આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

માનવતાની ઝાંખી : મોટા ભાઈ : સ્વામી જપાનંદ

November 1, 2025|Categories: Japananda Swami|Tags: , , |

(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના એક પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલો ગુજરાતી[...]

સાહિત્ય : શ્રી દિનકરભાઈ જોશી પર શ્રીરામકૃષ્ણ- વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

November 1, 2025|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

હાલ મુંબઈમાં સ્થિત એવા શ્રી દિનકરભાઈ જોશીનો જન્મ ભાવનગર જિલ્લાના ભડી ભંડારિયામાં ૩૦ જૂન, ૧૯૩૭ના રોજ થયો હતો. ૧૯૬૩માં ગુજરાત[...]

પ્રાસંગિક : સ્વામી વિજ્ઞાનાનંદ : સંકલન

November 1, 2025|Categories: Sankalan|Tags: , , |

ભગવાન અવતાર લે છે અને એનાં અનેક કારણ છે. એક કારણ છે યુગપ્રયોજન નિમિત્તે ધર્મક્ષયને અટકાવવાનું અને બીજું છે રસાસ્વાદનનું.[...]

પ્રાસંગિક : સ્વામી પ્રેમાનંદ : સંકલન

November 1, 2025|Categories: Sankalan|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવના અંતકાળે કહ્યું હતું, ‘ઈશ્વર માનવરૂપે અવતરે છે અને પોતાના પાર્ષદો સાથે આ ધરતી પર આવે છે. અવતારકાર્ય[...]

પ્રાસંગિક : સ્વામી સુબોધાનંદ : સંકલન

November 1, 2025|Categories: Sankalan|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યો સામાન્ય માનવ ન હતા. તેઓ ઈશ્વરકોટિના તથા નિત્યમુક્ત હતા. સામા પક્ષે શ્રીરામકૃષ્ણ હતા સદ્‌ગુરુ. પોતાની આધ્યાત્મિક શક્તિથી[...]

સંપાદકની કલમે : સ્વામી વિવેકાનંદજી અને શ્રી ઝંડુ ભટ્ટજી : સ્વામી નિખિલેશ્વરાનંદ

November 1, 2025|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

સ્વામી વિવેકાનંદજી સાથે શ્રી ઝંડુ ભટ્ટની મુલાકાત સ્વામી અખંડાનંદજીનાં લખાણ પ્રમાણે જુનાગઢમાં થઈ હતી. તે સપ્ટેમ્બર ૧૮૯૧થી માર્ચ ૧૮૯૨ દરમિયાનના[...]

મંગલાચરણ

November 1, 2025|Categories: Sankalan|Tags: , , |

जगद्धात्रि नमस्तुभ्यं विष्णोश्च प्रियवल्लभे। यतो ब्रह्मादयो देवाः सृष्टिस्थित्यन्तकारिणः॥१॥ જેમના સામર્થ્યને લઈને બ્રહ્મા વગેરે દેવો જગતનું સર્જન, પાલન તથા સંહાર કરવા[...]

સમાચાર દર્શન

October 1, 2025|Categories: Sankalan|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ આશ્રમ દ્વારા 1893ના સ્વામી વિવેકાનંદજીના ઐતિહાસિક વક્તવ્યથી આઝાદીના અમૃતકાળને સાંકળતો અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. 7 સપ્ટેમ્બરના રોજ[...]

દીપોત્સવી : ભગવદ્‌ ગીતાનાં મહિમા અને ગરિમા : સંકલન

October 1, 2025|Categories: Sankalan|Tags: , , |

ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्येमहाभारतम् । अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्ब त्वां अनुसन्दधामि भगवद् गीते भवद्वेषिणीम्।।[...]

દીપોત્સવી : નામનું માહાત્મ્ય : સંકલન

October 1, 2025|Categories: Sankalan|Tags: , , |

ભગવદ્ ગીતા એ શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. ગીતામાં અનેક સ્થાનોએ શ્રીકૃષ્ણ અર્જુનને વિવિધ નામે સંબોધે છે, અર્જુન પણ[...]

દીપોત્સવી : ભગવદ્‌ ગીતા વિશે કેટલાક મહાન પુરુષોનાં કથન : સંકલન

October 1, 2025|Categories: Sankalan|Tags: , , |

ગાંધીજી મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ, પરંતુ સંકટના સમયે ગીતામાતા પાસે જવાનું શીખી ગયો છું. જે મનુષ્ય ગીતાનો[...]

દીપોત્સવી : દૈનંદિન જીવન માટે ભગવદ્‌ ગીતા : સંકલન

October 1, 2025|Categories: Sankalan|Tags: , , |

તમારા ભાગ્યાના નિર્માતા બનો उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्। आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मन:॥ મનુષ્યે આત્મા—શરીર, મન અને ઇન્દ્રિયો—દ્વારા (એ બધાંના સંયમ દ્વારા) પોતાનો[...]

