કાવ્યકુસુમ : ને એ જ તું? : રાજેન્દ્ર શાહ
ને એ જ તું? એ તું જ? જેની હુથેલી નો નાગરવેલ કેરા કૉળેલ કોઈ નવ પર્ણ જેવી સ્પર્શી હતી શીતલ[...]
કાવ્યકુસુમ : ક્યાં હશે છુપાઈ : સુંદરમ્
ક્યાં હશે છુપાઈ ક્યાં કૃપાની કુંજ તારી ક્યાં હશે દટાઈ ક્યાં સુધાની સેર તારી શુષ્ક હ્રદય પાત્ર લઈ ઘેર-ઘેર યાચું[...]
કાવ્યકુસુમ : વિશાળે જગવિસ્તારે : ઉમાશંકર જોશી
વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી: પશુ છે, પંખી છે પુષ્પો, વનોની છે વનસ્પતિ! વીંધાય છે પુષ્પ અનેક બાગનાં! પીંખાય[...]
કાવ્યકુસુમ : એક જ દે ચિનગારી, મહાનલ! : હરિહર ભટ્ટ
એક જ દે ચિનગારી, મહાનલ! એક જ દે ચિનગારી. ચકમક લોઢું ઘસતાં-ઘસતાં ખરચી જિંદગી સારી; જામગરીમાં તણખો ન પડ્યો ન[...]
કાવ્યકુસુમ : મંગલ મન્દિર ખોલો : નરસિંહરાવ દિવેટિયા
મંગલ મન્દિર ખોલો, દયામય! મંગલ મન્દિર ખોલો! જીવનવન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો; તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,[...]
કાવ્યકુસુમ : હજીયે ન જાગે મારો આતમરામ : ‘શેષ’: રામનારાયણ વિ. પાઠક
હજીયે ન જાગે મારો આતમરામ! મારો આતમરામ! સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર, સમજું ન ભરતી કે આ તે[...]
કાવ્યકુસુમ : જય! જય! ગરવી ગુજરાત! : નર્મદ
જય! જય! ગરવી ગુજરાત! જય! જય! ગરવી ગુજરાત! ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમશૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતતિ, સહુને[...]
કાવ્યકુસુમ : હિરનો મારગ છે શૂરાનો, : પ્રીતમ
હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને; પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને. સુત વિત દારા શીશ[...]
કાવ્યકુસુમ : બોલ મા, બોલ મા : મીરાંબાઈ
(રાગ ઝિંઝોટી - તીન તાલ) બોલ મા, બોલ મા, બોલ મા, રે રાધા-કૃષ્ણ વિના બીજું બોલ મા. ધ્રુ૦ સાકર શેરડીનો[...]
કાવ્યકુસુમ : આજ આનંદ : અખો
આજ આનંદ મારા અંગમાં ઊપજ્યો, પરિબ્રહ્મની મુંને ભાળ લાંધી; ગૂંગાની સાનમાં સામો સમજે નહિ, અદબદ મૂઠડી રહી રે બાંધી. કોઈ[...]
કાવ્યકુસુમ : અખિલ બ્રહ્માંડમાં : નરસિંહ મહેતા
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહિર, જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.[...]
શ્રી દુર્ગાષ્ટમી પ્રસંગે : શ્રી મહિષાસુરમર્દિનીસ્તોત્રમ્ : સંકલન
अयि गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोऽधिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनुते। भगवति हे शितिकंठकुटुंबिनि भूरिकुटुम्बिनि भूरिकृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते||१|| હે[...]
દિપોત્સવી : અન્નં બ્રહ્મ! : ગુણવંત શાહ
ક્યારેક એવો પ્રશ્ન થાય કે: પોતાને હિંદુ કહેવડાવતા લોકોમાંથી કેટલા ભણેલાગણેલા લોકોએ ઉપનિષદ પરનો એકાદ ગ્રંથ પણ જોયો હશે ખરો?[...]
દિપોત્સવી : એક અનોખું પ્રેમબંધન (૧) : જ્યોતિબહેન થાનકી
“મા, મા, તું એને મારી પાસે મોકલ. એને જોયા વગર મારા હૃદયમાં દારુણ દુ:ખ થાય છે. ઓહ! અહીં આવ્યો એને[...]
