આપના મિત્રો સાથે શેર કરો

Article Search2026-05-26T09:50:19+00:00

બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

May 1, 2026|Categories: Raghaveshananda Swami|Tags: , , , , , |

(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]

રામકૃષ્ણ મઠ, અમદાવાદની પ્રવૃત્તિઓ : સ્વામી પ્રભુસેવાનંદ

May 1, 2026|Categories: Prabhusevananda Swami|Tags: , |

“આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ” એ આદર્શ પર સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન વ્યક્તિત્વ વિકાસ દ્વારા[...]

સ્વામી વિવેકાનંદે અમદાવાદમાં વડના ઝાડ નીચે મુકામ કર્યો હતો : નીરૂ દેસાઈ

May 1, 2026|Categories: Niru Desai|Tags: , |

ભાઈ અશોક ઠાકોર ઈતિહાસના ધૂળધોયા છે. અમદાવાદ અને ગુજરાતના સામાજિક-રાજકીય ઈતિહાસ અંગે તેમની પાસે ખૂબ ઝીણી અને રસપ્રદ માહિતીનો ભંડાર[...]

રામકૃષ્ણ મઠ, અમદાવાદની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ : ડૉ. કલ્યાણ બંદોપાધ્યાય

May 1, 2026|Categories: Kalyan Bandopadhyay Dr.|Tags: , |

1927માં બેલુર મઠની રામકૃષ્ણ મઠની શાખા રાજકોટમાં સ્થાપિત થયા બાદ, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ વિશે ગુજરાતના વિવિધ ભાગોમાં[...]

“શ્રી રામકૃષ્ણદેવે તમને જોઈ લીધા છે” : સ્વામી ગૌતમાનંદ

May 1, 2026|Categories: Gautamananda Swami|Tags: , |

(સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના વર્તમાન પરમાધ્યક્ષ અને તત્કાલીન ઉપાધ્યક્ષ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજે ગુજરાતની મુલાકાત દરમિયાન તા. ૨૮મી[...]

પ્રશ્નોત્તરી : ધર્મ-જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ

May 1, 2026|Categories: Atmananda Swami|Tags: , , |

સ્વામી આત્માનંદ(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ[...]

પ્રાસંગિક : દેવર્ષિ નારદ : સંકલન

May 1, 2026|Categories: Sankalan|Tags: , , |

(બીજી મેના રોજ નારદજીના આવિર્ભાવ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) દેવર્ષિ નારદ સૃષ્ટિકર્તા બ્રહ્માના માનસપુત્ર છે અને બ્રહ્માના[...]

પ્રાસંગિક : દેવનદી ગંગા : શ્રી હર્ષદભાઈ પટેલ

May 1, 2026|Categories: Harshadbhai Patel|Tags: , , |

(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૫ મે, ૨૦૨૬ના રોજ ગંગાદશહરાની પાવનતિથિના[...]

સંપાદકની કલમે : અમદાવાદમાં સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1, 2026|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

જૌહરકી ગતિ જૌહરી જાને પોતાના શિષ્ય ખેતડીના મહારાજા અજિતસિંહ સાથે અઢી મહિના ગાળી બધી માયા ખંખેરીને સ્વામીજીએ સપ્ટેમ્બર, 1891માં અજમેર[...]

મંગલાચરણ

May 1, 2026|Categories: Sankalan|Tags: , , |

मातः शैलसुतासपत्नि वसुधाशृङ्गारहारावलि स्वर्गारोहणवैजयन्ति भवतीं भागीरथि प्रार्थये । त्वत्तीरे वसतः त्वदंबु पिबतस्त्वद्वीचिषु प्रेङ्खत-स्त्वन्नाम स्मरतस्त्वदर्पितदृशः स्यान्मे शरीरव्ययः॥ હે માતા ભાગીરથી! તમે[...]

સમાચાર દર્શન

April 1, 2026|Categories: Sankalan|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૯૧મી જન્મતિથિની ધામધૂમથી ઉજવણી રામકૃષ્ણ સંઘના દરેક શાખા કેન્દ્રની જેમ ૧૯ ફેબ્રુઆરીના રોજ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની[...]

બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

April 1, 2026|Categories: Raghaveshananda Swami|Tags: , , , , , |

(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]

પ્રશ્નોત્તરી : ધર્મ-જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ

April 1, 2026|Categories: Atmananda Swami|Tags: , , |

(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ[...]

માનવતાની ઝાંખી : સંત-સેવાની દિવ્ય ભાવના : સ્વામી જપાનંદ

April 1, 2026|Categories: Japananda Swami|Tags: , , |

(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું.[...]

