શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔 પ્રાસંગિક
સ્વામી સારદાનંદ
✍🏻 સંકલન
‘એ મારો વાસુકિ છે’, આ શબ્દો છે જગજ્જનની શ્રીમા શારદાદેવી દ્વારા સ્વામી સારદાનંદને ઉદ્દેશીને ઉચ્ચારાયેલા. શ્રીમા સ્વામી સારદાનંદના[...]
December 2025
🪔 સંપાદકની કલમે
શ્રીમા શારદાદેવીના જીવનની એક અદ્ભુત ઘટના: ડાકુનો સામનો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
(૧) તેલોભેલોનું એ ભયંકર મેદાન! દિવસે પણ ટોળાં સિવાય એકલા કોઈ એ અતિ નિર્જન મેદાન વટાવવાનું સાહસ નહોતું[...]
December 2025
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
या माता दुहिता महाजलनिधेर्लक्ष्मीति सङ्गीयते। या माता दुहिता महाहिमगिरेर्गौरीति चाख्यायते॥ या वाणी विमला विरिञ्चिमुखतो निर्गत्य राराजते। सा मां[...]
December 2025
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘નશામુક્ત યુવા ફૉર વિકસિત ભારત’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા : હજારો યુવાનોએ સક્રિય[...]
November 2025
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ[...]
November 2025
🪔
સમાજ-કલ્યાણ માટે આટલું તો કરીએ…
✍🏻 શ્રી મનોજ જે. પટેલ
(કવિ શ્રી મનોજભાઈ જે. પટેલ પાટણ જિલ્લાના પીપળ ગામના વતની છે. અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં સ્નાતક થયેલ[...]
November 2025
🪔 એક મનનીય રસાસ્વાદન
“ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું”
✍🏻 શ્રી દીપક પંડ્યા
(હિંમતનગર તાલુકાના કડોલી ગામના વતની શ્રી દીપકભાઈ રતિલાલ પંડ્યા BSNLના નિવૃત્ત અધિકારી છે. રાજકોટ ટેલિકોમ દ્વારા હિન્દીમાં પ્રકાશિત[...]
November 2025
🪔
અધ્યાત્મથી કૌશલ્યતા મેળવવાનું શિક્ષણઃ શ્રીરામકૃષ્ણ સેવામંડળ, શારદા નિકેતન : બિદડા
✍🏻 શ્રી નરેશ અંતાણી
(ભુજ-કચ્છના વતની શ્રી નરેશભાઈ અંતાણી એક પ્રસિદ્ધ કટાર-લેખક, ઇતિહાસ સંશોધક અને પત્રકાર છે. તેઓ ૧૯૮૪ થી ‘કચ્છમિત્ર’ દૈનિકમાં[...]
November 2025
🪔
દોષયુક્ત સોગટાં
✍🏻 સ્વામી આત્માનંદ
(આ લેખમાં મનુષ્યને ઈશ્વરના સોગટા તરીકે પ્રસ્તુત કરાયો છે. ઈશ્વરનું સર્જન એટલે કે જગત એ શતરંજની ચોપાટ છે[...]
November 2025
🪔 વિવેકાનંદ અને ગુજરાત
પશ્ચિમનો સાંસ્કૃતિક પ્રભાવ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 શ્રી મકરન્દ મહેતા
(ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્સ પ્રોફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ[...]
November 2025
🪔 સેવા
સેવા પુરુષાર્થ
✍🏻 સ્વામી શ્રીકરાનંદ
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના મે, ૨૦૧૫ના અંકમાં પ્રકાશિત સ્વામી શ્રીકરાનંદજીના આ લેખનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ[...]
November 2025
🪔 માનવતાની ઝાંખી
મોટા ભાઈ
✍🏻 સ્વામી જપાનંદ
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના એક પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ[...]
