સ્વામી વિવેકાનંદ
🪔
સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ (૨)
✍🏻 દુષ્યંત પંડ્યા
December 1993
(ગતાંકથી ચાલુ) પોલીસ દફતરે નોંધ પરંતુ, અત્યાર સુધીમાં કોઈ વાર વિવિદિશાનંદ, કોઈ વાર સચ્ચિદાનંદ અને કોઈ વાર વિવેકાનંદ તરીકે પોતાની જાતને ઓળખાવતા આ ભટકતા યુવાન[...]
🪔
સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો
✍🏻 ઈડા ઍન્સૅલ
December 1993
સ્વામી વિવેકાનંદ વિષેની પોતાના મન પર પડેલી છાપને કોઈ પણ વ્યક્તિ ભાષામાં વપરાતાં સઘળાં સર્વોત્કૃષ્ટ વિશેષણો દ્વારા પણ વ્યક્ત કરી શકે નહિ, એવા એ સ્વામીજીએ[...]
🪔
સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ (૨)
✍🏻 સ્વામી રંગનાથાનંદ
December 1993
(ગતાંકથી ચાલુ) (શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.) મદ્રાસમાં આપેલા, ‘ભારતનું ભાવિ’ વ્યાખ્યાનમાં, ઊંડી સમજણ અને દૃઢ શ્રદ્ધા સાથે કેટલાક તત્કાલીન[...]
🪔 સંપાદકીય
ભારતના બે મહાન જ્યોતિર્ધરો: સ્વામી વિવેકાનંદ અને શ્રી વીરચંદ ગાંધી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 1993
૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩. શિકાગોમાં ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદ ભરાઈ છે. આર્ટ ઈન્સ્ટિટ્યૂટનો કૉલમ્બસ હૉલ દેશ-વિદેશના લગભગ ચાર હજાર વિદ્વાન પ્રતિનિધિઓથી ખીચોખીચ ભરાયેલ છે. પ્લેટફોર્મ-ડાયસ પર વિશ્વના[...]
🪔 વિવેકવાણી
ભારતનું પ્રાણકેન્દ્ર - ધર્મ
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 1993
સારું હોય કે નરસું, પરંતુ ધર્મના આ આધ્યાત્મિક આદર્શનો પ્રવાહ ભારતમાં હજારો વર્ષથી વહી રહ્યો છે; સારું હોય કે નરસું પણ દેદીપ્યમાન સૈકાઓથી ભારતનું વાતાવરણ[...]
🪔 દિપોત્સવી
સંગીત અને સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી હર્ષાનંદ
October-November 1993
(સ્વામી હર્ષાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના બેંગ્લોર કેન્દ્રના અધ્યક્ષ છે.) લૉગફેલો કહે છે, “સંગીત એ માનવજાતિની વિશ્વવ્યાપી ભાષા છે.” તે દેવદૂતોની ભાષા હોવાનું કહેવાય છે. જેઈમ્સ[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન (૧)
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
October-November 1993
(સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના રાયપુર (મ. પ્ર.) કેન્દ્રના વડા છે.) સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે: “જેના દ્વારા ઈશ્વરનું દર્શન થઈ શકે એ ધર્મનો તાત્ત્વિક આધાર[...]
🪔 દિપોત્સવી
શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ નરેન્દ્રનાથનું (સ્વામી વિવેકાનંદનું) સ્વરૂપ
✍🏻 સંકલન
October-November 1993
* શ્રીરામકૃષ્ણે એકવાર કહ્યું હતું: “એક દિવસ જોયું કે મારું મન સમાધિમાં થઈને જ્યોતિર્મય માર્ગ ઉપર થઈને ઊંચે ને ઊંચે જઈ રહ્યું છે. ચન્દ્ર, સૂર્ય[...]
