🪔 કાવ્ય
એક નવા વિવેકાનંદને!
✍🏻 પ્રા. જ્યોત્સના ય. ત્રિવેદી
April-May 1996
તે દિવસે ગંગાજીને કિનારે માની જેમ પ્રતીક્ષા કરતા બેઠા હતા શ્રીરામકૃષ્ણ પરમહંસદેવ એના તોફાની તરણ વિવેકાનંદની ખોજમાં... વેદનાનાં ભૂરાં ફૂલો વચ્ચે એમની આર્ષદૃષ્ટિ શોધતી હતી[...]
🪔 કાવ્યકુસુમ
એક નવા વિવેકાનંદને!
✍🏻 પ્રા. જ્યોત્સ્ના ય. ત્રિવેદી
October-November 1992
તે દિવસે ગંગાજીને કીનારે માની જેમ પ્રતીક્ષા કરતા બેઠા હતા શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ એના તોફાની તરુણ વિવેકાનંદની ખોજમાં... વેદનાનાં ભૂરાં ફુલો વચ્ચે એમની આર્ષદૃષ્ટિ શોધતી[...]



