
સ્વામી વિવેકાનંદ
સુવિચારો, પ્રેરક પ્રસંગો, રચનાઓ, જીવન ચરિત્ર, પુસ્તકો, ebooks
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
સ્વામી વિવેકાનંદની રચનાઓ
વિવેકવાણી
ભારતનું પ્રાણકેન્દ્ર - ધર્મ
સ્વામી વિવેકાનંદ
December 1993
સારું હોય કે નરસું, પરંતુ ધર્મના આ આધ્યાત્મિક આદર્શનો પ્રવાહ ભારતમાં હજારો વર્ષથી વહી રહ્યો છે; સારું હોય કે નરસું પણ દેદીપ્યમાન સૈકાઓથી ભારતનું વાતાવરણ આ જ ધર્મના આદર્શોથી ભરેલું રહ્યું છે; સારું હોય કે નરસું, પણ આપણે આ ધાર્મિક[...]
વિવેકવાણી
દીનતા, નિર્બળતા છોડી દો!
સ્વામી વિવેકાનંદ
August 2006
આ જગતમાં આપણે સૌને માટે જીવન એ સતત યુદ્ધ છે. . .ઘણી વખત એવો પ્રસંગ ઊભો થાય છે, જ્યારે આપણી દુર્બળતા અને નામર્દાઈને આપણે ક્ષમા અને ત્યાગ તરીકે ઘટાવીએ છીએ. ભિખારીના ત્યાગની કોઈ કિંમત નથી. સામો પ્રહાર કરી શકે તેવી[...]
વિવેકવાણી
નિરાશ ન થશો
સ્વામી વિવેકાનંદ
September 1991
પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલા, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલા અને દીન, અધ:પતિત તથા પદદલિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ ધરાવતાં, સિંહના જેવી હિંમત રાખીને મુક્તિ, સહાય, સામાજિક ઉત્થાન અને સમાનતાનો બોધ આપતાં એક લાખ સ્ત્રીપુરુષોએ દેશના એક છેડાથી બીજા છેડા[...]
વિવેકવાણી
મૂડીવાદમાં પરિવર્તન આવશે જ
સ્વામી વિવેકાનંદ
August 2003
જે રાજકીય પદ્ધતિઓને માટે આપણે ભારતમાં પ્રયાસ કરી રહ્યા છીએ, તે યુરોપમાં જમાનાથી પ્રચલિત બની છે, સૈકાઓ સુધી તેનો પ્રયોગ થઈ ચૂક્યો છે અને આખરે અધૂરી માલૂમ પડી છે. સંસ્થાઓ, પદ્ધતિઓ અને રાજકીય વહીવટથી સાથે સંકળાયેલ સર્વ કંઈ, એક પછી[...]
સ્વામી વિવેકાનંદ વિષે રસપ્રદ લેખો