🪔 દિપોત્સવી
પયગંબર વિવેકાનંદ અને તેમની વાણીશક્તિ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
October-November 1993
વિવેકાનંદના કંઠમાં, એમના પ્રવચનોમાં જાણે કે પ્રૉમેથિયસનો અગ્નિ ઝરતો હતો. આજે પણ તે શ્રોતાઓની સુષુપ્ત દિવ્ય ચેતનાને પ્રજ્વલિત કરી દે છે. રોમાં રોલાંએ લખ્યું છે:[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ (૧)
✍🏻 દુષ્યંત પંડ્યા
October-November 1993
૧૯મી સદીનું અમેરિકા: અઢારમી સદીની છેલ્લી પચ્ચીસીમાં અંગ્રેજોનું સંસ્થાન મટી અમેરિકા સ્વતંત્ર થયું ત્યાર પછીનાં સો વર્ષમાં વિજ્ઞાન અને ટૅકનૉલોજીએ હરણફાળ ભરી હતી. ઔદ્યોગિક ક્રાંતિની[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદનું સંવાદિતાનું દર્શન: અપેક્ષાઓ અને સમસ્યાઓ
✍🏻 સ્વામી પ્રભાનંદ
October-November 1993
(શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. તાજેતરમાં કલકત્તામાં યોજાયેલ વિશ્વધર્મપરિષદમાં ૧૯મી સપ્ટેમ્બરે તેમણે જે ભાષણ આપ્યું હતું તે વાચકાના લાભાર્થે[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદના સંદેશનું કેન્દ્રબિન્દુ
✍🏻 સ્વામી મુમુક્ષાનંદ
October-November 1993
(શ્રીમત્ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજ અદ્વૈત આશ્રમના અધ્યક્ષ અને રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી છે.) આજે સમગ્ર વિશ્વમાં સ્વામી વિવેકાનંદની જયન્તી કે પુણ્યતિથિ સ્વયંસ્ફુરિત ઉત્સાહથી, ધામધૂમથી અને ભાવભરી[...]
🪔 દિપોત્સવી
વિશ્વધર્મપરિષદ માટેની સ્વામી વિવેકાનંદની સફરનો શતાબ્દી ઉત્સવ
✍🏻 સ્વામી ગહનાનંદ
October-November 1993
(શ્રીમત્ સ્વામી ગહનાનંદ મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે અને રામકૃષ્ણ યોગોદ્યાન મઠ, કાંકુરગાચ્છી, કલકત્તાના અધ્યક્ષ છે.) (૩૧મી મે, ૧૮૯૩ના રોજ વિશ્વધર્મપરિષદ માટે સ્વામી[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ (૧)
✍🏻 સ્વામી રંગનાથાનંદ
October-November 1993
(શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.) પૂર્વ અને પશ્ચિમ - બંનેના લોકોને સ્વામી વિવેકાનંદના માનવતાવાદનો આ વિષય ખૂબ આકર્ષક લાગે છે[...]
🪔 દિપોત્સવી
ભારતના પુનરુત્થાન માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
October-November 1993
(શ્રીમત સ્વામી ગંભીરાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા.) આવો, આપણે અવલોકન કરીએ: આચાર્ય સ્વામી વિવેકાનંદ કોલંબોથી કાશ્મીર સુધીની ભારતીય પ્રજાને શો[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદનો સંદેશ
✍🏻 શ્રી જયપ્રકાશ નારાયણ
October-November 1993
સ્વામી વિવેકાનંદ સમર્થ સત્યદ્રષ્ટા હતા. એમની બુદ્ધિપ્રતિભા અસાધારણ હતી. પરંતુ એથી પણ ઉચ્ચતર એમનું હૃદય હતું. એમણે એક વખત બેલુરમઠના શિષ્યવૃંદને કહેલું કે કવચિત્ જો[...]