પ્રાસંગિક : શ્રીરામાનુજાચાર્ય : સંકલન

April 1, 2026|Categories: Sankalan|Tags: , , |

(૨૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ શ્રીરામાનુજાચાર્યના આવિર્ભાવ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) સ્વામી વિવેકાનંદ શ્રીરામાનુજાચાર્ય અંગે કહે છે, ‘રામાનુજનું[...]

પ્રાસંગિક : વિવર્તવાદ અને પરિણામવાદ : શ્રી હર્ષદભાઈ પટેલ

April 1, 2026|Categories: Harshadbhai Patel|Tags: , , |

(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૧ અને ૨૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ[...]

સ્મરણીય ઘટનાઓ : રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા : સંકલન

April 1, 2026|Categories: Sankalan|Tags: , , |

ડૉ. કલામની વડોદરા આશ્રમની મુલાકાત (૩૦-૦૩-૨૦૦૮) ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે ૩૦ માર્ચ, ૨૦૦૮ના રોજ વડોદરા આશ્રમની મુલાકાત[...]

ઐતિહાસિક દિલારામ બંગલાનો સમર્પણ વિધિ : સંકલન

April 1, 2026|Categories: Sankalan|Tags: , |

૧૮ એપ્રિલ, રામનવમીના પાવનકારી મંગલદિને વડોદરાના દિલારામ બંગલાનો સમર્પણ વિધિ સાંજે ૬.૫૦ વાગ્યે સંપન્ન થયો. રામકૃષ્ણ મઠ-મિશનના ૧૫૮મા કેન્દ્ર રૂપે[...]

વડોદરાનિવાસીઓ પર ઈશ્વરની કૃપા વરસતી રહે : સ્વામી રંગનાથાનંદ

April 1, 2026|Categories: Ranganathananda Swami|Tags: , , |

(૧૮ એપ્રિલ, રામનવમીના પાવનકારી મંગલદિને વડોદરાના દિલારામ બંગલાનો સમર્પણ વિધિ સાંજે ૬-૫૦ વાગ્યે સંપન્ન થયો. રામકૃષ્ણ મઠ-મિશનના ૧૫૮મા કેન્દ્ર રૂપે[...]

અહેવાલ : રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા-પ્રવૃત્તિઓ : સ્વામી ઇષ્ટમયાનંદ

April 1, 2026|Categories: Ishtamayananda Swami|Tags: , , |

(રામકૃષ્ણ મિશનના શાખાકેન્દ્ર ‘રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા’માં ચાલતી પ્રવૃત્તિઓનો સંક્ષિપ્ત અહેવાલ અત્રે પ્રસ્તુત છે. સ્વામી ઇષ્ટમયાનંદજી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ[...]

વડોદરામાં રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારા— ઐતિહાસિક પૃષ્ઠભૂમિ (૧૯૬૯-૨૦૦૫) : શ્રી પ્રકાશભાઈ જોશી

April 1, 2026|Categories: Prakashbhai Joshi|Tags: , |

(લેખકશ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાને વરેલા છે. તેઓ રામકૃષ્ણ સંઘ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે. વડોદરા કેન્દ્રના સંચાલનમાં પ્રારંભથી જ તેમની[...]

વડોદરાનું કેન્દ્ર આધ્યાત્મિક ડાયનેમો બનશે : સ્વામી આત્મસ્થાનંદ

April 1, 2026|Categories: Atmasthananda Swami|Tags: , |

(જ્યાં સ્વામી વિવેકાનંદ વડોદરામાં ઊતર્યા હતા તે પાવનકારી સ્થળ-ઐતિહાસિક દિલારામ બંગલો તા. ૧૮મી એપ્રિલ, ૨૦૦૫ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર[...]

વડોદરાનું કેન્દ્ર વિશાળ વટવૃક્ષ બનશે : શ્રી નરેન્દ્રભાઈ મોદી

April 1, 2026|Categories: Narendra Modi|Tags: , |

(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના દીલારામ બંગલાના અર્પણવિધિ પ્રસંગે, ૧૮ એપ્રિલ, ૨૦૦૫માં ગુજરાત રાજ્યના તત્કાલીન  મુખ્યમંત્રી અને આપણા દેશના હાલના[...]

સંપાદકની કલમે : વડોદરામાં સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

April 1, 2026|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

સ્વામી વિવેકાનંદજીએ સપ્ટેમ્બર, ૧૮૯૧માં ગુજરાતમાં પ્રવેશ કર્યો અને અમદાવાદ, વઢવાણ, ભાવનગર, જૂનાગઢ, ગિરનાર, પોરબંદર, દ્વારકા, સોમનાથ, ભૂજ, નારાયણ સરોવર, આશાપુરા[...]

Go to Top