શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
આજથી સવાસો વર્ષો પૂર્વે ગ્રામ્યવિકાસ અંગે સ્વામી વિવેકાનંદે પ્રસ્તુત કરેલ ચિંતન તથા વિભાવનાના માર્ગે અગ્રસર થવાનો હાલ ઉત્તમ[...]
સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં હતા ત્યારે તેમણે ત્યાંના શિષ્યોને કહ્યું હતું, ‘તમે મારી અંદર ક્ષત્રિયશક્તિનો જ વિકાસ જોયો[...]
યુગાવતાર અને ત્યાગમૂર્તિ શ્રીરામકૃષ્ણદેવે જગદંબાના દિવ્ય આદેશથી એક માનસપુત્ર અર્થાત્ આધ્યાત્મિક સંતાનનો સ્વીકાર કર્યો હતો. તે હતા સ્વામી[...]
એકવીસમી સદીના આ ડિજિટલ યુગમાં આજનો યુવાવર્ગ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, તે ઘણી રીતે પડકારજનક છે.[...]
अनित्यदृश्येषु विविच्य नित्यं। तस्मिन् समाधत्त इह स्म लीलया॥ विवेकवैराग्यविशुद्धचित्तं। योऽसौ विवेकी तमहं नमामि॥ આ જગતમાં અનિત્ય દૃશ્ય (અનુભવજન્ય)[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દિવાળીના દિવસે શ્રીશ્રીકાલીપૂજાનું આયોજન સોમવાર, ૨૦ ઑક્ટોબર, દિવાળીના દિવસે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ઉત્સાહપૂર્વક શ્રીશ્રીકાલી-પૂજાનું[...]
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ[...]
(શ્રીમા શારદાદેવીની જન્મજયંતી નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ[...]
(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન[...]
(ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્સ પ્રૉફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ[...]
(બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ આકાશવાણીના ચિંતન કાર્યક્રમ માટે જુદા જુદા વિષયો પર અનેક મનનીય લેખો લખ્યા હતા, જે આકાશવાણીનાં[...]
(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે[...]
(સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ અર્થશાસ્ત્ર અને સંસ્કૃત બંને વિષયો પર એમ.એ. કર્યું છે. તેમણે ગુરુકુળ મહિલા આર્ટ્સ[...]
શ્રીરામકૃષ્ણદેવના જીવનકાળમાં તેમનું સાંનિધ્ય પામેલ સાક્ષાત્ સંન્યાસીઓની સંખ્યા સોળ હતી. ઠાકુરના દિવ્યજીવનના સંસર્ગ-સંપર્કમાં આવીને તેમાંના સહુએ પોતાનું અધ્યાત્મલક્ષી[...]
‘એ મારો વાસુકિ છે’, આ શબ્દો છે જગજ્જનની શ્રીમા શારદાદેવી દ્વારા સ્વામી સારદાનંદને ઉદ્દેશીને ઉચ્ચારાયેલા. શ્રીમા સ્વામી સારદાનંદના[...]
(૧) તેલોભેલોનું એ ભયંકર મેદાન! દિવસે પણ ટોળાં સિવાય એકલા કોઈ એ અતિ નિર્જન મેદાન વટાવવાનું સાહસ નહોતું[...]
या माता दुहिता महाजलनिधेर्लक्ष्मीति सङ्गीयते। या माता दुहिता महाहिमगिरेर्गौरीति चाख्यायते॥ या वाणी विमला विरिञ्चिमुखतो निर्गत्य राराजते। सा मां[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘નશામુક્ત યુવા ફૉર વિકસિત ભારત’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા : હજારો યુવાનોએ સક્રિય[...]
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ[...]
(કવિ શ્રી મનોજભાઈ જે. પટેલ પાટણ જિલ્લાના પીપળ ગામના વતની છે. અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં સ્નાતક થયેલ[...]
(હિંમતનગર તાલુકાના કડોલી ગામના વતની શ્રી દીપકભાઈ રતિલાલ પંડ્યા BSNLના નિવૃત્ત અધિકારી છે. રાજકોટ ટેલિકોમ દ્વારા હિન્દીમાં પ્રકાશિત[...]
(ભુજ-કચ્છના વતની શ્રી નરેશભાઈ અંતાણી એક પ્રસિદ્ધ કટાર-લેખક, ઇતિહાસ સંશોધક અને પત્રકાર છે. તેઓ ૧૯૮૪ થી ‘કચ્છમિત્ર’ દૈનિકમાં[...]
(આ લેખમાં મનુષ્યને ઈશ્વરના સોગટા તરીકે પ્રસ્તુત કરાયો છે. ઈશ્વરનું સર્જન એટલે કે જગત એ શતરંજની ચોપાટ છે[...]
(ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્સ પ્રોફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ[...]
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના મે, ૨૦૧૫ના અંકમાં પ્રકાશિત સ્વામી શ્રીકરાનંદજીના આ લેખનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ[...]
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના એક પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ[...]