November 2025
🪔 સાહિત્ય
શ્રી દિનકરભાઈ જોશી પર શ્રીરામકૃષ્ણ- વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
હાલ મુંબઈમાં સ્થિત એવા શ્રી દિનકરભાઈ જોશીનો જન્મ ભાવનગર જિલ્લાના ભડી ભંડારિયામાં ૩૦ જૂન, ૧૯૩૭ના રોજ થયો હતો.[...]
November 2025
🪔 પ્રાસંગિક
સ્વામી વિજ્ઞાનાનંદ
✍🏻 સંકલન
ભગવાન અવતાર લે છે અને એનાં અનેક કારણ છે. એક કારણ છે યુગપ્રયોજન નિમિત્તે ધર્મક્ષયને અટકાવવાનું અને બીજું[...]
November 2025
🪔 પ્રાસંગિક
સ્વામી પ્રેમાનંદ
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવના અંતકાળે કહ્યું હતું, ‘ઈશ્વર માનવરૂપે અવતરે છે અને પોતાના પાર્ષદો સાથે આ ધરતી પર આવે[...]
November 2025
🪔 પ્રાસંગિક
સ્વામી સુબોધાનંદ
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યો સામાન્ય માનવ ન હતા. તેઓ ઈશ્વરકોટિના તથા નિત્યમુક્ત હતા. સામા પક્ષે શ્રીરામકૃષ્ણ હતા સદ્ગુરુ. પોતાની[...]
November 2025
🪔 સંપાદકની કલમે
સ્વામી વિવેકાનંદજી અને શ્રી ઝંડુ ભટ્ટજી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદજી સાથે શ્રી ઝંડુ ભટ્ટની મુલાકાત સ્વામી અખંડાનંદજીનાં લખાણ પ્રમાણે જુનાગઢમાં થઈ હતી. તે સપ્ટેમ્બર ૧૮૯૧થી માર્ચ[...]
November 2025
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
जगद्धात्रि नमस्तुभ्यं विष्णोश्च प्रियवल्लभे। यतो ब्रह्मादयो देवाः सृष्टिस्थित्यन्तकारिणः॥१॥ જેમના સામર્થ્યને લઈને બ્રહ્મા વગેરે દેવો જગતનું સર્જન, પાલન તથા[...]
November 2025
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ આશ્રમ દ્વારા 1893ના સ્વામી વિવેકાનંદજીના ઐતિહાસિક વક્તવ્યથી આઝાદીના અમૃતકાળને સાંકળતો અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. 7[...]
October 2025
🪔 દીપોત્સવી
ગીતા—‘સર્વ શાસ્ત્રોનો સાર’
✍🏻 સંકલન
વાત એમ છે કે શાસ્ત્રો બહુ ભણવાની જરૂર નહિ. બહુ ભણીએ એટલે તર્ક, ચર્ચા, વાદ એ બધાં આવી[...]
October 2025
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદનાં ગીતા વિષયક કથન
✍🏻 સંકલન
ગીતા કરતાં વધુ સારી ટીકા વેદો પર કોઈ જ લખાઈ નથી કે લખી શકાય નહીં. આપણે જ્યારે જોઈએ[...]
October 2025
🪔 દીપોત્સવી
ભગવદ્ ગીતાનાં મહિમા અને ગરિમા
✍🏻 સંકલન
ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्येमहाभारतम् । अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्ब त्वां अनुसन्दधामि भगवद्[...]
October 2025
🪔 દીપોત્સવી
નામનું માહાત્મ્ય
✍🏻 સંકલન
ભગવદ્ ગીતા એ શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. ગીતામાં અનેક સ્થાનોએ શ્રીકૃષ્ણ અર્જુનને વિવિધ નામે સંબોધે છે,[...]
October 2025
🪔 દીપોત્સવી
ભગવદ્ ગીતા વિશે કેટલાક મહાન પુરુષોનાં કથન
✍🏻 સંકલન
ગાંધીજી મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ, પરંતુ સંકટના સમયે ગીતામાતા પાસે જવાનું શીખી ગયો છું. જે[...]