🪔 દિપોત્સવી
યુગપુરુષ સ્વામી વિવેકાનંદ
✍🏻 કાકાસાહેબ કાલેલકર
October-November 1993
સ્વામી વિવેકાનંદ આજના યુગના એક અદ્ભુત પ્રભાવશાળી ધર્મ-પુરુષ હતા. તેઓ જીવ્યા જ કેટલું? ચાળીસ વર્ષ પૂરા કરી ન શક્યા. છતાં એમણે ભારતની સંસ્કૃતિ ઉપર યુગાનુકૂલ[...]
🪔 દિપોત્સવી
હિંદુ ધર્મ
✍🏻 સ્વામી વિવેકાનંદ
October-November 1993
(૧૯મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના રાજ શિકાગા વિશ્વધર્મ મહાસભામાં સ્વામી વિવેકાનંદે રજૂ કરેલ નિબંધમાંથી સંકલિત અંશો.) ઇતિહાસકાળ પહેલાંથી ચાલ્યા આવતા ત્રણ ધર્મો આજે જગતમાં પ્રચલિત છે -[...]
🪔 વિવેકવાણી
સ્વાગતનો પ્રત્યુત્તર
✍🏻 સ્વામી વિવેકાનંદ
October-November 1993
વિશ્વધર્મ પરિષદ: સ્થળ: શિકાગો, ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩ અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, તમે આપેલા ભાવભર્યા અને સહૃદય સ્વાગતનો પ્રત્યુત્તર આપવા ઊભા થતાં મારા હૃદયમાં આજે અવર્ણનીય[...]
🪔
સંચાલનમાં નેતૃત્વના ગુણો
✍🏻 પ્રો. ડૉ. જે. એમ. મહેતા
September 1993
કોઈપણ કંપનીમાં કે વ્યવસ્થાતંત્રમાં અથવા કોઈપણ સામાજિક સંસ્થામાં યોગ્ય નેતૃત્વ જરૂરી છે. નેતૃત્વ વિના વિકાસ શક્ય નથી, એટલા માટે નેતૃત્વને એક જવાબદારી સાથેની બાબત ગણવામાં[...]
🪔 વિવેકવાણી
વિવેકવાણી : શિકાગો વિશ્વધર્મ પરિષદ : છેલ્લી બેઠકમાં આપેલું ભાષણ : ૨૭મી સપ્ટેમ્બર, ૧૮૯૩
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 1993
વિશ્વધર્મ પરિષદ એ વાસ્તવિકતા બની છે. એને અસ્તિત્વમાં લાવવાની મહેનત કરનારાઓને પરમકૃપાળુ પરમાત્માએ સહાય કરી છે અને એમના પરમ નિ:સ્વાર્થ શ્રમને સફળતા મળી છે. આવું[...]
🪔 વિવેકવાણી
નવજાગૃતિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 1993
યુગ યુગાન્તથી વ્યાપી રહેલી રાત્રિનું અવસાન થતું જણાય છે, ભારે કષ્ટદાયક એવી દુર્દશાનો આખરે અંત આવતો જણાય છે, પ્રાણરહિત લાગતો મૃતદેહ જાણે ચેતનવંત બની ઊઠતો[...]
🪔 વિવેકવાણી
ભક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 1993
જ્યાં સુધી માણસ ઈશ્વરને એક એવા પુરુષ તરીકે ઓળખે છે કે જે એક હાથમાં પુરસ્કાર અને બીજા હાથમાં દંડ લઈને વાદળાં ઉપર બેઠેલો છે, ત્યાં[...]
🪔 વિવેકવાણી
માનવ પોતે પોતાનો ભાગ્યવિધાતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 1993
મેં કેટલાક જોશીઓને અદ્ભુત ભવિષ્યવાણી કહેતા જોયા છે. પણ તેઓ માત્ર ગ્રહો ઉપરથી અથવા એ પ્રકારની કોઈ બાબત ઉપરથી આ ભવિષ્ય ભાખતા હતા એમ માનવાનું[...]
🪔 વિવેકવાણી
બળવાન બનો!