દીપોત્સવી : વિવેકાનંદજીનાં શિષ્યા ભગિની નિવેદિતા : ડૉ. ચેતનાબહેન માંડવિયા

October 1, 2025|Categories: Chetana Mandaviya|Tags: , , |

(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ[...]

દીપોત્સવી : ગીતા અને શ્રીમા શારદાદેવી : સ્વામી મંત્રેશાનંદ

October 1, 2025|Categories: Mantreshananda Swami|Tags: , , |

(સ્વામી મંત્રેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. - સં.) ભગવદ્‌ ગીતા અને શ્રીશ્રીમાના જીવન વચ્ચે સરખામણી કરતાં આપણે આશ્ચર્ય[...]

દીપોત્સવી : શ્રીમદ્ ભગવદ્ ગીતા અને રામચરિતમાનસ : સ્વામી સુખાનંદ

October 1, 2025|Categories: Sukhananda Swami|Tags: , , |

ત્રેતાયુગમાં ધર્મની સ્થાપના માટે જેવી રીતે શ્રીરામચન્દ્ર ભગવાને અવતાર ગ્રહણ કર્યો હતો, તેવી જ રીતે દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણ ભગવાને અવતાર ગ્રહણ[...]

દીપોત્સવી : શ્રીમદ્‌ ભાગવત અને શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા : સ્વામી ગુણેશાનંદ

October 1, 2025|Categories: Guneshananda Swami|Tags: , , |

વિદ્વાનોના મતાનુસાર જે ગ્રંથ ભગવાન પોતાના શ્રીમુખેથી બોલ્યા હોય એ ગ્રંથ આગળ ‘શ્રીમદ્‌’ શબ્દ વાપરવામાં આવે છે. શ્રીમદ્‌ શબ્દ કેવળ[...]

દીપોત્સવી : ગીતાનો ભાવનાત્મક સ્થિરતાનો આદર્શ : સ્વામી સર્વપ્રિયાનંદ

October 1, 2025|Categories: Sarvapriyananda Swami|Tags: , , |

(સ્વામી સર્વપ્રિયાનંદજી વેદાંત સોસાયટી, ન્યૂ યોર્કના મિનિસ્ટર ઇન્ચાર્જ છે. છે. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday[...]

દીપોત્સવી : સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ ગીતાના બે મહાન સંદેશ : સ્વામી ઇષ્ટમયાનંદ

October 1, 2025|Categories: Ishtamayananda Swami|Tags: , , |

(સ્વામી ઇષ્ટમયાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ છે. - સં.) સ્વામીજીને ગીતામાં જો કોઈ સૌથી વધુ પ્રિય શ્લોક[...]

દીપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવ અને ભગવદ્‌ ગીતા : સ્વામી આત્મદિપાનંદ

October 1, 2025|Categories: Atmadipananda Swami|Tags: , , |

(સ્વામી આત્મદિપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. - સં.) શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા એ સાક્ષાત્‌ શ્રીભગવાન શ્રીકૃષ્ણચંદ્રજીના મુખકમળથી[...]

દીપોત્સવી : વિદ્યાર્થીઓ માટે શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા : સ્વામી આત્મશ્રદ્ધાનંદ

October 1, 2025|Categories: Atmashraddhananda Swami|Tags: , , |

(સ્વામી આત્મશ્રદ્ધાનંદજી રામકૃષ્ણ મિશન આશ્રમ, કાનપુરના સચિવ છે. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માંથી તેમના[...]

દીપોત્સવી : ગીતામાં ધ્યાન વિશેનો સંદેશ : સ્વામી ચેતનાનંદ

October 1, 2025|Categories: Chetanananda Swami|Tags: , , |

(સ્વામી ચેતનાનંદજી મહારાજ વેદાંત સોસાયટી, સેંટ લુઈસ, યુ.એસ.એ.ના મિનિસ્ટર ઇન્ચાર્જ છે. તેમના અંગ્રેજી પુસ્તક ‘See God with Open Eyes’ ના[...]

દીપોત્સવી : કાનૂની વ્યવસાયમાં ગીતાના સિદ્ધાંતોનો અમલ : શ્રી સેજલબહેન માંડવિયા

October 1, 2025|Categories: Sejalben Mandaviya|Tags: , , |

(લેખિકા અમદાવાદની ગુજરાત હાઈકોર્ટમાં વકીલ છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલાં છે. - સં.) ભગવદ્‌ ગીતા તે માત્ર[...]

દીપોત્સવી : પર્યાવરણના જગત અંગે ગીતાનું દૃષ્ટિબિંદુ : શ્રી એન.વી.સી. સ્વામી

October 1, 2025|Categories: N. V. C. Swami|Tags: , , |

(લેખક આઈ.આઈ.ટી, ચેન્નઈના ડાયરેક્ટર હતા. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માં છપાયેલ તેમના લેખનો ગુજરાતી[...]

Title

Go to Top