આપના મિત્રો સાથે શેર કરો

Prasangik2021-08-06T11:50:55+00:00

પ્રાસંગિક

પ્રાસંગિક : શ્રીરામાનુજાચાર્ય : સંકલન

April 1, 2026|Categories: Sankalan|Tags: , , |

(૨૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ શ્રીરામાનુજાચાર્યના આવિર્ભાવ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) સ્વામી વિવેકાનંદ શ્રીરામાનુજાચાર્ય અંગે કહે છે, ‘રામાનુજનું[...]

પ્રાસંગિક : વિવર્તવાદ અને પરિણામવાદ : શ્રી હર્ષદભાઈ પટેલ

April 1, 2026|Categories: Harshadbhai Patel|Tags: , , |

(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૧ અને ૨૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ[...]

પ્રાસંગિક : ભગવાન મહાવીર : હરેશ ધોળકિયા

March 1, 2026|Categories: Hareshbhai Dholakiya|Tags: , , |

(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ સુધી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે[...]

પ્રાસંગિક : ઇમારતની એક ઈંટ ખસી.. : સંકલન

March 1, 2026|Categories: Sankalan|Tags: , , |

(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય સ્વામી યોગાનંદજી મહારાજની 7 માર્ચના રોજ ઉજવાનાર જન્મતિથિ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) શ્રીરામકૃષ્ણદેવ,[...]

પ્રાસંગિક : શ્રીચૈતન્ય મહાપ્રભુની જીવન-ઝરમર : સંકલન

March 1, 2026|Categories: Sankalan|Tags: , , |

(શ્રીચૈતન્ય મહાપ્રભુની 3 માર્ચના રોજ ઉજવાનાર જન્મતિથિ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) શ્રીચૈતન્ય મહાપ્રભુનો આવિર્ભાવ શક સંવત ૧૪૦૭ના[...]

પ્રાસંગિક : શ્રીચૈતન્ય અને શ્રીરામકૃષ્ણ : શ્રી હર્ષદભાઈ પટેલ

March 1, 2026|Categories: Harshadbhai Patel|Tags: , , |

(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. 3 માર્ચના પુણ્ય દિવસે શ્રીચૈતન્ય મહાપ્રભુનો[...]

પ્રાસંગિક : ડિજિટલ અંધકારમાં સ્વામી વિવેકાનંદજીનો પ્રકાશ : સંજય શેઠ

February 1, 2026|Categories: Sanjay Sheth|Tags: , , |

(લેખક એક સરકારી અધિકારી છે અને શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલ છે. તેમના લેખો વિવિધ સામયિકોમાં પ્રકાશિત થાય છે. - સં.) આજનો[...]

પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવનું અભયદાન : સ્વામી સંબુદ્ધાનંદ

February 1, 2026|Categories: Sambudhananda Swami|Tags: , , |

(સ્વામી સંબુદ્ધાનંદજી મહારાજ શ્રીમા શારદાદેવીના શિષ્ય હતા. વેદાંત સોસાયટી, હવાઈમાં તેમણે પ્રવચન આપ્યું હતું, જે વેદાંત સોસાયટી ઑફ વેસ્ટર્ન વોશિંગ્ટનથી[...]

પ્રાસંગિક : સ્વામી અદ્‌ભુતાનંદ : સંકલન

February 1, 2026|Categories: Sankalan|Tags: , , |

(૧ ફેબ્રુઆરીના રોજ ઉજવાનાર સ્વામી અદ્‌ભુતાનંદજીની જન્મતિથિના ઉપલક્ષમાં આ લેખ પ્રસ્તુત છે. - સં.) શ્રીરામકૃષ્ણદેવના પાર્ષદોમાંના પ્રત્યેક મૌલિક વિભૂતિ હતા,[...]

પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવના ચરણ : શ્રી હર્ષદભાઈ પટેલ

February 1, 2026|Categories: Harshadbhai Patel|Tags: , , |

(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૯ ફેબ્રુઆરીના રોજ શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ નિમિત્તે[...]

પ્રાસંગિક : પ્રેમાવતાર શ્રીરામકૃષ્ણ : સ્વામી તથાગતાનંદ

February 1, 2026|Categories: Tathagatananda Swami|Tags: , , |

(વેદાંત સોસાયટી ઑફ ન્યુ યોર્કના સ્વામી તથાગતાનંદજી મહારાજના લેખ ‘Shri Ramakrishna and The Common Person’નું પ્રકાશન ‘પ્રબુદ્ધ ભારત’ સામયિકના ફેબ્રુઆરી,[...]

પ્રાસંગિક : નૌમિ ગુરુ વિવેકાનંદમ્‌ : સ્વામી ચેતનાનંદ

January 1, 2026|Categories: Chetanananda Swami|Tags: , , |

(સ્વામી ચેતનાનંદજી મહારાજ સેન્ટ લુઈસની વેદાંત સોસાયટીના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. તેમના મૂળ અંગ્રેજી લેખનું શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ આંશિક ભાષાંતર અત્રે[...]

પ્રાસંગિક : સ્વામી ત્રિગુણાતીતાનંદ અને ઉદ્‌બોધન પત્રિકા : સંકલન

January 1, 2026|Categories: Sankalan|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય સ્વામી ત્રિગુણાતીતાનંદનું પૂર્વનામ હતું શ્રી શારદાપ્રસન્ન મિત્ર. શ્રી દુર્ગાદેવીની કૃપાથી તેમનો જન્મ થયો હોવાથી તેમના પિતાએ[...]

