સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દિવ્યાંગ બાળકો માટે અનોખી સ્પર્ધાનું આયોજન રાજકોટના દિવ્યાંગ બાળકોની પ્રતિભા ખીલવવા શ્રીરામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટર, રાજકોટના ‘મા[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]
રાષ્ટ્ર ઉન્નતિનાં સોપાન : સ્વામી આત્માનંદ
(રામકૃષ્ણ મઠ, નાગપુરથી પ્રકાશિત હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના જાન્યુઆરી, ૧૯૯૮ના અંકમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી પ્રકાશભાઈ ડી. હાથીએ કરેલ અનુવાદ[...]
સ્વામી વિવેકાનંદના પૈતૃક નિવાસ સ્થાન પર આવેલ રામકૃષ્ણ મિશન – એક પવિત્ર યાત્રાધામ : સ્વામી જ્ઞાનલોકાનંદ
(સ્વામી જ્ઞાનલોકાનંદજી રામકૃષ્ણ મિશન સ્વામી વિવેકાનંદ એન્સેસ્ટ્રલ હાઉસ એન્ડ કલ્ચર, કોલકાતાના સચિવ છે. - સં.) આ કેન્દ્ર, જે “રામકૃષ્ણ મિશન[...]
વિવેકાનંદ અને ગુજરાત : પશ્ચિમનો સાંસ્કૃતિક પ્રભાવ અને સ્વામી વિવેકાનંદ : શ્રી મકરન્દ મહેતા
(ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્સ પ્રૉફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ પ્રૉફેસર’ તરીકે[...]
માનવતાની ઝાંખી : બે વૃદ્ધ માતાઓનો માતૃસ્નેહ : સ્વામી જપાનંદ
(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું.[...]
એક મનનીય રસાસ્વાદન : અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ : દીપક પંડ્યા
(હિંમતનગર તાલુકાના કડોલી ગામના વતની શ્રી દીપકભાઈ રતિલાલ પંડ્યા BSNLના નિવૃત્ત અધિકારી છે. રાજકોટ ટેલિકોમ દ્વારા હિન્દીમાં પ્રકાશિત થતી માસિક[...]
પ્રાસંગિક : નૌમિ ગુરુ વિવેકાનંદમ્ : સ્વામી ચેતનાનંદ
(સ્વામી ચેતનાનંદજી મહારાજ સેન્ટ લુઈસની વેદાંત સોસાયટીના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. તેમના મૂળ અંગ્રેજી લેખનું શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ આંશિક ભાષાંતર અત્રે[...]
પૂજાના રૂપે સેવા : સ્વામી રંગનાથાનંદ
(રામકૃષ્ણ મિશન આશ્રમ, વિશાખાપટ્ટનમ્માં ભગવાન શ્રીરામકૃષ્ણના નવનિર્મિત મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા-સમારોહના ઉપલક્ષ્યમાં ૩૦ જાન્યુઆરી, ૧૯૯૧ના રોજ આયોજિત જાહેરસભામાં તત્કાલીન ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી[...]
પ્રાસંગિક : સ્વામી ત્રિગુણાતીતાનંદ અને ઉદ્બોધન પત્રિકા : સંકલન
શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી ત્રિગુણાતીતાનંદનું પૂર્વનામ હતું શ્રી શારદાપ્રસન્ન મિત્ર. શ્રી દુર્ગાદેવીની કૃપાથી તેમનો જન્મ થયો હોવાથી તેમના પિતાએ[...]
ગ્રામ્યવિકાસ—સ્વામી વિવેકાનંદજીના વિચારોની પ્રાસંગિકતા : સ્વામી નિખિલેશ્વરાનંદ
આજથી સવાસો વર્ષો પૂર્વે ગ્રામ્યવિકાસ અંગે સ્વામી વિવેકાનંદે પ્રસ્તુત કરેલ ચિંતન તથા વિભાવનાના માર્ગે અગ્રસર થવાનો હાલ ઉત્તમ સમય છે.[...]
પ્રાસંગિક : જીવનમુક્ત સ્વામી તુરીયાનંદ : સંકલન
સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં હતા ત્યારે તેમણે ત્યાંના શિષ્યોને કહ્યું હતું, ‘તમે મારી અંદર ક્ષત્રિયશક્તિનો જ વિકાસ જોયો છે. હું[...]
