સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા સ્વામી વિવેકાનંદ શિકાગો ધર્મપરિષદ શતાબ્દી વર્ષની ઉજવણી રામકૃષ્ણ મઠ-મિશનના વડામથક દ્વારા કલકત્તાના નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં[...]
દિપોત્સવી : ભગવાનને ક્યો ભક્ત પ્રિય છે? : કાન્તિલાલ કાલાણી
સ્વામી વિવેકાનંદ બે માળીઓની વાત કરતા: એક ધનવાન માણસને ત્યાં બે માળી કામ કરતા. એમાંનો એક માળી ભારે આળસુ. તે[...]
દિપોત્સવી : સંગીત અને સ્વામી વિવેકાનંદ : સ્વામી હર્ષાનંદ
(સ્વામી હર્ષાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના બેંગ્લોર કેન્દ્રના અધ્યક્ષ છે.) લૉગફેલો કહે છે, “સંગીત એ માનવજાતિની વિશ્વવ્યાપી ભાષા છે.” તે દેવદૂતોની[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન (૧) : સ્વામી સત્યરૂપાનંદ
(સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના રાયપુર (મ. પ્ર.) કેન્દ્રના વડા છે.) સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે: “જેના દ્વારા ઈશ્વરનું દર્શન થઈ[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ નરેન્દ્રનાથનું (સ્વામી વિવેકાનંદનું) સ્વરૂપ : સંકલન
* શ્રીરામકૃષ્ણે એકવાર કહ્યું હતું: “એક દિવસ જોયું કે મારું મન સમાધિમાં થઈને જ્યોતિર્મય માર્ગ ઉપર થઈને ઊંચે ને ઊંચે[...]
નવરાત્રિ પ્રસંગે : ગૂજરાતમાં શક્તિપૂજા અને આરાસુરી અંબિકા-અંબાજી : કેશવલાલ વિ. શાસ્ત્રી
જૂનાગઢના ભક્ત કવિ નરસિંહ મહેતાએ ગૂજરાતમાં અને મેવાડની મહારાણી મીરાંએ રાજસ્થાનમાં કૃષ્ણભક્તિનો ધોધ વરસાવ્યો તે પહેલાં ગૂજરાત અને રાજસ્થાનમાં શિવ[...]
દિપોત્સવી : રહસ્યવાદી વિભૂતિ જિબ્રાન : ક્રાંતિકુમાર જોશી
પંદર વર્ષનો એક તરુણ પોતાના હસ્તે લખાયેલી પ્રતો લઈને પોતાની મા પાસે જાય છે. મા પ્રતો વાંચે છે. વાંચીને એ[...]
દિપોત્સવી : બે વંદનીય વિભૂતિઓ : ગુલાબદાસ બ્રોકર
અર્વાચીન ભારતની મહત્તા વિશે જ્યારે મનમાં વિચાર આવે છે ત્યારે તેને તે મહત્તા અર્પનાર ત્રણેક વિભૂતિઓનાં નામ સહેજે સ્મરણે ચઢે[...]
દિપોત્સવી : જૈન ધર્મનો સંદેશ : વીરચંદ ગાંધી
(૧૮૯૩ની શિકાગો ધર્મસભામાં જૈનધર્મના પ્રતિનિધિ શ્રી વીરચંદ ગાંધીએ કરેલ વ્યાખ્યાનોના થોડા અંશો અહીં રજૂ કરીએ છીએ.) હું તમને બધાને લાંબું[...]
દિપોત્સવી : પયગંબર વિવેકાનંદ અને તેમની વાણીશક્તિ : સ્વામી જિતાત્માનંદ
વિવેકાનંદના કંઠમાં, એમના પ્રવચનોમાં જાણે કે પ્રૉમેથિયસનો અગ્નિ ઝરતો હતો. આજે પણ તે શ્રોતાઓની સુષુપ્ત દિવ્ય ચેતનાને પ્રજ્વલિત કરી દે[...]
દિપોત્સવી : ભારતીય કળાનો સંસ્પર્શ (૧) : રતિલાલ છાયા
પશ્ચિમની ચિત્રકળાની માફક ભારતીય ચિત્રકળા પદાર્થના માત્ર બહિર અંગનું આલેખન કરતી નથી; પરંતુ એથી કંઈક વિશેષ કરે છે. એ મૂળ[...]
કાવ્ય : વિવેકાનંદને બોલાવશો મા : બોધિસત્ત્વ
વિવેકાનંદને બોલાવશો મા... આવશે ખુદ (અનુકાવ્ય) બસ કરો, બોલાવશો મા! એમને ધરતી તણી આ ધૂળમાં, પાછા રજોટાવા તમે. હમણાં જ[...]
