🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૨)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 1992
એકવાર ચીનનો એક વિશ્વપ્રસિદ્ધ કલાકાર પર્શિયાના શાહ પાસે આવ્યો. શાહે તેની કળાનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો. તેના શયનગૃહની સાથે એક પરશાળ હતી. તેના મનમાં વિચાર[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૧)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 1992
રામકૃષ્ણ મઠ અને મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજી જ્યારે યુરોપમાં હતા ત્યારે તેમણે સ્વીત્ઝરલેંડમાં એક તળાવને કિનારે એક અદ્ભુત શિલ્પાકૃતિ જોઈ. ત્રણ વાંદરાઓની એ[...]
🪔 સંપાદકીય
વિશ્વબંધુત્વથી વિશ્વએકત્વ ભણી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 1992
આજે સમસ્ત વિશ્વમાં ઉથલ-પથલ મચી રહી છે. મહાશક્તિશાળી સોવિયત રશિયાના વિઘટન બાદ અન્ય રાષ્ટ્રો ચિંતામાં પડ્યાં છે - આ મહા રાષ્ટ્રનાં હજારો આણવિક અસ્ત્રો કોના[...]

🪔 સંપાદકીય
શારદા-સરસ્વતી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 1992
શ્રીરામકૃષ્ણદેવે એક વાર શ્રીમા શારદાદેવી વિષે કહ્યું હતું : “એ છે શારદા-સરસ્વતી, જ્ઞાન આપવા આવેલ છે.” આશ્ચર્ય! ગામડાની એક અભણ સ્ત્રી, જેને પોતાના હસ્તાક્ષર કરતાં[...]
🪔 સંપાદકીય
આવો, સ્વામીજી, આવો!
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 1992
આજથી ઠીક એકસો વર્ષો પૂર્વે સ્વામી વિવેકાનંદજીએ સમસ્ત ભારતનું ભ્રમણ કર્યું હતું. ભારતને પિછાણવા, પોતાના જીવનના ઉદ્દેશને સમજવા, અંતરમાં અણજાણી વેદના અને મહત્ત્વાકાંક્ષા સેવતા, એક[...]
🪔 સંપાદકીય
એકાગ્રતા અને ધ્યાન (૭)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 1991
શ્રીમા શારદાદેવી જયરામબાટીમાં એક શિષ્ય સાથે વાતચીત કરી રહ્યાં હતાં. શિષ્યે પૂછ્યું - “મા! કોઈ કોઈ કહે છે, કામકાજ કરવાથી કંઈ વળવાનું નથી. જપધ્યાન જ[...]
🪔 સંપાદકીય
એકાગ્રતા અને ધ્યાન (૬)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October-November 1991
શિકાગોના ઓપેરા થિયેટરમાં પ્રખ્યાત ગાયિકા માદામ એમ્મા કાલ્વે ગાઈ રહ્યાં હતાં. પ્રથમ વિરામ થયો ત્યારે લોકોએ તાળીઓના ગડગડાટથી તેમના મધુર સ્વરને વધાવી લીધો. પણ તેઓ[...]
🪔 સંપાદકીય
એકાગ્રતા અને ધ્યાન (૫)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1991
(ગતાંકથી આગળ) ૨૫ એપ્રિલ, ૧૯૧૩. પાનસલિલા ભાગીરથીના તટ પર સ્થિત બેલુડ મઠમાં શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ નિવાસ કરી રહ્યા હતા. એક વ્યક્તિએ[...]

🪔 સંપાદકીય
એકાગ્રતા અને ધ્યાન (૪)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 1991
એક મોટરચાલક પૂરઝડપે મોટર હંકારી રહ્યો હતો. તેણે એક વિદ્યાર્થીને પૂછ્યું – “શું હું આ રસ્તે મારા મુકામે પહોંચી શકીશ?” વિદ્યાર્થીએ જવાબ આખો . “હા,[...]

🪔 સંપાદકીય
એકાગ્રતા અને ધ્યાન (૩)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1991
પૂનમની રાત હતી. ચાર દારૂડિયાઓએ નક્કી કર્યું કે, આજ નાવ ચલાવીને નદીને પેલે પાર દૂર એક જગ્યાએ સહેલ કરવા જઈશું અને ખૂબ મઝા માણીશું. તેમણે[...]