પ્રાસંગિક : જીવનમુક્ત સ્વામી તુરીયાનંદ : સંકલન

January 1, 2026|Categories: Sankalan|Tags: , , |

સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં હતા ત્યારે તેમણે ત્યાંના શિષ્યોને કહ્યું હતું, ‘તમે મારી અંદર ક્ષત્રિયશક્તિનો જ વિકાસ જોયો છે. હું[...]

પ્રાસંગિક : સમર્થ ગુરુ સ્વામી બ્રહ્માનંદ : સંકલન

January 1, 2026|Categories: Sankalan|Tags: , , |

યુગાવતાર અને ત્યાગમૂર્તિ શ્રીરામકૃષ્ણદેવે જગદંબાના દિવ્ય આદેશથી એક માનસપુત્ર અર્થાત્‌ આધ્યાત્મિક સંતાનનો સ્વીકાર કર્યો હતો. તે હતા સ્વામી બ્રહ્માનંદ. તેમનો[...]

પ્રાસંગિક : સ્વામી શિવાનંદ : સંકલન

December 1, 2025|Categories: Sankalan|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવના જીવનકાળમાં તેમનું સાંનિધ્ય પામેલ સાક્ષાત્‌ સંન્યાસીઓની સંખ્યા સોળ હતી. ઠાકુરના દિવ્યજીવનના સંસર્ગ-સંપર્કમાં આવીને તેમાંના સહુએ પોતાનું અધ્યાત્મલક્ષી પ્રગટીકરણ ભિન્નરૂપે[...]

પ્રાસંગિક : સ્વામી સારદાનંદ : સંકલન

December 1, 2025|Categories: Sankalan|Tags: , , |

‘એ મારો વાસુકિ છે’, આ શબ્દો છે જગજ્જનની શ્રીમા શારદાદેવી દ્વારા સ્વામી સારદાનંદને ઉદ્દેશીને ઉચ્ચારાયેલા. શ્રીમા સ્વામી સારદાનંદના સંદર્ભમાં કહેતાં,[...]

પ્રાસંગિક : સ્વામી વિજ્ઞાનાનંદ : સંકલન

November 1, 2025|Categories: Sankalan|Tags: , , |

ભગવાન અવતાર લે છે અને એનાં અનેક કારણ છે. એક કારણ છે યુગપ્રયોજન નિમિત્તે ધર્મક્ષયને અટકાવવાનું અને બીજું છે રસાસ્વાદનનું.[...]

પ્રાસંગિક : સ્વામી પ્રેમાનંદ : સંકલન

November 1, 2025|Categories: Sankalan|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવના અંતકાળે કહ્યું હતું, ‘ઈશ્વર માનવરૂપે અવતરે છે અને પોતાના પાર્ષદો સાથે આ ધરતી પર આવે છે. અવતારકાર્ય[...]

પ્રાસંગિક : સ્વામી સુબોધાનંદ : સંકલન

November 1, 2025|Categories: Sankalan|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યો સામાન્ય માનવ ન હતા. તેઓ ઈશ્વરકોટિના તથા નિત્યમુક્ત હતા. સામા પક્ષે શ્રીરામકૃષ્ણ હતા સદ્‌ગુરુ. પોતાની આધ્યાત્મિક શક્તિથી[...]

પ્રાસંગિક : શ્રીમા શારદાદેવી—નવ દુર્ગારૂપે : ડૉ. સીમાબહેન માંડવિયા

September 1, 2025|Categories: Seemaben Mandaviya|Tags: , , |

(કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની પ્રવૃત્તિઓ સાથે[...]

પ્રાસંગિક : પોતાના પગ પર ઊભા થાઓ : શ્રી હરેશભાઈ ધોળકિયા

September 1, 2025|Categories: Hareshbhai Dholakiya|Tags: , , |

(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષો સુધી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે[...]

પ્રાસંગિક : ભારત વિશ્વગુરુ 2025ના વૈશ્વિક પરિવર્તન માટેનું સ્વપ્ન : ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ્‌

August 1, 2025|Categories: Dr., R. Balasubramaniyam|Tags: , , |

(ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ્‌ ‘સ્વામી વિવેકાનંદ યુથમુવમેન્ટ’ના સ્થાપક તથા ‘Capacity Building Commission of India’ના મેમ્બર એચ.આર. છે. તેમના અંગ્રેજી લેખનો ગુજરાતી[...]

પ્રાસંગિક : ગોકુળમાં ભગવાનનો જન્મોત્સવ : સ્વામી ગુણેશાનંદ

August 1, 2025|Categories: Guneshananda Swami|Tags: , , |

(સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સંપાદકીય સહકાર સમિતિના સભ્ય છે. – સં.) નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી, જય[...]

પ્રાસંગિક : સ્વામી રામકૃષ્ણાનંદ મહારાજની અદ્‌ભુત ભક્તિ : સ્વામી ચેતનાનંદ

July 1, 2025|Categories: Chetanananda Swami|Tags: , , |

(તા. ૨૨ જુલાઈના રોજ શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજની જન્મતિથિ છે. તે નિમિત્તે આ લેખ વાચકોના લાભાર્થે પ્રસ્તુત[...]

Title

Go to Top