
🪔 સંપાદકની કલમે
પોરબંદરમાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2026
સુદામાપુરીમાં શ્રી શંકર પાંડુરંગ પંડિત સાથે સ્વામી વિવેકાનંદજી જુનાગઢના દીવાન શ્રી હરિદાસ દેસાઈ પાસેથી પોરબંદરના એડમિનિસ્ટ્રેટર શ્રી શંકર પાંડુરંગ પંડિત પર પરિચય પત્ર લઈ સ્વામી[...]

🪔 સાહિત્ય
પ્રૉફેસર ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 2026
પ્રૉફેસર ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. તેમનો જન્મ ૧૯ નવેમ્બર, ૧૯૫૫ના રોજ થયો હતો. ૧૯૭૫માં બી.એસ.સી.; ૧૯૭૮માં બી.એડ.; ૧૯૮૩માં[...]

🪔 સંપાદકની કલમે
લીંબડીમાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 2026
રામ રાખે તેને કોણ ચાખે સ્વામી વિવેકાનંદજીએ ઈ.સ. ૧૮૯૧ના સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કર્યો. અમદાવાદમાં થોડા દિવસો પસાર કરીને તેઓ વઢવાણ ગયા અને[...]

🪔 સંપાદકની કલમે
અમદાવાદમાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 2026
જૌહરકી ગતિ જૌહરી જાને પોતાના શિષ્ય ખેતડીના મહારાજા અજિતસિંહ સાથે અઢી મહિના ગાળી બધી માયા ખંખેરીને સ્વામીજીએ સપ્ટેમ્બર, 1891માં અજમેર તરફ પ્રયાણ કર્યું અને ત્યાં[...]

🪔 સંપાદકની કલમે
વડોદરામાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2026
સ્વામી વિવેકાનંદજીએ સપ્ટેમ્બર, ૧૮૯૧માં ગુજરાતમાં પ્રવેશ કર્યો અને અમદાવાદ, વઢવાણ, ભાવનગર, જૂનાગઢ, ગિરનાર, પોરબંદર, દ્વારકા, સોમનાથ, ભૂજ, નારાયણ સરોવર, આશાપુરા માતાનો મઢ, માંડવી, પાલીતાણા વગેરે[...]

🪔 સંપાદકની કલમે
શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2026
યુગના પ્રયોજન અનુસાર ઈશ્વર અવતાર ગ્રહણ કરે છે. શ્રીરામ ત્રેતાયુગમાં આવે છે—રાવણ, કુંભકર્ણ આદિ દૈત્યોનો વિનાશ કરવા માટે. આથી તેઓ ક્ષત્રિય વંશમાં રાજારૂપમાં આવે છે.[...]

🪔 સંપાદકની કલમે
શ્રીરામકૃષ્ણદેવ દ્વારા શ્રીકૃષ્ણની પૂજા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 2026
જો તમે બડાબજારના માર્ગો ઉપર પસાર થયા હો તો તે અતિ ભીડવાળા કોલકાતા શહેરનો અત્યંત ગીરદીવાળો રસ્તો છે; તમારી આગળ-પાછળ દોડતી ગાડી તથા હાથગાડી અને[...]

🪔
ગ્રામ્યવિકાસ—સ્વામી વિવેકાનંદજીના વિચારોની પ્રાસંગિકતા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2026
આજથી સવાસો વર્ષો પૂર્વે ગ્રામ્યવિકાસ અંગે સ્વામી વિવેકાનંદે પ્રસ્તુત કરેલ ચિંતન તથા વિભાવનાના માર્ગે અગ્રસર થવાનો હાલ ઉત્તમ સમય છે. જે ચિંતન અને વિભાવના તેમણે[...]

🪔 સંપાદકની કલમે
આધુનિક યુવા પેઢી માટે સ્વામી વિવેકાનંદના સંદેશની પ્રાસંગિકતા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2026
એકવીસમી સદીના આ ડિજિટલ યુગમાં આજનો યુવાવર્ગ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, તે ઘણી રીતે પડકારજનક છે. સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન ૧૨ જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવાદિન[...]

🪔 સંપાદકની કલમે
શ્રીમા શારદાદેવીના જીવનની એક અદ્ભુત ઘટના: ડાકુનો સામનો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2025
(૧) તેલોભેલોનું એ ભયંકર મેદાન! દિવસે પણ ટોળાં સિવાય એકલા કોઈ એ અતિ નિર્જન મેદાન વટાવવાનું સાહસ નહોતું કરતું. એ ભયંકર દિવસોની યાદગીરી તરીકે હજી[...]