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 1993
આપણે જે જરૂર છે તે બળની છે. તમે તમારી જાતમાં આત્મશ્રદ્ધા ખોઈ બેઠા છો અને તેથી જ ગુપ્તવિદ્યા, રહસ્ય વિદ્યા અને એવી છાની-છાની બાબતો આપણામાં[...]
🪔 વિવેકવાણી
ભારતમાતા કી જય હો !
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 1993
ભારતના નવયુવકો ! તમારે ત્યાગ કરવો જોઈએ. મહાન બનો. ત્યાગ સિવાય કોઈ પણ મહાન કાર્ય બની શકે નહીં. આ જગતને સર્જવા માટે (આદિ) પુરુષે પોતે[...]
🪔
સ્વામી વિવેકાનંદની ભારત પરિક્રમા અને શિકાગો ખાતે ૧૮૯૩માં મળેલી વિશ્વધર્મ પરિષદમાં તેમનું યોગદાન
✍🏻 ડૉ. શંકર દયાલ શર્મા
March 1993
(ભારતના સન્માન્ય રાષ્ટ્રપતિનું આ રોચક વક્તવ્ય રાષ્ટ્રીય કાયાકલ્પ અને પુનઃનિર્માણની પ્રક્રિયાને વેગવંત કરનાર સ્વામી વિવેકાનંદનાં ચૂંબકીય વ્યક્તિત્વ અને તેમના હૃદયસ્પર્શી સંદેશની પ્રભાવક રજૂઆત કરે છે.[...]
🪔 સંપાદકીય
આવે નવચેતનાની લહેર
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 1993
ભારતમાતાના અંતિમ છેડા ૫૨, ત્રણ સમુદ્રોના મિલન સ્થળ પર જ્યાં માતા કન્યાકુમારીનું ભવ્ય સુંદર મંદિર આવ્યું છે તે સ્થળે એક સંન્યાસી સમસ્ત ભારતનું પરિભ્રમણ સમાપ્ત[...]
🪔 વિવેકવાણી
ભારતનું ભાવિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 1993
શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે; બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે, ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે.[...]
🪔
યુવાનો ‘આસ્તિક’ બને
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
February 1993
(રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમમાં ૧૯૯૧ની ૧૨મી જાન્યુઆરીએ પ્રસિદ્ધ સાહિત્યકાર અને અધ્યાપક ડૉ. કુમારપાળ દેસાઈએ “આજના યુવાનોના પ્રશ્નો અને સ્વામી વિવેકાનંદ” વિશે માર્મિક વક્તવ્ય આપ્યું હતું. એ[...]
🪔 વિવેકવાણી
વિશ્વધર્મ
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 1993
ભાઈઓ! હિંદુઓના ધાર્મિક વિચારો આ રીતે ટૂંકમાં તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે. હિંદુઓ એમની સર્વ યોજનાઓ સફળ રીતે પાર પાડવામાં કદાચ નિષ્ફળ નિવડ્યા હશે;[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો-૩
✍🏻 મન્મથનાથ ગાંગુલી
January 1993
(ગતાંકથી આગળ) સ્વામીજી તો સમજી ગયા હશે કે હવે હું સહજ અવસ્થામાં આવી ગયેલો. પછી તેમણે કહ્યું, “હં... તેં બરાબર કહ્યું. હું માયા સાથે જ[...]
🪔
દેશ ભક્ત સંત
✍🏻 કાકાસાહેબ કાલેલકર
January 1993
नमः परम ऋषिभ्यः ‘ભારતના દેશ ભક્ત સંત’ (The Patron Saint of India) આ શબ્દો વડે લોકમાન્ય ટિળકે સ્વામી વિવેકાનંદનું ગૌરવ કર્યું હતું. લોકમાન્યના આ શબ્દો[...]
🪔
યુવા વર્ગને આહ્વાન
✍🏻 સ્વામી રંગનાથાનંદ
January 1993
(૨૪મી એપ્રિલ ૧૯૯૧ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે યોજાઈ ગયેલ યુવ-સંમેલનમાં યુવા પ્રતિનિધિઓને રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રી સ્વામી રંગનાથાનંદજીએ કરેલ ઉદ્બોધન) વહાલા મિત્રો,[...]
