બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]
‘દેવમુનસફ’ લાલશંકરભાઈ : અશોક ઠાકોર
ગઈ સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતના સમાજને જાગ્રત કરીને તેના જીવનક્રમને નવું જ વલણ આપવા માટે જે અનેક પ્રયત્ન થયા છે તેમાં[...]
રામકૃષ્ણ મઠ, અમદાવાદની પ્રવૃત્તિઓ : સ્વામી પ્રભુસેવાનંદ
“આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ” એ આદર્શ પર સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન વ્યક્તિત્વ વિકાસ દ્વારા[...]
સ્વામી વિવેકાનંદે અમદાવાદમાં વડના ઝાડ નીચે મુકામ કર્યો હતો : નીરૂ દેસાઈ
ભાઈ અશોક ઠાકોર ઈતિહાસના ધૂળધોયા છે. અમદાવાદ અને ગુજરાતના સામાજિક-રાજકીય ઈતિહાસ અંગે તેમની પાસે ખૂબ ઝીણી અને રસપ્રદ માહિતીનો ભંડાર[...]
રામકૃષ્ણ મઠ, અમદાવાદની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ : ડૉ. કલ્યાણ બંદોપાધ્યાય
1927માં બેલુર મઠની રામકૃષ્ણ મઠની શાખા રાજકોટમાં સ્થાપિત થયા બાદ, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ વિશે ગુજરાતના વિવિધ ભાગોમાં[...]
“શ્રી રામકૃષ્ણદેવે તમને જોઈ લીધા છે” : સ્વામી ગૌતમાનંદ
(સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના વર્તમાન પરમાધ્યક્ષ અને તત્કાલીન ઉપાધ્યક્ષ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજે ગુજરાતની મુલાકાત દરમિયાન તા. ૨૮મી[...]
પ્રશ્નોત્તરી : ધર્મ-જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ
સ્વામી આત્માનંદ(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ[...]
પ્રાસંગિક : દેવર્ષિ નારદ : સંકલન
(બીજી મેના રોજ નારદજીના આવિર્ભાવ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) દેવર્ષિ નારદ સૃષ્ટિકર્તા બ્રહ્માના માનસપુત્ર છે અને બ્રહ્માના[...]
પ્રાસંગિક : દેવનદી ગંગા : શ્રી હર્ષદભાઈ પટેલ
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૫ મે, ૨૦૨૬ના રોજ ગંગાદશહરાની પાવનતિથિના[...]
સંપાદકની કલમે : અમદાવાદમાં સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ
જૌહરકી ગતિ જૌહરી જાને પોતાના શિષ્ય ખેતડીના મહારાજા અજિતસિંહ સાથે અઢી મહિના ગાળી બધી માયા ખંખેરીને સ્વામીજીએ સપ્ટેમ્બર, 1891માં અજમેર[...]
મંગલાચરણ
मातः शैलसुतासपत्नि वसुधाशृङ्गारहारावलि स्वर्गारोहणवैजयन्ति भवतीं भागीरथि प्रार्थये । त्वत्तीरे वसतः त्वदंबु पिबतस्त्वद्वीचिषु प्रेङ्खत-स्त्वन्नाम स्मरतस्त्वदर्पितदृशः स्यान्मे शरीरव्ययः॥ હે માતા ભાગીરથી! તમે[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૯૧મી જન્મતિથિની ધામધૂમથી ઉજવણી રામકૃષ્ણ સંઘના દરેક શાખા કેન્દ્રની જેમ ૧૯ ફેબ્રુઆરીના રોજ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]
પ્રશ્નોત્તરી : ધર્મ-જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ
(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ[...]
માનવતાની ઝાંખી : સંત-સેવાની દિવ્ય ભાવના : સ્વામી જપાનંદ
(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું.[...]
પ્રાસંગિક : શ્રીરામાનુજાચાર્ય : સંકલન
(૨૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ શ્રીરામાનુજાચાર્યના આવિર્ભાવ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) સ્વામી વિવેકાનંદ શ્રીરામાનુજાચાર્ય અંગે કહે છે, ‘રામાનુજનું[...]
પ્રાસંગિક : વિવર્તવાદ અને પરિણામવાદ : શ્રી હર્ષદભાઈ પટેલ
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૧ અને ૨૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ[...]
સ્મરણીય ઘટનાઓ : રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા : સંકલન
ડૉ. કલામની વડોદરા આશ્રમની મુલાકાત (૩૦-૦૩-૨૦૦૮) ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે ૩૦ માર્ચ, ૨૦૦૮ના રોજ વડોદરા આશ્રમની મુલાકાત[...]
ઐતિહાસિક દિલારામ બંગલાનો સમર્પણ વિધિ : સંકલન
૧૮ એપ્રિલ, રામનવમીના પાવનકારી મંગલદિને વડોદરાના દિલારામ બંગલાનો સમર્પણ વિધિ સાંજે ૬.૫૦ વાગ્યે સંપન્ન થયો. રામકૃષ્ણ મઠ-મિશનના ૧૫૮મા કેન્દ્ર રૂપે[...]
વડોદરાનિવાસીઓ પર ઈશ્વરની કૃપા વરસતી રહે : સ્વામી રંગનાથાનંદ
(૧૮ એપ્રિલ, રામનવમીના પાવનકારી મંગલદિને વડોદરાના દિલારામ બંગલાનો સમર્પણ વિધિ સાંજે ૬-૫૦ વાગ્યે સંપન્ન થયો. રામકૃષ્ણ મઠ-મિશનના ૧૫૮મા કેન્દ્ર રૂપે[...]
અહેવાલ : રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા-પ્રવૃત્તિઓ : સ્વામી ઇષ્ટમયાનંદ
(રામકૃષ્ણ મિશનના શાખાકેન્દ્ર ‘રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા’માં ચાલતી પ્રવૃત્તિઓનો સંક્ષિપ્ત અહેવાલ અત્રે પ્રસ્તુત છે. સ્વામી ઇષ્ટમયાનંદજી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ[...]
વડોદરામાં રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારા— ઐતિહાસિક પૃષ્ઠભૂમિ (૧૯૬૯-૨૦૦૫) : શ્રી પ્રકાશભાઈ જોશી
(લેખકશ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાને વરેલા છે. તેઓ રામકૃષ્ણ સંઘ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે. વડોદરા કેન્દ્રના સંચાલનમાં પ્રારંભથી જ તેમની[...]
વડોદરાનું કેન્દ્ર આધ્યાત્મિક ડાયનેમો બનશે : સ્વામી આત્મસ્થાનંદ
(જ્યાં સ્વામી વિવેકાનંદ વડોદરામાં ઊતર્યા હતા તે પાવનકારી સ્થળ-ઐતિહાસિક દિલારામ બંગલો તા. ૧૮મી એપ્રિલ, ૨૦૦૫ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર[...]
વડોદરાનું કેન્દ્ર વિશાળ વટવૃક્ષ બનશે : શ્રી નરેન્દ્રભાઈ મોદી
(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના દીલારામ બંગલાના અર્પણવિધિ પ્રસંગે, ૧૮ એપ્રિલ, ૨૦૦૫માં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા દેશના હાલના[...]
સંપાદકની કલમે : વડોદરામાં સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદજીએ સપ્ટેમ્બર, ૧૮૯૧માં ગુજરાતમાં પ્રવેશ કર્યો અને અમદાવાદ, વઢવાણ, ભાવનગર, જૂનાગઢ, ગિરનાર, પોરબંદર, દ્વારકા, સોમનાથ, ભૂજ, નારાયણ સરોવર, આશાપુરા[...]




