ઉષાબહેન પુરોહિત તથા અતિથિરૂપે રહેલા વયોવૃદ્ધ ભક્ત હરકિશન કંસારા (હકા બાપા) પાસેથી[...]
માનનીય શ્રી રેવાશંકર દવે સાથે પોરબંદરમાં મુલાકાત : કુસુમબહેન આર. પરમાર
(રાજકોટનાં ભક્ત સ્વ. કુમારી કુસુમબહેન પરમારને તા. ૭-૧૨-૧૯૭૫ના રોજ મેરી લૂઈ બર્ક સાથે શ્રી રેવાશંકર દવેને પોરબંદર ખાતે મળવાનું સૌભાગ્ય[...]
શ્રીજગન્નાથ ધામ : શ્રી હર્ષદભાઈ પટેલ
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ શ્રીજગન્નાથ મહાપ્રભુની[...]
સંપાદકની કલમે : પોરબંદરમાં સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ
સુદામાપુરીમાં શ્રી શંકર પાંડુરંગ પંડિત સાથે સ્વામી વિવેકાનંદજી જુનાગઢના દીવાન શ્રી હરિદાસ દેસાઈ પાસેથી પોરબંદરના એડમિનિસ્ટ્રેટર શ્રી શંકર પાંડુરંગ પંડિત[...]
મંગલાચરણ
अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् । तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॥ १॥ જે પરમતત્ત્વ ચરાચરમાં વ્યાપીને રહેલું છે, તેનું[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સમર કેમ્પનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે રાજકોટ આશ્રમ દ્વારા તા. ૭ થી ૧૭ મે દરમિયાન[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]
સાહિત્ય : પ્રૉફેસર ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ
પ્રૉફેસર ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. તેમનો જન્મ ૧૯ નવેમ્બર, ૧૯૫૫ના રોજ થયો હતો.[...]
માતૃપ્રસંગ : શ્રીશ્રીમાની સ્મૃતિઓ : સ્વામી નિર્વાણાનંદ
(શ્રીમા શારદાદેવીના લીલાસંવરણ પછી તેમના શિષ્યો તથા ભક્તોએ શ્રીમાની મધુર તથા પાવન સ્મૃતિઓનું શબ્દાલેખન કર્યું હતું. અદ્વૈત આશ્રમ, કલકત્તા દ્વારા[...]
આરોગ્ય : આર્ટ ઑફ પેરેન્ટિંગ.. : ડૉ. નિવૃત્તિ વ્યાસ
(ડૉક્ટર નિવૃત્તિ વ્યાસ પિડીયાટ્રીક ફિઝીયોથેરાપિસ્ટ છે. તેઓ શ્રીરામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટરના ‘શ્રીમા શારદા સીપી રિહેબ.’ વિભાગમાં ૧૫ વર્ષથી વિભાગીય અધ્યક્ષ[...]
માનવતાની ઝાંખી : ભિક્ષુકની સહૃદયતા : સ્વામી જપાનંદ
(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું.[...]
પ્રાસંગિક : સદ્ગુરુ કબીર સાહેબ : શ્રી હર્ષદભાઈ પટેલ
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૯ જૂન, ૨૦૨૬ના રોજ સદ્ગુરુ કબીર[...]
શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીનો સંક્ષિપ્ત ઇતિહાસ : ડૉ. જે. સી. દવે
(લીંબડીનાં રાજમાતા શ્રીપ્રવીણકુંવરબા સાહેબા અને મહારાણા સાહેબ શ્રી છત્રસાલજીએ તા. ૧૪-૧૦-૧૯૭૧ના રોજ લીંબડીનો ટાવર બંગલો (દરબાર હૉલ) શ્રીરામકૃષ્ણ પ્રાર્થનામંદિરને, શ્રીરામકૃષ્ણ[...]
ભગવાન શ્રીરામકૃષ્ણદેવની લીંબડીમાં પધરામણી : સંકલન
(લીંબડીના શ્રીરામકૃષ્ણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના વિવિધ પ્રસંગોને આવરી લેતો સ્વામી આત્મદિપાનંદજી અને શ્રીબકુલેશભાઈ ધોળકિયાનો લેખ અહીં પ્રસ્તુત છે.- સં.) જેમણે[...]
લીંબડીના શ્રીરામકૃષ્ણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે : સ્વામી આદિભવાનંદ
(રામકૃષ્ણ મિશન, લીંબડીના ભૂતપૂર્વ સચિવ બ્રહ્મલીન સ્વામી આદિભવાનંદજીનો આ પ્રાસંગિક લેખ અહીં પ્રસ્તુત છે.- સં.) ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદાદેવી અને[...]
રામકૃષ્ણ મિશન, લીંબડીની પ્રવૃત્તિઓ : સ્વામી ગુણાશ્રયાનંદ
(લેખક તા. ૨૮-૯-૨૦૧૫થી રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. - સં.) ઈ.સ ૧૮૯૧ના વર્ષ દરમ્યાન સ્વામી વિવેકાનંદ લીંબડીના રાજા શ્રી યશવંતસિંહજીના[...]
સંપાદકની કલમે : લીંબડીમાં સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ
રામ રાખે તેને કોણ ચાખે સ્વામી વિવેકાનંદજીએ ઈ.સ. ૧૮૯૧ના સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કર્યો. અમદાવાદમાં થોડા દિવસો પસાર[...]
મંગલાચરણ
ॐ मधु वाता ऋतायते मधु क्षरन्ति सिन्धवः। माध्वीर्नः सन्त्वोषधीः॥ मधु नक्तमुतोषसि मधुमत्पार्थिवं रजः। मधु द्यौरस्तु नः पिता॥ मधुमान्नो वनस्पतिर्मधुमाँ अस्तु[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજનીય સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ હસ્તે નવનિર્મિત ‘સ્વામી અખંડાનંદ સેવક ભવન’[...]




