શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘નરરૂપી નારાયણ’ની સેવા: શારીરિક-માનસિક દિવ્યાંગો અને નિરાધારોનું કરાયું ભાવપૂજન રાજકોટ સ્થિત શ્રીરામકૃષ્ણ આશ્રમ ખાતે ‘શિવજ્ઞાને જીવસેવા’ના મંત્રને ચરિતાર્થ કરતો એક અત્યંત હૃદયસ્પર્શી[...]
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત[...]
(લેખક એક સરકારી અધિકારી છે અને શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલ છે. તેમના લેખો વિવિધ સામયિકોમાં પ્રકાશિત થાય છે. - સં.) આજનો યુગ પોતાને અત્યંત ગૌરવભેર “સ્માર્ટ[...]
(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ[...]
(સ્વામી સંબુદ્ધાનંદજી મહારાજ શ્રીમા શારદાદેવીના શિષ્ય હતા. વેદાંત સોસાયટી, હવાઈમાં તેમણે પ્રવચન આપ્યું હતું, જે વેદાંત સોસાયટી ઑફ વેસ્ટર્ન વોશિંગ્ટનથી પ્રકાશિત થતા ત્રિમાસિક ‘ગ્લોબલ વેદાંત’ના[...]
(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત[...]
(ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્સ પ્રૉફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ પ્રૉફેસર’ તરીકે સેવાઓ આપી હતી. એમણે ઇતિહાસને[...]
(૧ ફેબ્રુઆરીના રોજ ઉજવાનાર સ્વામી અદ્ભુતાનંદજીની જન્મતિથિના ઉપલક્ષમાં આ લેખ પ્રસ્તુત છે. - સં.) શ્રીરામકૃષ્ણદેવના પાર્ષદોમાંના પ્રત્યેક મૌલિક વિભૂતિ હતા, એક એક દિક્પાલ હતા અને[...]
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૯ ફેબ્રુઆરીના રોજ શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ નિમિત્તે લેખ અહીં પ્રસ્તુત છે. –[...]
(વેદાંત સોસાયટી ઑફ ન્યુ યોર્કના સ્વામી તથાગતાનંદજી મહારાજના લેખ ‘Shri Ramakrishna and The Common Person’નું પ્રકાશન ‘પ્રબુદ્ધ ભારત’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૦ના અંકમાં થયું હતું. તેનું[...]
જો તમે બડાબજારના માર્ગો ઉપર પસાર થયા હો તો તે અતિ ભીડવાળા કોલકાતા શહેરનો અત્યંત ગીરદીવાળો રસ્તો છે; તમારી આગળ-પાછળ દોડતી ગાડી તથા હાથગાડી અને[...]
विशुद्धविज्ञानमगाधसौरव्यं विश्वस्य बीजं करुणापयोधि:। अनाद्यनन्तं प्रकृते: परस्तात् तत्तत्त्वमेकं भुवि रामकृष्ण:॥ જે વિશુદ્ધ વિજ્ઞાન સ્વરૂપ, અગાધ આનંદ સ્વરૂપ છે; વિશ્વના આદિકારણ, કરુણાસાગર, અનાદિ-અનંત તથા પ્રકૃતિથી પણ[...]