દિપોત્સવી : ભારતીય સંસ્કૃતિના સંદેશવાહક : ડૉ. રમણલાલ જોષી
સ્વામી વિવેકાનંદ જેવી વિશ્વવિભૂતિ વિશે એટલું બધું લખાયું છે ને લખાયે જાય છે કે એ બધાનો સંગ્રહ એ એક નાનકડું[...]
દિપોત્સવી : લીંબડીમાં સ્વામી વિવેકાનંદ (એકાંકી) : સ્વામી જિતાત્માનંદ
સ્વામીજી: આ વળી કઈ જગ્યા હશે? આવડું મોટું પ્રાંગણ! પણ આમાં કોઈ માણસ તો ક્યાંય નજરે પડતું નથી. અહીં તો[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદનો અમર સંદેશ (૧) : સ્વામી રંગનાથાનંદ
(૧૯૯૦ના જાન્યુઆરીની ૧૮મી તારીખે, સ્વામી વિવેકાનંદની જન્મતિથિએ, હૈદરાબાદના રામકૃષ્ણ મઠમાં, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ, સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલું[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને વેદાંત : સ્વામી ભૂતેશાનંદ
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) એ તો હવે સૌને વિદિત છે કે સ્વામી વિવેકાનંદ[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ એટલે શ્રીરામકૃષ્ણદેવે પ્રકટાવેલો દિવ્ય ચૈતન્ય પ્રદીપ : વિમલા ઠકાર
નરેન્દ્ર હતો અણખૂટ સંભાવનાઓથી સળવળતો સાહસી અમૃતપુત્ર. શ્રીરામકૃષ્ણ દેવની નાનીશી આંગળીઓ નરેન્દ્રની કાયાને અડી કે ન અડી, ત્યાં તો અમૃતપુત્રનો[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદના સંદેશનું મહત્ત્વ : ભગિની નિવેદિતા
સ્વામી વિવેકાનંદના ગ્રંથોની આ આવૃત્તિ ચાર ખંડમાં થવાની છે.* તેમાં જગતની સર્વસાધારણ પ્રજા માટે ઉપદેશ છે એટલું જ નહીં, પણ[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને તરુણ ભારત : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
(કલકત્તામાં એક સ્થાને ચાળીસના દાયકાના આરંભના ભાગમાં અપાયેલા વ્યાખ્યાનના અહેવાલોને આધારે ‘પ્રબુદ્ધ ભારત’ના એક જૂના અંકમાં છપાયેલ લેખનો અનુવાદ. એમણે[...]
દિપોત્સવી : પશ્ચિમી દેશોને સ્વામી વિવેકાનંદે આપેલા સંદેશના બે આયામો (૧) : મેરી લુઈ બર્ક
(મિસ મેરી લુઈ બર્ક દ્વારા રચિત ‘સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ’ (૬ ભાગોમાં) વિશ્વવિખ્યાતિ પામેલાં છે. આ પુસ્તકના છઠ્ઠા ભાગમાંથી[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રીય કેળવણી : સી. સુબ્રમણ્યમ્
રાષ્ટ્રના આર્થિક, સામાજિક અને રાજકીય - એમ સર્વાંગી વિકાસમાં શિક્ષણ કેવો મહત્ત્વનો ભાગ ભજવે છે તે વિશે રાષ્ટ્રવ્યાપી જાગૃતિ આવી[...]
દિપોત્સવી : આધુનિક વિશ્વના ઘડવૈયા સ્વામી વિવેકાનંદ : એ.એલ.બાશામ
આજે પણ, નરેન્દ્રનાથ દત્ત—જેઓ પાછળથી સ્વામી વિવેકાનંદ બન્યા—ના જન્મનાં સો વરસ પછી પણ, વિશ્વ ઇતિહાસના પન્ને તેમનું મહત્ત્વ આંકવાનું ઘણું[...]
દિપોત્સવી : આત્મપરિચયની સાધના : કાકા કાલેલકર
ભારતની સાધના આત્મપરિચયની છે. આત્મતત્ત્વના અધિકાધિક પરિચય વડે આપણી સંસ્કૃતિ સમૃદ્ધ થતી આવી છે. જયારે વિશ્વનો પરિચય આપણને એના આઘાતો[...]




