
સ્વામી વિવેકાનંદ
સુવિચારો, પ્રેરક પ્રસંગો, રચનાઓ, જીવન ચરિત્ર, પુસ્તકો, ebooks
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
સ્વામી વિવેકાનંદની રચનાઓ

વિવેકવાણી
ભારતની અધોગતિનું કારણ
સ્વામી વિવેકાનંદ
october 2012
મને સંપૂર્ણ ખાતરી થઈ છે કે કોઈ પણ વ્યક્તિ કે પ્રજા બીજાના સહકાર વિના પોતાને અલગ રાખીને જીવી શકે નહીં. અને જ્યારે જ્યારે મહત્તા, નીતિમત્તા કે પવિત્રતાના ખોટા ખ્યાલોથી આવા પ્રયાસો કરવામાં આવ્યા છે, ત્યારે ત્યારે તેનું પરિણામ અંતે અલગ[...]

વિવેકવાણી
આત્મશ્રદ્ધા પ્રગટાઓ
સ્વામી વિવેકાનંદ
November 1990
આપણે જે જરૂર છે તે બળની છે. તમે તમારી જાતમાં આત્મશ્રદ્ધા પ્રગટાવો, આપણે આત્મશ્રદ્ધા ખોઈ બેઠા છીએ અને તેથી જ ગુપ્તવિદ્યા, રહસ્યવિદ્યા અને એવી છાનીછાની બાબતો આપણામાં ઘુરાતી આવે છે. તેમાં કદાચ મામૂલી સત્યો હશે, પણ એ બધી વિદ્યાઓએ આપણને[...]

વિવેકવાણી
પ્રેમ, સેવા અને સમર્પણ
સ્વામી વિવેકાનંદ
February 2001
મારા ગુરુદેવના જીવનનું બીજું એક મહાન તત્ત્વ-બીજાઓ પ્રત્યેનો તેમનો અગાધ પ્રેમ હતો. જીવનનો પૂર્વાર્ધ તેમણે ધર્મનું ઉપાર્જન કરવામાં અને ઉત્તરાર્ધ તેના વિતરણમાં ગાળ્યો. અમારા દેશમાં કોઈ ધાર્મિક પ્રચારક અથવા સંન્યાસીના દર્શને જવાની રીત તમારા દેશના જેવી નથી, ભારતવર્ષમાં વિવિધ પ્રશ્ન[...]

વિવેકવાણી
પવિત્રતા, શ્રદ્ધા અને કાર્યનિષ્ઠા એ જ ધર્મ
સ્વામી વિવેકાનંદ
February 2002
હું તમને ફરીથી યાદ આપું કે ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન । ‘કેવળ કર્મમાં જ તમારો અધિકાર છે, ફળમાં નહિ.’ ખડકની જેમ અડગ ઊભા રહો. સત્યનો હંમેશાં જય થાય છે. જો શ્રીરામકૃષ્ણનાં સંતાનો પોતાના આદર્શ પ્રત્યે નિષ્ઠા રાખે તો સૌ સારાં[...]
સ્વામી વિવેકાનંદ વિષે રસપ્રદ લેખો







