🪔 સંપાદકીય
આવે નવચેતનાની લહેર
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 1993
ભારતમાતાના અંતિમ છેડા ૫૨, ત્રણ સમુદ્રોના મિલન સ્થળ પર જ્યાં માતા કન્યાકુમારીનું ભવ્ય સુંદર મંદિર આવ્યું છે તે સ્થળે એક સંન્યાસી સમસ્ત ભારતનું પરિભ્રમણ સમાપ્ત[...]
🪔 સંપાદકીય
જેટલા મત તેટલા પથ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 1993
એક દિવસ સાંજે શ્રીરામકૃષ્ણદેવના એક ભક્ત (શ્રી મન્મથનાથ ઘોષ) કલકત્તામાં જરતલા મસ્જિદ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યાં તેમણે એક અદ્ભુત દૃશ્ય જોયું. એક ફકીર[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો-૯
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 1993
શ્રીરામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજને પત્ર દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો - “મન ઘણીવાર જપધ્યાન કરવા ઇચ્છતું હોતું નથી. એવા સમયે જપધ્યાન છોડીને[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૮)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 1992
શ્રીરામકૃષ્ણદેવ મુસ્લિમોની નિયમિત નમાઝ પઢવાની ટેવને બિરદાવીને સાધકોને નિયમિત રીતે ધ્યાન કરવા માટે પ્રોત્સાહિત કરતા. મુસ્લિમોની આ વિશેષતા છે કે નમાઝનો સમય થાય કે તરત[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદનું ગુજરાત ૫રિભ્રમણ (સચિત્ર)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October-November 1992
ગરવી ગુજરાત! ગુણવંતી ગુજરાત! ગુજરાતની અસ્મિતા. સંસ્કૃતિ, તેની શૌર્યભરી ગાથાઓ, ભક્તિની અમ૨ગાથા તેમજ સ૨વાણીએ કેટલાંયની પ્રશંસા મેળવી છે. ગુજરાતના ગૌરવભર્યાં ઇતિહાસે, અહીંના મિલનસાર સરળ લોકોએ[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૭)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October-November 1992
(ધ્યાનમાં મન કેમ લાગતું નથી ?) મોટા ભાગના સાધકોનો પ્રશ્ન હોય છે- “ધ્યાનમાં મન કેમ લાગતું નથી? મન કેમ એકાગ્ર થતું નથી?” જેઓને આ સમસ્યાનો[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૬)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1992
સ્વામી વિવેકાનંદજીની ઇચ્છાને માન આપીને તેમના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજીએ ઈ.સ. ૧૯૦૦માં અમેરિકાના નોર્થ કેલિફૉર્નિયામાં શાંતિ આશ્રમની સ્થાપના કરી. નિર્જન સ્થળમાં હોવાથી ૧૬૦ એકર જમીનમાં પ્રસરેલ[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૫)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 1992
એકવાર નારદમુનિ એક વનમાં થઈને જઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક વિચિત્ર પાગલ જેવા માણસને જોયો. તે નાચતો, કૂદતો અને કીર્તન કરતો હતો. નારદજીને જોઈને[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૪)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1992
બાહ્ય સ્થળ, વાતાવરણ વગેરે શું મનની એકાગ્રતા અને ધ્યાન માટે અસરકારક પરિબળો છે? આ એક વિચારણીય પ્રશ્ન છે. ઘણા એમ માને છે કે શાંત-એકાંત, સ્થળ,[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૩)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 1992
ઘણા સાધકોનો પ્રશ્ન હોય છે, “ધ્યાનના સમયમાં ખરાબ વિચારો આવે તો શું કરવું?” કેટલીક વાર તો તેઓને એમ લાગે છે - “આના કરતાં તો પહેલાં[...]







