
સ્વામી વિવેકાનંદ
સુવિચારો, પ્રેરક પ્રસંગો, રચનાઓ, જીવન ચરિત્ર, પુસ્તકો, ebooks
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
સ્વામી વિવેકાનંદની રચનાઓ
વિવેકવાણી
‘ભારતી’ના સંપાદક શ્રીમતી સરલા ઘોષાલને લખેલ પત્ર
સ્વામી વિવેકાનંદ
May 1992
ૐ તત્ સત્ રોઝ બેન્ક, બર્દવાનના મહારાજાનો બંગલો, દાર્જિલિંગ, ૬ઠ્ઠી એપ્રિલ, ૧૮૯૭ માનનીય બહેન, આપે મોકલેલા “ભારતી”ના અંક માટે હું આપનો અત્યંત આભારી છું. મારાં એ સદ્ભાગ્ય સમજું છું કે જે કાર્યને મેં મારું નમ્ર જીવન સમર્પણ કર્યું છે તે[...]
વિવેકવાણી
માનવ પોતે પોતાનો ભાગ્યવિધાતા
સ્વામી વિવેકાનંદ
July 1990
મેં કેટલાક જોશીઓને અદ્ભુત ભવિષ્યવાણી કહેતા જોયા છે. પણ તેઓ માત્ર ગ્રહો ઉપરથી અથવા એ પ્રકારની કોઈ બાબત ઉપરથી આ ભવિષ્ય ભાખતા હતા તેમ માનવાનું મારી પાસે કંઈ કારણ નથી. ઘણી બાબતોમાં તો એ કેવળ મનનું વાચન જ હોય છે.[...]

વિવેકવાણી
વિવેકવાણી
સ્વામી વિવેકાનંદ
April 1997
સાચું સુખ પોતે પોતાને સુખી બનાવી શકશે એમ માણસે માનવું તે મૂર્ખતા છે; વરસોના સંઘર્ષ પછી એને માલૂમ પડે છે કે ખરું સુખ સ્વાર્થવૃત્તિના ત્યાગમાં રહેલું છે, અને પોતા વિના અન્ય કોઈ તેને સુખી બનાવી શકે નહીં. ખરેખર સુખી આ[...]
વિવેકવાણી
આપણે આપણી જાતના ઘડવૈયા
સ્વામી વિવેકાનંદ
November 2008
મારો વિચાર એમ બતાવવાનો છે કે નીતિમત્તા અને નિઃસ્વાર્થતાનો સર્વોચ્ચ આદર્શ અધ્યાત્મિક વિચારની સાથે સાથે જ રહે છે, અને નીતિશાસ્ત્ર અને નીતિમત્તાએ પહોંચવા માટે તમારે તમારા વિચારને નીચે ઉતારવાની જરૂર નથી, પરંતુ બીજી બાજુએ નીતિશાસ્ત્ર અને ચારિત્ર્યના સાચા આધારે પહોંચવા[...]
સ્વામી વિવેકાનંદ વિષે રસપ્રદ લેખો








