• 🪔

    “શ્રી રામકૃષ્ણદેવે તમને જોઈ લીધા છે”

    ✍🏻 સ્વામી ગૌતમાનંદ

    (સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના વર્તમાન પરમાધ્યક્ષ અને તત્કાલીન ઉપાધ્યક્ષ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજે ગુજરાતની મુલાકાત દરમિયાન તા. ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૩, ગુરુવારે સવારે રામકૃષ્ણ[...]

  • 🪔 દીપોત્સવી

    સાધારણ જન માટે ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી ગૌતમાનંદ

    (પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માંથી આ લેખનો ગુજરાતી[...]

  • 🪔

    માનવ-સેવા એ જ પ્રભુ-સેવા

    ✍🏻 સ્વામી ગૌતમાનંદજી મહારાજ

    (શ્રીમત્‌ સ્વામી ગૌતમાનંદજી મહારાજની અધ્યક્ષતામાં ૩ ડિસેમ્બરે યોજાયેલ જાહેરસભામાં તેમણે આપેલ આશીર્વચનનો સારાંશ અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.) શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદ,[...]

  • 🪔 દીપોત્સવી

    રામકૃષ્ણ મિશનના સેવાકાર્યોનું એક વિહંગાવલોકન

    ✍🏻 સ્વામી ગૌતમાનંદ

    (સ્વામી ગૌતમાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના વર્તમાન સહાધ્યક્ષ છે. મૂળ અંગ્રેજીમાં ‘વેદાંત કેસરી’ના ડિસેમ્બર, ૧૯૯૭ના અંકમાં છપાયેલ આ લેખનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]

  • 🪔 દીપોત્સવી

    કોરોનાના કેરમાં હકારાત્મક વિચારો દ્વારા મનની શાંતિ

    ✍🏻 સ્વામી ગૌતમાનંદ

    ‘કોવિડ-૧૯ મહામારી દરમ્યાન માનસિક શાંતિ કઈ રીતે પ્રાપ્ત કરવી’ - આવા સુંદર વિષય ઉપર આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજવા બદલ હાર્દિક અભિનંદન. આ પરિસંવાદની પૂર્વતૈયારી રૂપે શ્રીરામકૃષ્ણ[...]

  • 🪔

    Message

    ✍🏻 Swami Gautamananda

    Swami Vivekananda and Gujarat (2019)

    I am very glad to learn that Rajkot Ramakrishna Ashrama is bringing out a commemorative Souvenir on the 125th Anniversary of Swami Vivekananda's visit to[...]

  • 🪔

    ભારતીય સંસ્કૃતિના સાચા દૂતઃસ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી ગૌતમાનંદ

    રામકૃષ્ણ મઠ, ચેન્નાઈથી પ્રકાશિત થતા સામયિક ‘વેદાંત કેસરી’ના ડિસેમ્બર, ૨૦૧૨ના અંકમાં મઠના અધ્યક્ષ અને વરિષ્ઠ સંન્યાસી તથા રામકૃષ્ણ મિશનના સંચાલક મંડળના સભ્ય શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજીના[...]

  • 🪔

    ભારતીય સંસ્કૃતિના સાચા દૂતઃસ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી ગૌતમાનંદ

    રામકૃષ્ણ મઠ, ચેન્નાઈથી પ્રકાશિત થતા સામયિક ‘વેદાંત કેસરી’ના ડિસેમ્બર, ૨૦૧૨ના અંકમાં મઠના અધ્યક્ષ અને વરિષ્ઠ સંન્યાસી તથા રામકૃષ્ણ મિશનના સંચાલક મંડળના સભ્ય શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજીના[...]

  • 🪔

    શિક્ષણમાં મૂલ્યો

    ✍🏻 સ્વામી ગૌતમાનંદ

    શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી, રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બૉડીના સદસ્ય અને રામકૃષ્ણ મઠ, મદ્રાસના અધ્યક્ષ છે. સ્વામી વિવેકાનંદજીના વિચારો પર આધારિત તેમનો આ[...]