October 2025
🪔 દીપોત્સવી
દૈનંદિન જીવન માટે ભગવદ્ ગીતા
✍🏻 સંકલન
તમારા ભાગ્યાના નિર્માતા બનો उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्। आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मन:॥ મનુષ્યે આત્મા—શરીર, મન અને ઇન્દ્રિયો—દ્વારા (એ બધાંના સંયમ[...]
October 2025
🪔 દીપોત્સવી
વિવેકાનંદજીનાં શિષ્યા ભગિની નિવેદિતા
✍🏻 ડૉ. ચેતનાબહેન માંડવિયા
(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે.[...]
October 2025
🪔 દીપોત્સવી
ગીતા અને શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
(સ્વામી મંત્રેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. - સં.) ભગવદ્ ગીતા અને શ્રીશ્રીમાના જીવન વચ્ચે સરખામણી કરતાં[...]
October 2025
🪔 દીપોત્સવી
શ્રીમદ્ ભગવદ્ ગીતા અને રામચરિતમાનસ
✍🏻 સ્વામી સુખાનંદ
ત્રેતાયુગમાં ધર્મની સ્થાપના માટે જેવી રીતે શ્રીરામચન્દ્ર ભગવાને અવતાર ગ્રહણ કર્યો હતો, તેવી જ રીતે દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણ ભગવાને[...]
October 2025
🪔 દીપોત્સવી
શ્રીમદ્ ભાગવત અને શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી ગુણેશાનંદ
વિદ્વાનોના મતાનુસાર જે ગ્રંથ ભગવાન પોતાના શ્રીમુખેથી બોલ્યા હોય એ ગ્રંથ આગળ ‘શ્રીમદ્’ શબ્દ વાપરવામાં આવે છે. શ્રીમદ્[...]
October 2025
🪔 દીપોત્સવી
ગીતાનો ભાવનાત્મક સ્થિરતાનો આદર્શ
✍🏻 સ્વામી સર્વપ્રિયાનંદ
(સ્વામી સર્વપ્રિયાનંદજી વેદાંત સોસાયટી, ન્યૂ યોર્કના મિનિસ્ટર ઇન્ચાર્જ છે. છે. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita[...]
October 2025
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ ગીતાના બે મહાન સંદેશ
✍🏻 સ્વામી ઇષ્ટમયાનંદ
(સ્વામી ઇષ્ટમયાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ છે. - સં.) સ્વામીજીને ગીતામાં જો કોઈ સૌથી વધુ[...]
October 2025
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવ અને ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
(સ્વામી આત્મદિપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. - સં.) શ્રીમદ્ ભગવદ્ ગીતા એ સાક્ષાત્ શ્રીભગવાન[...]
October 2025
🪔 દીપોત્સવી
વિદ્યાર્થીઓ માટે શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી આત્મશ્રદ્ધાનંદ
(સ્વામી આત્મશ્રદ્ધાનંદજી રામકૃષ્ણ મિશન આશ્રમ, કાનપુરના સચિવ છે. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday[...]
October 2025
🪔 દીપોત્સવી
ગીતામાં ધ્યાન વિશેનો સંદેશ
✍🏻 સ્વામી ચેતનાનંદ
(સ્વામી ચેતનાનંદજી મહારાજ વેદાંત સોસાયટી, સેંટ લુઈસ, યુ.એસ.એ.ના મિનિસ્ટર ઇન્ચાર્જ છે. તેમના અંગ્રેજી પુસ્તક ‘See God with Open[...]
October 2025
🪔 દીપોત્સવી
કાનૂની વ્યવસાયમાં ગીતાના સિદ્ધાંતોનો અમલ
✍🏻 શ્રી સેજલબહેન માંડવિયા
(લેખિકા અમદાવાદની ગુજરાત હાઈકોર્ટમાં વકીલ છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલાં છે. - સં.) ભગવદ્ ગીતા[...]