પ્રાસંગિક : સમર્થ ગુરુ સ્વામી બ્રહ્માનંદ : સંકલન
યુગાવતાર અને ત્યાગમૂર્તિ શ્રીરામકૃષ્ણદેવે જગદંબાના દિવ્ય આદેશથી એક માનસપુત્ર અર્થાત્ આધ્યાત્મિક સંતાનનો સ્વીકાર કર્યો હતો. તે હતા સ્વામી બ્રહ્માનંદ. તેમનો[...]
સંપાદકની કલમે : આધુનિક યુવા પેઢી માટે સ્વામી વિવેકાનંદના સંદેશની પ્રાસંગિકતા : સ્વામી નિખિલેશ્વરાનંદ
એકવીસમી સદીના આ ડિજિટલ યુગમાં આજનો યુવાવર્ગ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, તે ઘણી રીતે પડકારજનક છે. સ્વામી વિવેકાનંદજીનો[...]
મંગલાચરણ
अनित्यदृश्येषु विविच्य नित्यं। तस्मिन् समाधत्त इह स्म लीलया॥ विवेकवैराग्यविशुद्धचित्तं। योऽसौ विवेकी तमहं नमामि॥ આ જગતમાં અનિત્ય દૃશ્ય (અનુભવજન્ય) વસ્તુઓમાંથી નિત્યવસ્તુને[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દિવાળીના દિવસે શ્રીશ્રીકાલીપૂજાનું આયોજન સોમવાર, ૨૦ ઑક્ટોબર, દિવાળીના દિવસે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ઉત્સાહપૂર્વક શ્રીશ્રીકાલી-પૂજાનું અનુષ્ઠાન કરાયું.[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]
શ્રીમા શારદાદેવીના જીવનમાં ગીતોક્ત સપ્ત-શક્તિનું પ્રગટીકરણ : સીમા માંડવિયા
(શ્રીમા શારદાદેવીની જન્મજયંતી નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી[...]
માનવતાની ઝાંખી : ધર્મનિષ્ઠ ગૃહસ્થ : સ્વામી જપાનંદ
(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું.[...]
વિવેકાનંદ અને ગુજરાત : પશ્ચિમનો સાંસ્કૃતિક પ્રભાવ અને સ્વામી વિવેકાનંદ : શ્રી મકરન્દ મહેતા
(ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્સ પ્રૉફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ પ્રૉફેસર’ તરીકે[...]
દોષ-દર્શન : સ્વામી આત્માનંદ
(બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ આકાશવાણીના ચિંતન કાર્યક્રમ માટે જુદા જુદા વિષયો પર અનેક મનનીય લેખો લખ્યા હતા, જે આકાશવાણીનાં વિભિન્ન કેન્દ્રો[...]
શ્રીમા શારદાદેવીની વિનોદપ્રિયતા : ડૉ. લતાબહેન દેસાઈ
(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા[...]
શ્રીમા શારદાદેવીના જીવન અને ઉપદેશના પ્રકાશમાં આધુનિક સમાજમાં ત્રસ્ત સ્ત્રીઓનો ઉત્કર્ષ : શ્રી જ્યોતિબહેન થાનકી
(સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ અર્થશાસ્ત્ર અને સંસ્કૃત બંને વિષયો પર એમ.એ. કર્યું છે. તેમણે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ[...]
પ્રાસંગિક : સ્વામી શિવાનંદ : સંકલન
શ્રીરામકૃષ્ણદેવના જીવનકાળમાં તેમનું સાંનિધ્ય પામેલ સાક્ષાત્ સંન્યાસીઓની સંખ્યા સોળ હતી. ઠાકુરના દિવ્યજીવનના સંસર્ગ-સંપર્કમાં આવીને તેમાંના સહુએ પોતાનું અધ્યાત્મલક્ષી પ્રગટીકરણ ભિન્નરૂપે[...]
પ્રાસંગિક : સ્વામી સારદાનંદ : સંકલન
‘એ મારો વાસુકિ છે’, આ શબ્દો છે જગજ્જનની શ્રીમા શારદાદેવી દ્વારા સ્વામી સારદાનંદને ઉદ્દેશીને ઉચ્ચારાયેલા. શ્રીમા સ્વામી સારદાનંદના સંદર્ભમાં કહેતાં,[...]




