🪔 શિક્ષક દિન (૫ સપ્ટેમ્બર -ડૉ. રાધાકૃષ્ણન્ જન્મદિન) પ્રસંગે
આધુનિક સદીના મહાન શિક્ષક, તત્ત્વદર્શી અને રાજર્ષિ પુરુષ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
✍🏻 રતિલાલ છાયા
September 1995
મારે મન ભારત એક દેશ નથી એ તત્ત્વ પ્રાસાદ છે. તેને અનેક બુરજો છે અને અકકેક શિખર ઉ૫૨ અકકેક તત્ત્વ ચિંતક વિરાજે છે. ભારતનો પ્રાચીન[...]
🪔
વ્યાકુળ ચિત્ત
✍🏻 રતિલાલ છાયા
June 1995
(ગીત) (૧) ચિત્ત બન્યું, પ્રભુ વ્યાકુળ મારું, ઉરનો ભાર હું ક્યાંજ ઊતારું? કોમળ ફૂલ સમ હૈયું મારું, વિરહ સહી બન્યું આળું! ધન્ય, મધુર, કારુણ્યની ગાથા,[...]
🪔 કાવ્યો
પ્રીત પુરાણી (ગીત)
✍🏻 રતિલાલ છાયા
December 1994
આ તો! બરસત પ્રીત પુરાણી! હળુ હળુ સ્રવતી બરસત જાણે પ્રભુની મધુમય વાણી! - આ તો! બરસત પ્રીત પુરાણી! (૧) સૃષ્ટિ તણા જે આદિ સર્જને[...]
🪔
ભારતીય કળા પ્રત્યેનો મારો ચેતના-સંસ્પર્શ
✍🏻 રતિલાલ છાયા
June 1994
ઈ. સ. ૧૯૧૪ના વર્ષની આસપાસ અમારું કુટુંબ પોરબંદર આવ્યું. મારા પિતા ત્યારે નવીબંદર મહાલની નવીબંદરની મામલતદારની ઑફિસમાં સરકારી નોકર હતા. ભૂતકાળમાં મિયાણી પછી નવીબંદરની ત્યારે[...]
🪔
ભારતીય કળાનો સંસ્પર્શ (૨)
✍🏻 રતિલાલ છાયા
December 1993
(ગતાંકથી ચાલુ) ભારતીય કળામાં રહેલા આ આધ્યાત્મિક તત્ત્વની બાબતમાં હું એક બીજા, મનીષી, સંગીતકાર, સાધક અને કવિની સાહેદી રજૂ કરીશ. તેમના જેવા જિજ્ઞાસુ પ્રશ્નકાર હજી[...]
🪔 દિપોત્સવી
ભારતીય કળાનો સંસ્પર્શ (૧)
✍🏻 રતિલાલ છાયા
October-November 1993
પશ્ચિમની ચિત્રકળાની માફક ભારતીય ચિત્રકળા પદાર્થના માત્ર બહિર અંગનું આલેખન કરતી નથી; પરંતુ એથી કંઈક વિશેષ કરે છે. એ મૂળ પદાર્થનું આબેહૂબ ફોટો ચિત્ર નથી[...]



