🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
July 2026
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે યોજાયા વિશેષ કાર્યક્રમો શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસના પાવન અવસરે આયોજિત વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમોની[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
July 2026
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત[...]
🪔 માનવતાની ઝાંખી
પિલ્લૈ મહાશય
✍🏻 સ્વામી જપાનંદ
July 2026
(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત[...]
🪔
સ્વામી વિવેકાનંદ સાથે શ્રી રેવાશંકર દવે
✍🏻 અવંતિનાથ દવે
July 2026
(શ્રી રવિશંકર દવે—જેઓ સ્વામી વિવેકાનંદના સંપર્કમાં આવ્યા હતા—ના પ્રપૌત્ર શ્રી અવંતિનાથ દવેએ પોતાના દાદા પાસેથી સ્વામી વિવેકાનંદ વિશે જે સાંભળ્યું હતું તેનું વર્ણન અત્રે પ્રસ્તુત[...]
🪔
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
July 2026
(સ્વામી આત્મદિપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. – સં) શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશ રામકૃષ્ણ મઠ અને મિશનના[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને શ્રી શંકર પાંડુરંગ પંડિત
✍🏻 પંડિતા ક્ષમા રાવ
July 2026
(સ્વામી વિવેકાનંદજીએ પરિવ્રાજકરૂપે ભારતનું ભ્રમણ કર્યું હતું ત્યારે (ઈ.સ.૧૮૯૧-૯૨માં) તેઓ પોરબંદરમાં લગભગ ચાર માસ રહ્યા. જે ઐતિહાસિક બંગલામાં (ભોજેશ્વર બંગલામાં) તેમણે નિવાસ કર્યો, તેને ‘સ્વામી[...]
🪔 સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ
ગોપાલલાલજીની હવેલી, પોરબંદર ખાતે સ્વામીજીની મુલાકાત
✍🏻 શ્રી અજય વ્રજલાલ ઠક્કર
July 2026
(સ્વામી વિવેકાનંદજી અંગેની માહિતી લેખકને એમનાં કાકી શ્રીમતી ઉષાબહેન પુરોહિત તથા અતિથિરૂપે રહેલા વયોવૃદ્ધ ભક્ત હરકિશન કંસારા (હકા બાપા) પાસેથી પ્રાપ્ત થઈ હતી. તેઓએ લેખકની[...]
🪔 સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ
માનનીય શ્રી રેવાશંકર દવે સાથે પોરબંદરમાં મુલાકાત
✍🏻 કુસુમબહેન આર. પરમાર
July 2026
(રાજકોટનાં ભક્ત સ્વ. કુમારી કુસુમબહેન પરમારને તા. ૭-૧૨-૧૯૭૫ના રોજ મેરી લૂઈ બર્ક સાથે શ્રી રેવાશંકર દવેને પોરબંદર ખાતે મળવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. તેમની નોંધો અગત્યની[...]
🪔 પ્રાસંગિક
શ્રીજગન્નાથ ધામ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
July 2026
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ શ્રીજગન્નાથ મહાપ્રભુની રથયાત્રા દિને આ લેખ પ્રસ્તુત[...]
🪔 સંપાદકની કલમે
પોરબંદરમાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2026
સુદામાપુરીમાં શ્રી શંકર પાંડુરંગ પંડિત સાથે સ્વામી વિવેકાનંદજી જુનાગઢના દીવાન શ્રી હરિદાસ દેસાઈ પાસેથી પોરબંદરના એડમિનિસ્ટ્રેટર શ્રી શંકર પાંડુરંગ પંડિત પર પરિચય પત્ર લઈ સ્વામી[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
July 2026
अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् । तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॥ १॥ જે પરમતત્ત્વ ચરાચરમાં વ્યાપીને રહેલું છે, તેનું દર્શન કરાવનાર શ્રીગુરુને અમારાં વંદન[...]