🪔 વિવેકવાણી
વર્ણવ્યવસ્થાની સમસ્યાનો ઉકેલ
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 1993
વર્ણો વચ્ચેના પરસ્પરના કજિયાઓનો કશો અર્થ નથી. એથી શું દહાડો વળવાનો હતો? એથી તો આપણા વધારે ભાગલા પડશે, એથી આપણે વધુ નિર્બળ બની જઈશું અને[...]
🪔
સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો (૨)
✍🏻 મન્મથનાથ ગાંગુલી
December 1992
(સપ્ટેમ્બર ’૯૨થી આગળ) એક વખત બપોરે ચાર વાગે જપાનના એલચી (પ્રતિનિધિ) સ્વામીજીને મળવા બેલુર આવ્યા. અંદરના વરંડામાં, કે જ્યાં સામાન્ય રીતે સ્વામીજી મહેમાનોને મળતા ત્યાં,[...]
🪔
લીંબડીમાં સ્વામી વિવેકાનંદ (એકાંકી)
✍🏻 સ્વામી જિતાત્માનંદ
December 1992
(ગયા અંકથી ચાલુ) (દૃશ્ય બીજું) (સ્થળ: લીંબડીના મહારાજાનો દરબારખંડ) (દીવાનજી સાથે મહારાજા પ્રવેશે છે) મહારાજા: દીવાનજી, આજની સવાર કંઈ શકુનવંતી જણાય છે. મને આજે એવું[...]
🪔
પશ્ચિમી દેશોને સ્વામી વિવેકાનંદે આપેલા સંદેશના બે આયામો (ર)
✍🏻 મેરી લુઈ બર્ક
December 1992
(મેરી લુઈ બર્ક દ્વારા રચિત ‘સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ’ (૬ ભાગોમાં) વિશ્વમાં ખ્યાતિ પામેલા છે. આ પુસ્તકના છઠ્ઠા ભાગમાંથી થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ[...]
🪔
સ્વામી વિવેકાનંદનો અમર સંદેશ (ર)
✍🏻 સ્વામી રંગનાથાનંદ
December 1992
(ગતાંકથી ચાલુ) (૧૯૯૦ના જાન્યુઆરીની ૧૮મી તારીખે, સ્વામી વિવેકાનંદની જન્મતિથિએ, હૈદરાબાદના રામકૃષ્ણ મઠમાં, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ, સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલું પ્રવચન.) આજના યુગના[...]
🪔 વિવેકવાણી
ભારતીય નારીઓની કેળવણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 1992
“આપણે ઈચ્છીએ છીએ કે ભારતની નારીઓને એવી કેળવણી આપવામાં આવે કે જેનાથી તેઓ નિર્ભય બનીને ભારત પ્રતિ પોતાનું કર્તવ્ય સારી રીતે બજાવી શકે અને સંઘમિત્રા,[...]
🪔 દિપોત્સવી
હોલિસ્ટિક વિજ્ઞાન અને સ્વામી વિવેકાનંદ
✍🏻 ડૉ. ચેતના માંડવિયા
October-November 1992
‘હોલિસ્ટિક’ શબ્દ અંગ્રેજી શબ્દ ‘હોલ’ -whole ઉ૫૨થી આવ્યો છે. ૨૦મી સદીના વિજ્ઞાનને ‘હોલિસ્ટિક વિજ્ઞાન’ કહેવામાં આવે છે કા૨ણ કે આજનું વિજ્ઞાન એવા વિશ્વના ચિત્રને વધુને[...]
