पावका नः सरस्वती वाजेभिर् वाजिनीवती । यज्ञं वष्टु धियावसुः ॥

પાવની એ સરસ્વતી, ઉપહારિણી ઉપહારથી
અમારા યજ્ઞની પ્રજ્ઞામતી કરતી રહે નિત કામના.

(ઋગ્વેદ : ૧.૩.૧૦)

महो अर्णः सरस्वती प्रचेतयति केतुना । धियो विश्वा विराजति ॥

સમસ્ત ચિત્તોને અથાહ, અર્ણવોને ભાસમાન
સરસ્વતી નિજ દીપ્તિથી કરતી સર્વ પ્રકાશમાન.

(ઋગ્વેદ : ૧.૩.૧૨)

यो वः शिवतमो रसस्तस्य भाजयते ह नः । उशतीरिव मातरः ॥

આ ક્ષણે અમને અહીં બનાવો ભગી તમારા અતિ દિવ્ય રસના,
જેવા પ્રેમ છલકતાં માતૃવાત્સલ્યના.

(ઋગ્વેદ : ૧૦.૯.૨)

Total Views: 155
By Published On: January 1, 2005Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.