निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु ।
लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् ॥
अद्यैव वा मरणमस्तु युगान्तरे वा ।
न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥
‘વ્યવહારકુશળ માણસો ભલે નિંદા કરે કે પ્રશંસા કરે, લક્ષ્મી તેની મરજી હોય તો આવે અગર ચાલી જાય, મરણ આજે આવે કે હજા૨ો વ૨સ પછી આવે, પરંતુ જ્ઞાની પુરુષી ન્યાય માર્ગેથી એક ડગલું સરખુંય વિચલિત થતા નથી.’
(નીતિશતક-ભર્તૃહરિ)
Your Content Goes Here




