સર્વની માતા : સ્વામી આત્મસ્થાનંદ
(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) ચાલીશ વર્ષ પહેલાં કિશનપુર ખાતે રામકૃષ્ણ આશ્રમની એક[...]
સ્વામી વિવેકાનંદનો અમર સંદેશ (ર) : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી ચાલુ) (૧૯૯૦ના જાન્યુઆરીની ૧૮મી તારીખે, સ્વામી વિવેકાનંદની જન્મતિથિએ, હૈદરાબાદના રામકૃષ્ણ મઠમાં, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ, સ્વામી રંગનાથાનંદજી[...]
સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૮) : સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણદેવ મુસ્લિમોની નિયમિત નમાઝ પઢવાની ટેવને બિરદાવીને સાધકોને નિયમિત રીતે ધ્યાન કરવા માટે પ્રોત્સાહિત કરતા. મુસ્લિમોની આ વિશેષતા છે કે[...]
વિવેકવાણી : ભારતીય નારીઓની કેળવણી : સ્વામી વિવેકાનંદ
“આપણે ઈચ્છીએ છીએ કે ભારતની નારીઓને એવી કેળવણી આપવામાં આવે કે જેનાથી તેઓ નિર્ભય બનીને ભારત પ્રતિ પોતાનું કર્તવ્ય સારી[...]
દિવ્યવાણી
मोक्षस्य हेतुः प्रथमो निगद्यते वैराग्यमत्यन्तमनित्यवस्तुषु। ततः शम श्रापि दमस्तितिक्षा न्यासः प्रसक्ताखिलकर्मणां भृशम्॥ ततः श्रुतिस्तन्मननं सतत्त्वघ्यानं चिरं नित्यनिरन्तरं मुनेः। ततोऽविकल्पं परमेत्य[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી[...]
દિપોત્સવી : શિવભાવે જીવસેવા દ્વારા દિવ્યત્વ તરફ પ્રયાણ: દિવ્યાયન : સંકલન
સો વર્ષો પૂર્વ માનવરૂપધારી ભગવાન શ્રીરામકૃષ્ણના શ્રીમુખેથી એક મહામંત્ર ઉદ્ઘોષિત થયો હતો, ‘દયા નહીં સેવા- શિવભાવથી જીવ સેવા!’ આ મંત્રને[...]
દિપોત્સવી : પરિવ્રાજક સંન્યાસી : સંકલન
સ્વામી વિવેકાનંદના પરિવ્રાજક જીવનનું વિહંગાવલોકન ૧૮૮૮થી ૧૮૯૩ સુધીના સ્વામી વિવેકાનંદના ભારત પરિભ્રમણના મહત્ત્વના ઘટના પ્રસંગોના સીમાસ્તંભો: પથવિહીન વાટે ધપજે પથિક[...]
દિપોત્સવી : મનીષિઓની દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદ : સંકલન
એક જ પૂર્ણ ૫૨માત્મા તત્ત્વ સમસ્ત બ્રહ્માંડમાં વિલસી રહ્યું છે એવા નિરપેક્ષ એકેશ્વ૨વાદનું સુયોગ્ય અર્થઘટન ક૨વું હોય તો મ૨મી થઈ[...]
દિપોત્સવી : હોલિસ્ટિક વિજ્ઞાન અને સ્વામી વિવેકાનંદ : ડૉ. ચેતના માંડવિયા
‘હોલિસ્ટિક’ શબ્દ અંગ્રેજી શબ્દ ‘હોલ’ -whole ઉ૫૨થી આવ્યો છે. ૨૦મી સદીના વિજ્ઞાનને ‘હોલિસ્ટિક વિજ્ઞાન’ કહેવામાં આવે છે કા૨ણ કે આજનું[...]
દિપોત્સવી : વહીવટીતંત્રમાં ભારતીય શીલાચાર અને સ્વામી વિવેકાનંદ : કેશવલાલ વિ. શાસ્ત્રી
કોઈપણ કાર્ય કરતી વખતે આપણે બધા બહુધા કાર્ય કરવાની રીતનો જેટલો વિચાર કરીએ છીએ તેટલો વિચાર કાર્યના લક્ષ્ય પરત્વે ભાગ્યે[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ મણિલાલ દ્વિવેદીની મુલાકાતે : ડૉ. ધીરુભાઇ ઠાક૨
ત૨ણાની ઓથે ડુંગર ઢંકાઇને પડ્યો હોય તેમ કેટલીક ઘટનાઓ ઇતિહાસમાં ઢંકાઇને પડી હોય છે. સો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદ ભારત[...]