કાવ્યાસ્વાદ : એક કણ રે આપો : હરીન્દ્ર દવે
એક કણ રે આપો, આખો મણ નહિ માંગું, એક કણ રે આપો, મારા રાજ! આખો રે ભંડાર મારો એ રહ્યો.[...]
કાવ્ય : માતૃવંદના : રમેશ પારેખ
ફૂલો, વનો, દરિયાઓ શીતળ છે, મનોહર ને સુંદર છે, તેમાંથી સરરર કરતું હૃદયને ક્યાંક સ્પર્શે છે, કોઈ મર્માન્તક ઘાને પંપાળે[...]
કાવ્ય : કૃષ્ણ-રાધા : પ્રિયકાન્ત મણિયાર
આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે, આ સરવરજલ તે કાનજી ને પોયણી તે રાધા રે, આ[...]
કાવ્ય : વિવેકાનંદને : ભાનુપ્રસાદ પંડ્યા
તમે હૃદય શા હતા જલત ભારતી માતના; સદા દ્રવત અંતરે અધિક, દૈન્યથી આપણા. હતા વલય તેજનું તિમિરઢંક આ દેશમાં; તમે[...]
કાવ્ય : આપજો! : મકરન્દ દવે
ઈશ આવીને આજ કહે કે માગ તે આપું; હૃદય, તને બાંધતાં સકળ બંધન કાપું; દેવતાના દરબારમાં ઊંચે આસને સ્થાપું. મૂરખ[...]
કાવ્ય : પૂજાની ઓરડી : બાલમુકુન્દ દવે
હવે મને વહાલી છે પૂજાની ઓરડી: મેવા-મીઠાઈ મસ ચાખી લીધાં, હવે વહાલી છે શબરીની બોરડી; હવે મને વહાલી છે પૂજાની[...]
કાવ્ય : અહંકાર વિશે એક નિવેદન : ઉશનસ્
(શિખરિણી સૉનેટ) હવે અંતે પાડ્યો પકડી રિપુ મારો અદીઠ, મેં; અરે, એ તો મારી મહીં જ, ઘરનો ચોર નીકળ્યો! પૃથુ[...]
કાવ્ય : બારણે બારણે બુદ્ધુ : ઉમાશંકર જોષી
ધોમ ધખે ને ધરણી હાંફે, માડીનાં સુકાય દૂધ, અંતરના ઊકળાટ વધે ને ગરજી ઊઠે જુદ્ધ, ઓ રે! ગરજે કાળાં જુદ્ધ;[...]
કાવ્ય : પ્રેમળ જ્યોતિ તારો દાખવી : સંકલન
(રાગ માંડ - તાલ દાદરા) પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન-પન્થ ઉજાળ. ધ્રુ૦ દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે[...]
દિપોત્સવી : શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્ : સ્વામી વિવેકાનંદ
ખંડન ભવ-બંધન, જગ-વંદન વંદિ તોમાય; નિરંજન નરરૂપધર નિર્ગુણ ગુણમય. હે ભવબંધનનું ખંડન કરનાર, જગતના વંદનીય, હું તમને વંદન કરું છું.[...]
દિપોત્સવી : માતૃશક્તિ એટલે શું? : વિમલા ઠકાર
આપણે “માતૃશક્તિ” શબ્દનો અર્થ જોઈએ. ‘પુરુષ’ અને ‘સ્ત્રી’ બે શબ્દોથી તમે પરિચિત છો. ‘નર-નારી’ શબ્દો તમે જાણો છો. ‘માતા-પિતા’ શબ્દોને[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ (૧) : દુષ્યંત પંડ્યા
૧૯મી સદીનું અમેરિકા: અઢારમી સદીની છેલ્લી પચ્ચીસીમાં અંગ્રેજોનું સંસ્થાન મટી અમેરિકા સ્વતંત્ર થયું ત્યાર પછીનાં સો વર્ષમાં વિજ્ઞાન અને ટૅકનૉલોજીએ[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદનું સંવાદિતાનું દર્શન: અપેક્ષાઓ અને સમસ્યાઓ : સ્વામી પ્રભાનંદ
(શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. તાજેતરમાં કલકત્તામાં યોજાયેલ વિશ્વધર્મપરિષદમાં ૧૯મી સપ્ટેમ્બરે તેમણે જે ભાષણ[...]