હાલ મુંબઈમાં સ્થિત એવા શ્રી દિનકરભાઈ જોશીનો જન્મ ભાવનગર જિલ્લાના ભડી ભંડારિયામાં ૩૦ જૂન, ૧૯૩૭ના રોજ થયો હતો.[...]
ભગવાન અવતાર લે છે અને એનાં અનેક કારણ છે. એક કારણ છે યુગપ્રયોજન નિમિત્તે ધર્મક્ષયને અટકાવવાનું અને બીજું[...]
શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવના અંતકાળે કહ્યું હતું, ‘ઈશ્વર માનવરૂપે અવતરે છે અને પોતાના પાર્ષદો સાથે આ ધરતી પર આવે[...]
શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યો સામાન્ય માનવ ન હતા. તેઓ ઈશ્વરકોટિના તથા નિત્યમુક્ત હતા. સામા પક્ષે શ્રીરામકૃષ્ણ હતા સદ્ગુરુ. પોતાની[...]
સ્વામી વિવેકાનંદજી સાથે શ્રી ઝંડુ ભટ્ટની મુલાકાત સ્વામી અખંડાનંદજીનાં લખાણ પ્રમાણે જુનાગઢમાં થઈ હતી. તે સપ્ટેમ્બર ૧૮૯૧થી માર્ચ[...]
जगद्धात्रि नमस्तुभ्यं विष्णोश्च प्रियवल्लभे। यतो ब्रह्मादयो देवाः सृष्टिस्थित्यन्तकारिणः॥१॥ જેમના સામર્થ્યને લઈને બ્રહ્મા વગેરે દેવો જગતનું સર્જન, પાલન તથા[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ આશ્રમ દ્વારા 1893ના સ્વામી વિવેકાનંદજીના ઐતિહાસિક વક્તવ્યથી આઝાદીના અમૃતકાળને સાંકળતો અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. 7[...]
વાત એમ છે કે શાસ્ત્રો બહુ ભણવાની જરૂર નહિ. બહુ ભણીએ એટલે તર્ક, ચર્ચા, વાદ એ બધાં આવી[...]
ગીતા કરતાં વધુ સારી ટીકા વેદો પર કોઈ જ લખાઈ નથી કે લખી શકાય નહીં. આપણે જ્યારે જોઈએ[...]
ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्येमहाभारतम् । अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्ब त्वां अनुसन्दधामि भगवद्[...]
ભગવદ્ ગીતા એ શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. ગીતામાં અનેક સ્થાનોએ શ્રીકૃષ્ણ અર્જુનને વિવિધ નામે સંબોધે છે,[...]
ગાંધીજી મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ, પરંતુ સંકટના સમયે ગીતામાતા પાસે જવાનું શીખી ગયો છું. જે[...]
તમારા ભાગ્યાના નિર્માતા બનો उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्। आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मन:॥ મનુષ્યે આત્મા—શરીર, મન અને ઇન્દ્રિયો—દ્વારા (એ બધાંના સંયમ[...]
(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે.[...]
(સ્વામી મંત્રેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. - સં.) ભગવદ્ ગીતા અને શ્રીશ્રીમાના જીવન વચ્ચે સરખામણી કરતાં[...]
ત્રેતાયુગમાં ધર્મની સ્થાપના માટે જેવી રીતે શ્રીરામચન્દ્ર ભગવાને અવતાર ગ્રહણ કર્યો હતો, તેવી જ રીતે દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણ ભગવાને[...]
વિદ્વાનોના મતાનુસાર જે ગ્રંથ ભગવાન પોતાના શ્રીમુખેથી બોલ્યા હોય એ ગ્રંથ આગળ ‘શ્રીમદ્’ શબ્દ વાપરવામાં આવે છે. શ્રીમદ્[...]
(સ્વામી સર્વપ્રિયાનંદજી વેદાંત સોસાયટી, ન્યૂ યોર્કના મિનિસ્ટર ઇન્ચાર્જ છે. છે. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita[...]
(સ્વામી ઇષ્ટમયાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ છે. - સં.) સ્વામીજીને ગીતામાં જો કોઈ સૌથી વધુ[...]
(સ્વામી આત્મદિપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. - સં.) શ્રીમદ્ ભગવદ્ ગીતા એ સાક્ષાત્ શ્રીભગવાન[...]
(સ્વામી આત્મશ્રદ્ધાનંદજી રામકૃષ્ણ મિશન આશ્રમ, કાનપુરના સચિવ છે. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday[...]
(સ્વામી ચેતનાનંદજી મહારાજ વેદાંત સોસાયટી, સેંટ લુઈસ, યુ.એસ.એ.ના મિનિસ્ટર ઇન્ચાર્જ છે. તેમના અંગ્રેજી પુસ્તક ‘See God with Open[...]
(લેખિકા અમદાવાદની ગુજરાત હાઈકોર્ટમાં વકીલ છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલાં છે. - સં.) ભગવદ્ ગીતા[...]
(લેખક આઈ.આઈ.ટી, ચેન્નઈના ડાયરેક્ટર હતા. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માં છપાયેલ તેમના[...]