🪔 દિપોત્સવી
વહીવટીતંત્રમાં ભારતીય શીલાચાર અને સ્વામી વિવેકાનંદ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
October-November 1992
કોઈપણ કાર્ય કરતી વખતે આપણે બધા બહુધા કાર્ય કરવાની રીતનો જેટલો વિચાર કરીએ છીએ તેટલો વિચાર કાર્યના લક્ષ્ય પરત્વે ભાગ્યે જ કરતા હોઈએ છીએ. પણ[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદ મણિલાલ દ્વિવેદીની મુલાકાતે
✍🏻 ડૉ. ધીરુભાઇ ઠાક૨
October-November 1992
ત૨ણાની ઓથે ડુંગર ઢંકાઇને પડ્યો હોય તેમ કેટલીક ઘટનાઓ ઇતિહાસમાં ઢંકાઇને પડી હોય છે. સો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદ ભારત દર્શને નીકળ્યા, ત્યારે નડિયાદમાં તેમણે[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદનું ગુજરાત ૫રિભ્રમણ (સચિત્ર)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October-November 1992
ગરવી ગુજરાત! ગુણવંતી ગુજરાત! ગુજરાતની અસ્મિતા. સંસ્કૃતિ, તેની શૌર્યભરી ગાથાઓ, ભક્તિની અમ૨ગાથા તેમજ સ૨વાણીએ કેટલાંયની પ્રશંસા મેળવી છે. ગુજરાતના ગૌરવભર્યાં ઇતિહાસે, અહીંના મિલનસાર સરળ લોકોએ[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદ-એક રાષ્ટ્રભક્ત
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
October-November 1992
(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) અર્થઘટન અને મૂલ્યાંકન અને પ્રશંસા ઘણું કરીને સમાલોચક, સમીક્ષક અને નિરીક્ષકની વ્યક્તિગત અભિરુચિ, શિક્ષણ,[...]
🪔 દિપોત્સવી
લીંબડીમાં સ્વામી વિવેકાનંદ (એકાંકી)
✍🏻 સ્વામી જિતાત્માનંદ
October-November 1992
સ્વામીજી: આ વળી કઈ જગ્યા હશે? આવડું મોટું પ્રાંગણ! પણ આમાં કોઈ માણસ તો ક્યાંય નજરે પડતું નથી. અહીં તો એક વિચિત્ર રહસ્ય સમી શાન્તિ[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદનો અમર સંદેશ (૧)
✍🏻 સ્વામી રંગનાથાનંદ
October-November 1992
(૧૯૯૦ના જાન્યુઆરીની ૧૮મી તારીખે, સ્વામી વિવેકાનંદની જન્મતિથિએ, હૈદરાબાદના રામકૃષ્ણ મઠમાં, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ, સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલું પ્રવચન.) સ્વામી વિવેકાનંદ અને ‘ગીતા’જેવા[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદ અને વેદાંત
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October-November 1992
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) એ તો હવે સૌને વિદિત છે કે સ્વામી વિવેકાનંદ એક અતિ ઉચ્ચ કોટિના વેદાન્તી[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદ એટલે શ્રીરામકૃષ્ણદેવે પ્રકટાવેલો દિવ્ય ચૈતન્ય પ્રદીપ
✍🏻 વિમલા ઠકાર
October-November 1992
નરેન્દ્ર હતો અણખૂટ સંભાવનાઓથી સળવળતો સાહસી અમૃતપુત્ર. શ્રીરામકૃષ્ણ દેવની નાનીશી આંગળીઓ નરેન્દ્રની કાયાને અડી કે ન અડી, ત્યાં તો અમૃતપુત્રનો અમૃતકુંભ છલકવા માંડ્યો. શ્રી ઠાકુરે[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદના સંદેશનું મહત્ત્વ
✍🏻 ભગિની નિવેદિતા
October-November 1992
સ્વામી વિવેકાનંદના ગ્રંથોની આ આવૃત્તિ ચાર ખંડમાં થવાની છે.* તેમાં જગતની સર્વસાધારણ પ્રજા માટે ઉપદેશ છે એટલું જ નહીં, પણ હિંદનાં પોતાનાં સંતાનો માટે પણ[...]





