• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘નશામુક્ત યુવા ફૉર વિકસિત ભારત’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા : હજારો યુવાનોએ સક્રિય ભાગ લીધો ભારત સરકારના યુવા બાબતો અને[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. –[...]

  • 🪔

    સમાજ-કલ્યાણ માટે આટલું તો કરીએ…

    ✍🏻 શ્રી મનોજ જે. પટેલ

    (કવિ શ્રી મનોજભાઈ જે. પટેલ પાટણ જિલ્લાના પીપળ ગામના વતની છે. અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં સ્નાતક થયેલ છે. તેઓ બંને પગે ૯૦% વિકલાંગ છે.[...]

  • 🪔 એક મનનીય રસાસ્વાદન

    “ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું”

    ✍🏻 શ્રી દીપક પંડ્યા

    (હિંમતનગર તાલુકાના કડોલી ગામના વતની શ્રી દીપકભાઈ રતિલાલ પંડ્યા BSNLના નિવૃત્ત અધિકારી છે. રાજકોટ ટેલિકોમ દ્વારા હિન્દીમાં પ્રકાશિત થતી માસિક પત્રિકા ‘સંચારિકા’ના તેઓ દસ વર્ષ[...]

  • 🪔

    અધ્યાત્મથી કૌશલ્યતા મેળવવાનું શિક્ષણઃ શ્રીરામકૃષ્ણ સેવામંડળ, શારદા નિકેતન : બિદડા

    ✍🏻 શ્રી નરેશ અંતાણી

    (ભુજ-કચ્છના વતની શ્રી નરેશભાઈ અંતાણી એક પ્રસિદ્ધ કટાર-લેખક, ઇતિહાસ સંશોધક અને પત્રકાર છે. તેઓ ૧૯૮૪ થી ‘કચ્છમિત્ર’ દૈનિકમાં નિયમિત લેખનકાર્ય કરતા આવ્યા છે. તેમનાં પુસ્તકો[...]

  • 🪔

    દોષયુક્ત સોગટાં

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (આ લેખમાં મનુષ્યને ઈશ્વરના સોગટા તરીકે પ્રસ્તુત કરાયો છે. ઈશ્વરનું સર્જન એટલે કે જગત એ શતરંજની ચોપાટ છે અને બધા માનવો સોગટાં છે. ઈશ્વર પસંદ[...]

  • 🪔 વિવેકાનંદ અને ગુજરાત

    પશ્ચિમનો સાંસ્કૃતિક પ્રભાવ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 શ્રી મકરન્દ મહેતા

    (ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્‌સ પ્રોફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્‌જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ પ્રોફેસર’ તરીકે સેવાઓ આપી હતી. એમણે ઇતિહાસને[...]

  • 🪔 સેવા

    સેવા પુરુષાર્થ

    ✍🏻 સ્વામી શ્રીકરાનંદ

    (હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના મે, ૨૦૧૫ના અંકમાં પ્રકાશિત સ્વામી શ્રીકરાનંદજીના આ લેખનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.) સેવા અને પુરુષાર્થ[...]

  • 🪔 માનવતાની ઝાંખી

    મોટા ભાઈ

    ✍🏻 સ્વામી જપાનંદ

    (રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના એક પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)[...]

  • 🪔 સાહિત્ય

    શ્રી દિનકરભાઈ જોશી પર શ્રીરામકૃષ્ણ- વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    હાલ મુંબઈમાં સ્થિત એવા શ્રી દિનકરભાઈ જોશીનો જન્મ ભાવનગર જિલ્લાના ભડી ભંડારિયામાં ૩૦ જૂન, ૧૯૩૭ના રોજ થયો હતો. ૧૯૬૩માં ગુજરાત યુનિવર્સિટીમાંથી શ્રી દિનકરભાઈ આર્ટ્સના વિષયો[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિજ્ઞાનાનંદ

    ✍🏻 સંકલન

    ભગવાન અવતાર લે છે અને એનાં અનેક કારણ છે. એક કારણ છે યુગપ્રયોજન નિમિત્તે ધર્મક્ષયને અટકાવવાનું અને બીજું છે રસાસ્વાદનનું. શ્રીરામકૃષ્ણદેવના સોળ શિષ્યોમાંના એક હતા,[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી પ્રેમાનંદ

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવના અંતકાળે કહ્યું હતું, ‘ઈશ્વર માનવરૂપે અવતરે છે અને પોતાના પાર્ષદો સાથે આ ધરતી પર આવે છે. અવતારકાર્ય પૂરું થતાં પાર્ષદો પણ એમની[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી સુબોધાનંદ

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યો સામાન્ય માનવ ન હતા. તેઓ ઈશ્વરકોટિના તથા નિત્યમુક્ત હતા. સામા પક્ષે શ્રીરામકૃષ્ણ હતા સદ્‌ગુરુ. પોતાની આધ્યાત્મિક શક્તિથી તેઓએ આ સૌ સંન્યાસી શિષ્યોના[...]

  • 🪔 સંપાદકની કલમે

    સ્વામી વિવેકાનંદજી અને શ્રી ઝંડુ ભટ્ટજી

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજી સાથે શ્રી ઝંડુ ભટ્ટની મુલાકાત સ્વામી અખંડાનંદજીનાં લખાણ પ્રમાણે જુનાગઢમાં થઈ હતી. તે સપ્ટેમ્બર ૧૮૯૧થી માર્ચ ૧૮૯૨ દરમિયાનના સમયગાળામાં થઈ હશે. સ્વામી વિવેકાનંદજીના[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    जगद्धात्रि नमस्तुभ्यं विष्णोश्च प्रियवल्लभे। यतो ब्रह्मादयो देवाः सृष्टिस्थित्यन्तकारिणः॥१॥ જેમના સામર્થ્યને લઈને બ્રહ્મા વગેરે દેવો જગતનું સર્જન, પાલન તથા સંહાર કરવા સમર્થ છે તેવાં હે જગદ્ધાત્રી![...]