🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
November 2025
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘નશામુક્ત યુવા ફૉર વિકસિત ભારત’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા : હજારો યુવાનોએ સક્રિય ભાગ લીધો ભારત સરકારના યુવા બાબતો અને[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
November 2025
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. –[...]
🪔
સમાજ-કલ્યાણ માટે આટલું તો કરીએ…
✍🏻 શ્રી મનોજ જે. પટેલ
November 2025
(કવિ શ્રી મનોજભાઈ જે. પટેલ પાટણ જિલ્લાના પીપળ ગામના વતની છે. અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં સ્નાતક થયેલ છે. તેઓ બંને પગે ૯૦% વિકલાંગ છે.[...]
🪔 એક મનનીય રસાસ્વાદન
“ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું”
✍🏻 શ્રી દીપક પંડ્યા
November 2025
(હિંમતનગર તાલુકાના કડોલી ગામના વતની શ્રી દીપકભાઈ રતિલાલ પંડ્યા BSNLના નિવૃત્ત અધિકારી છે. રાજકોટ ટેલિકોમ દ્વારા હિન્દીમાં પ્રકાશિત થતી માસિક પત્રિકા ‘સંચારિકા’ના તેઓ દસ વર્ષ[...]
🪔
અધ્યાત્મથી કૌશલ્યતા મેળવવાનું શિક્ષણઃ શ્રીરામકૃષ્ણ સેવામંડળ, શારદા નિકેતન : બિદડા
✍🏻 શ્રી નરેશ અંતાણી
November 2025
(ભુજ-કચ્છના વતની શ્રી નરેશભાઈ અંતાણી એક પ્રસિદ્ધ કટાર-લેખક, ઇતિહાસ સંશોધક અને પત્રકાર છે. તેઓ ૧૯૮૪ થી ‘કચ્છમિત્ર’ દૈનિકમાં નિયમિત લેખનકાર્ય કરતા આવ્યા છે. તેમનાં પુસ્તકો[...]
🪔
દોષયુક્ત સોગટાં
✍🏻 સ્વામી આત્માનંદ
November 2025
(આ લેખમાં મનુષ્યને ઈશ્વરના સોગટા તરીકે પ્રસ્તુત કરાયો છે. ઈશ્વરનું સર્જન એટલે કે જગત એ શતરંજની ચોપાટ છે અને બધા માનવો સોગટાં છે. ઈશ્વર પસંદ[...]
🪔 વિવેકાનંદ અને ગુજરાત
પશ્ચિમનો સાંસ્કૃતિક પ્રભાવ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 શ્રી મકરન્દ મહેતા
November 2025
(ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્સ પ્રોફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ પ્રોફેસર’ તરીકે સેવાઓ આપી હતી. એમણે ઇતિહાસને[...]
🪔 સેવા
સેવા પુરુષાર્થ
✍🏻 સ્વામી શ્રીકરાનંદ
November 2025
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના મે, ૨૦૧૫ના અંકમાં પ્રકાશિત સ્વામી શ્રીકરાનંદજીના આ લેખનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.) સેવા અને પુરુષાર્થ[...]
🪔 માનવતાની ઝાંખી
મોટા ભાઈ
✍🏻 સ્વામી જપાનંદ
November 2025
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના એક પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)[...]
🪔 સાહિત્ય
શ્રી દિનકરભાઈ જોશી પર શ્રીરામકૃષ્ણ- વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2025
હાલ મુંબઈમાં સ્થિત એવા શ્રી દિનકરભાઈ જોશીનો જન્મ ભાવનગર જિલ્લાના ભડી ભંડારિયામાં ૩૦ જૂન, ૧૯૩૭ના રોજ થયો હતો. ૧૯૬૩માં ગુજરાત યુનિવર્સિટીમાંથી શ્રી દિનકરભાઈ આર્ટ્સના વિષયો[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિજ્ઞાનાનંદ
✍🏻 સંકલન
November 2025
ભગવાન અવતાર લે છે અને એનાં અનેક કારણ છે. એક કારણ છે યુગપ્રયોજન નિમિત્તે ધર્મક્ષયને અટકાવવાનું અને બીજું છે રસાસ્વાદનનું. શ્રીરામકૃષ્ણદેવના સોળ શિષ્યોમાંના એક હતા,[...]
🪔 પ્રાસંગિક
સ્વામી પ્રેમાનંદ
✍🏻 સંકલન
November 2025
શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવના અંતકાળે કહ્યું હતું, ‘ઈશ્વર માનવરૂપે અવતરે છે અને પોતાના પાર્ષદો સાથે આ ધરતી પર આવે છે. અવતારકાર્ય પૂરું થતાં પાર્ષદો પણ એમની[...]
🪔 પ્રાસંગિક
સ્વામી સુબોધાનંદ
✍🏻 સંકલન
November 2025
શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યો સામાન્ય માનવ ન હતા. તેઓ ઈશ્વરકોટિના તથા નિત્યમુક્ત હતા. સામા પક્ષે શ્રીરામકૃષ્ણ હતા સદ્ગુરુ. પોતાની આધ્યાત્મિક શક્તિથી તેઓએ આ સૌ સંન્યાસી શિષ્યોના[...]
🪔 સંપાદકની કલમે
સ્વામી વિવેકાનંદજી અને શ્રી ઝંડુ ભટ્ટજી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2025
સ્વામી વિવેકાનંદજી સાથે શ્રી ઝંડુ ભટ્ટની મુલાકાત સ્વામી અખંડાનંદજીનાં લખાણ પ્રમાણે જુનાગઢમાં થઈ હતી. તે સપ્ટેમ્બર ૧૮૯૧થી માર્ચ ૧૮૯૨ દરમિયાનના સમયગાળામાં થઈ હશે. સ્વામી વિવેકાનંદજીના[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
November 2025
जगद्धात्रि नमस्तुभ्यं विष्णोश्च प्रियवल्लभे। यतो ब्रह्मादयो देवाः सृष्टिस्थित्यन्तकारिणः॥१॥ જેમના સામર્થ્યને લઈને બ્રહ્મા વગેરે દેવો જગતનું સર્જન, પાલન તથા સંહાર કરવા સમર્થ છે તેવાં હે જગદ્ધાત્રી![...]