દિપોત્સવી : પરિભ્રમણની પાંખે : ક્રાંતિકુમાર જોષી
(સ્વામી વિવેકાનંદના ગુજરાત પરિભ્રમણની શતાબ્દી પ્રસંગે લખાયેલ વિશિષ્ટ લેખ-સં.) છેલ્લાં પંદ૨ વ૨સોમાં ગુજરાતની પ્રજાને જેટલા પ્રમાણમાં પ્રવાસ વર્ણનો પ્રાપ્ય બન્યાં[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદનું ગુજરાત ૫રિભ્રમણ (સચિત્ર) : સ્વામી નિખિલેશ્વરાનંદ
ગરવી ગુજરાત! ગુણવંતી ગુજરાત! ગુજરાતની અસ્મિતા. સંસ્કૃતિ, તેની શૌર્યભરી ગાથાઓ, ભક્તિની અમ૨ગાથા તેમજ સ૨વાણીએ કેટલાંયની પ્રશંસા મેળવી છે. ગુજરાતના ગૌરવભર્યાં[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ-એક રાષ્ટ્રભક્ત : સ્વામી આત્મસ્થાનંદ
(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) અર્થઘટન અને મૂલ્યાંકન અને પ્રશંસા ઘણું કરીને સમાલોચક, સમીક્ષક[...]
દિપોત્સવી : કાકાસાહેબના ઘડતરમાં સ્વામી વિવેકાનંદનો ફાળો : યશવન્ત શુક્લ
મૂળ મહારાષ્ટ્રના, કોંકણના, એવા કાકાસાહેબ કાલેલકરને મહાત્મા ગાંધીજીએ‘સવાઈ ગુજરાતી’એવું બિરુદ આપેલું કેમકે, ગુજરાતમાં વસવું હોય તો ગુજરાતી શીખી લેવું જોઇએ[...]
૨ ઑક્ટોબર, ગાંધી જયંતી નિમિતે : મહાત્મા ગાંધી : લાલજી મૂળજી ગોહિલ
“બ્રહ્મ સત્યં જગન્મિથ્યા”, - એવી વ્યોમવિહારિણી; મેધાવી તર્કની વાણી, ગર્જ્યા તત્ત્વશિરોમણિ વરસ્યા જ્ઞાનના મેઘો, ભીંજી ના ધરતી અહીં; વ્યવહારે“જગત્સત્યં, બ્રહ્મમિથ્યા”[...]
કાવ્યકુસુમ : એક નવા વિવેકાનંદને! : પ્રા. જ્યોત્સ્ના ય. ત્રિવેદી
તે દિવસે ગંગાજીને કીનારે માની જેમ પ્રતીક્ષા કરતા બેઠા હતા શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ એના તોફાની તરુણ વિવેકાનંદની ખોજમાં... વેદનાનાં ભૂરાં[...]
કાવ્યકુસુમ : વિવેકાનંદજીના ગુજરાત-પ્રયાસની શતાબ્દીએ : ડૉ. યશવંત ત્રિવેદી
મારું મન થઈ ગયું છે ટ્રેનની બારી સમું- બારીમાંથી દેખાતા ઉધ્વસ્ત આકાશ સમું એક ધ્વસ્ત દેશ સમું તૃષિત તૃણો અને[...]
કાવ્યકુસુમ : માયા : યૉસેફ મૅકવાન
નહિ તેજ કોઈ નહિ છાયા! અહીં હવામાં તરતી કેવળ ફલગંધની કાયા: તરુવર ફરકે લીલું જાણે પર્ણ-સરોવર છલકે, લળી જતી આ[...]
કાવ્યકુસુમ : પ્રભાતાંકુર અને મન : ઉશનસ્
અંધારાના કાળમીંઢ, તોતીંગ તોળાયેલા ખડકો-ઘેરી ખીણમાં છેક તળિયે રોજની જેમ જ એક પ્રત્યૂષપુષ્પનો અંકુર નીકળી આવ્યો છે, એક ઝીણી તેજની[...]
કાવ્યકુસુમ : ચિતારો : જયન્ત પાઠક
અજબ મિલાવટ કરી ચિતારે રંગપ્યાલીઓ ભરી! એક લસરકે ઊગી નીકળ્યાં જંગલ જંગલ ઝાડ; ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી પ્હાડ![...]
કાવ્યકુસુમ : આવો! : મકરન્દ દવે
અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર; તરબોળી દ્યોને તારેતારને, વીંધો અમને વ્હાલા, આરંપાર: આવો, રે આવો હો[...]
કાવ્યકુસુમ : ચરણ રુકે ત્યાં કાશી : હરીન્દ્ર દવે
જ્યાં ચરણ રુકે ત્યાં કાશી. ઝાકળના બિંદુમાં જોયો ગંગાનો જલરાશિ. જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર, જે[...]
કાવ્યકુસુમ : પારાવારના પ્રવાસી : બાલમુકુન્દ દવે
આપણે તે દેશ કેવા? આપણે વિદેશ કેવા? આપણે પ્રવાસી પારાવારના હે...જી. સંતરી સૂતેલા ત્યારે આપણે અખંડ જાગ્યા, કોટડાં કૂદીને ભાગ્યા,[...]