October 2025
🪔 દીપોત્સવી
પર્યાવરણના જગત અંગે ગીતાનું દૃષ્ટિબિંદુ
✍🏻 શ્રી એન.વી.સી. સ્વામી
(લેખક આઈ.આઈ.ટી, ચેન્નઈના ડાયરેક્ટર હતા. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માં છપાયેલ તેમના[...]
October 2025
🪔 દીપોત્સવી
પરમતત્ત્વનું પરમ મૌલિક વક્તવ્ય છે—ગીતા
✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની
(ડૉ. ભદ્રાયુ વછરાજાની જીવવિજ્ઞાનના સ્નાતક, શિક્ષણશાસ્ત્રના અનુસ્નાતક તથા જાતીય શિક્ષણ ક્ષેત્રના પ્રથમ ભારતીય ડૉક્ટરેટ છે. તેઓ ઉત્તમ વક્તા[...]
October 2025
🪔 દીપોત્સવી
શિક્ષક અને ગીતા
✍🏻 શ્રી હરેશ ધોળકિયા
(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષો સુધી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ[...]
October 2025
🪔 દીપોત્સવી
શ્રી અરવિંદની દૃષ્ટિએ ગીતાનો સંદેશ
✍🏻 શ્રી જ્યોતિબહેન થાનકી
(સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ અર્થશાસ્ત્ર અને સંસ્કૃત બંને વિષયો પર ઍમ.એ. કર્યું છે. તેમણે ગુરુકુળ મહિલા આર્ટ્સ[...]
October 2025
🪔 દીપોત્સવી
ગીતાનું આહારવિજ્ઞાન અને આપણું આરોગ્ય!
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
(જાણીતા સાહિત્યકાર અને વિદ્વાન કટાર લેખક પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈએ લગભગ એકસો ગ્રંથો લખ્યા છે. તેઓ અનેક ખ્યાતિપ્રાપ્ત[...]
October 2025
🪔 દીપોત્સવી
ભગવદ્ ગીતામાં મૅનૅજમૅન્ટના પદાર્થ-પાઠ
✍🏻 શ્રી બી. મહાદેવન્
(લેખક આઈ.આઈ.એમ., બેંગલોરના ડીન (એડમિન) હતા. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માં છપાયેલ[...]
October 2025
🪔 દીપોત્સવી
સાધારણ જન માટે ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી ગૌતમાનંદ
(પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક[...]
October 2025
🪔 દીપોત્સવી
આધુનિક માનવ માટે ગીતાના સંદેશની પ્રાસંગિકતા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વને સર્વશ્રેષ્ઠ ભેટ છે—ગીતાના જ્ઞાનની. આધુનિક માનવની બધી સમસ્યાઓનો ઉકેલ તેમાં મળી જાય છે. હજારો વર્ષ[...]
October 2025
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र। येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः॥ હે વિશાળ બુદ્ધિવાળા! હે ખીલેલા કમળ જેવાં[...]
October 2025
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્યલક્ષી શિક્ષણ કાર્યક્રમ રાજકોટ તથા આસપાસના વિસ્તારની શાળાઓમાંથી ૧૫ જુલાઈથી ૧૫ ઓગસ્ટ દરમિયાન ધો. ૬[...]
September 2025
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ[...]
September 2025
🪔 સ્વામી પ્રેમેશાનંદજી મહારાજનાં સંસ્મરણો
સારગાછિની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
(સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ[...]
September 2025
🪔 માનવતાની ઝાંખી
અતિ લોભનું ફળ
✍🏻 સ્વામી જપાનંદ
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના એક પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ[...]
September 2025
🪔 કથોપકથન
શ્રી ‘મ.’ દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયે શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી[...]
September 2025
🪔 સાહિત્ય
શ્રી જ્યોતિબહેન થાનકી પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
પોરબંદરથી આશરે ૧૫ કિ.મી. દૂર બગવદર નામના નાના એવા ગામમાં શ્રી જટાશંકર થાનકીને ત્યાં ૨૫મી મે, ૧૯૪૩ના દિવસે[...]
September 2025




