• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સમર કેમ્પનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે રાજકોટ આશ્રમ દ્વારા તા. ૭ થી ૧૭ મે દરમિયાન ૮ થી ૧૩ વયજૂથનાં બાળકો[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત[...]

  • 🪔 સાહિત્ય

    પ્રૉફેસર ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    પ્રૉફેસર ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. તેમનો જન્મ ૧૯ નવેમ્બર, ૧૯૫૫ના રોજ થયો હતો. ૧૯૭૫માં બી.એસ.સી.; ૧૯૭૮માં બી.એડ.; ૧૯૮૩માં[...]

  • 🪔 માતૃપ્રસંગ

    શ્રીશ્રીમાની સ્મૃતિઓ

    ✍🏻 સ્વામી નિર્વાણાનંદ

    (શ્રીમા શારદાદેવીના લીલાસંવરણ પછી તેમના શિષ્યો તથા ભક્તોએ શ્રીમાની મધુર તથા પાવન સ્મૃતિઓનું શબ્દાલેખન કર્યું હતું. અદ્વૈત આશ્રમ, કલકત્તા દ્વારા ‘माॅं की मधुर स्मृतियाॅं’ પ્રકાશિત[...]

  • 🪔 આરોગ્ય

    આર્ટ ઑફ પેરેન્ટિંગ..

    ✍🏻 ડૉ. નિવૃત્તિ વ્યાસ

    (ડૉક્ટર નિવૃત્તિ વ્યાસ પિડીયાટ્રીક ફિઝીયોથેરાપિસ્ટ છે. તેઓ શ્રીરામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટરના ‘શ્રીમા શારદા સીપી રિહેબ.’ વિભાગમાં ૧૫ વર્ષથી વિભાગીય અધ્યક્ષ તરીકે કાર્યરત છે. દિવ્યાંગ બાળકોના[...]

  • 🪔 માનવતાની ઝાંખી

    ભિક્ષુકની સહૃદયતા

    ✍🏻 સ્વામી જપાનંદ

    (સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત[...]

  • 🪔 પ્રાસંગિક

    સદ્‌ગુરુ કબીર સાહેબ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    (લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૯ જૂન, ૨૦૨૬ના રોજ સદ્‌ગુરુ કબીર સાહેબની પ્રાગટ્ય તિથિ છે. તે[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીનો સંક્ષિપ્ત ઇતિહાસ

    ✍🏻 ડૉ. જે. સી. દવે

    (લીંબડીનાં રાજમાતા શ્રીપ્રવીણકુંવરબા સાહેબા અને મહારાણા સાહેબ શ્રી છત્રસાલજીએ તા. ૧૪-૧૦-૧૯૭૧ના રોજ લીંબડીનો ટાવર બંગલો (દરબાર હૉલ) શ્રીરામકૃષ્ણ પ્રાર્થનામંદિરને, શ્રીરામકૃષ્ણ ભાવધારાની પ્રવૃત્તિઓ માટે બક્ષિસ આપ્યો.[...]

  • 🪔

    ભગવાન શ્રીરામકૃષ્ણદેવની લીંબડીમાં પધરામણી

    ✍🏻 સંકલન

    (લીંબડીના શ્રીરામકૃષ્ણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના વિવિધ પ્રસંગોને આવરી લેતો સ્વામી આત્મદિપાનંદજી અને શ્રીબકુલેશભાઈ ધોળકિયાનો લેખ અહીં પ્રસ્તુત છે.- સં.) જેમણે પોતાના પ્રાગટ્યથી ભારત અને વિશ્વભરનાં[...]

  • 🪔

    લીંબડીના શ્રીરામકૃષ્ણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે

    ✍🏻 સ્વામી આદિભવાનંદ

    (રામકૃષ્ણ મિશન, લીંબડીના ભૂતપૂર્વ સચિવ બ્રહ્મલીન સ્વામી આદિભવાનંદજીનો આ પ્રાસંગિક લેખ અહીં પ્રસ્તુત છે.- સં.) ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદજીની અસીમ કૃપા-આશીર્વાદથી લીંબડી[...]

  • 🪔

    રામકૃષ્ણ મિશન, લીંબડીની પ્રવૃત્તિઓ

    ✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ

    (લેખક તા. ૨૮-૯-૨૦૧૫થી રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. - સં.) ઈ.સ ૧૮૯૧ના વર્ષ દરમ્યાન સ્વામી વિવેકાનંદ લીંબડીના રાજા શ્રી યશવંતસિંહજીના રાજમહેલ        (ટાવર બંગલો)માં  અતિથિ તરીકે[...]

  • 🪔 સંપાદકની કલમે

    લીંબડીમાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    રામ રાખે તેને કોણ ચાખે સ્વામી વિવેકાનંદજીએ ઈ.સ. ૧૮૯૧ના સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કર્યો. અમદાવાદમાં થોડા દિવસો પસાર કરીને તેઓ વઢવાણ ગયા અને[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    ॐ मधु वाता ऋतायते मधु क्षरन्ति सिन्धवः। माध्वीर्नः सन्त्वोषधीः॥ मधु नक्तमुतोषसि मधुमत्पार्थिवं रजः। मधु द्यौरस्तु नः पिता॥ मधुमान्नो वनस्पतिर्मधुमाँ अस्तु सूर्यः। माध्वीर्गावो भवन्तु नः॥ ॐ[...]