દેવી અને તેનાં વિવિધ સ્વરૂપો – ૩ : સ્વામી હર્ષાનંદ
રામકૃષ્ણ મઠ બેંગલોરના અધ્યક્ષ સ્વામી હર્ષાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ પુસ્તક ‘Devi and her aspects’નો પ્રો. શ્રી ચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી[...]
પ્રકીર્ણ : વિજ્ઞાન અને ટેક્નોલોજી માટે જૈવિક નીતિશાસ્ત્ર – ૨ : સ્વામી જિતાત્માનંદ
(એક હિન્દુ અભિગમ) અસ્તિત્વ માટેનો સંઘર્ષ ઉચ્ચતર ઉત્ક્રાંતિનો માર્ગ નથી ન્યૂટનની દ્વૈતવાદી વિચારણાએ પદાર્થથી ચિત્તને નોખું તારવ્યું અને પછી ધીમે[...]
પ્રકીર્ણ : પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૮ : સ્વામી રંગનાથાનંદ
(ઓક્ટોબર’ ૦૪ થી આગળ) કાયદા, ન્યાય અને માનવનું દર્શન ગરીબોને કાયદાકીય સહાય મળવી જોઈએ આ ચર્ચા આ દેશમાં સાંભળવા મળે[...]
વિવિધ રૂપે શ્રીમા શારદાદેવી : સ્વામી જિતાત્માનંદ
સ્વામી પૂર્ણાત્માનંદજી દ્વારા સંકલિત અને ઉદ્બોધને પ્રકાશિત કરેલ ‘શ્રી શ્રીમાયેર પદપ્રાંતે’ના સંકલિત અંશો ‘વિવિધરૂપે શ્રીમા શારદાદેવી’ એ નામે ગુજરાતી પુસ્તકનું[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ઓક્ટોબર, ૨૦૦૪ થી આગળ) પોતપોતાના મતને પ્રધાન ગણવો અદ્વૈતવાદના ચશ્મા પહેરીને જો આપણે શ્રીઠાકુરના સિદ્ધાંતની વ્યાખ્યા કરીએ તો આપણે એને[...]
સંપાદકીય : શ્રી શ્રીમા અને નરાવતાર નરેન : સ્વામી સર્વસ્થાનંદ
કાશ્મીરમાં અમરનાથ અને ક્ષીરભવાનીની યાત્રા કરીને ૧૮૯૮માં સ્વામી વિવેકાનંદ નિલાંબર મુખર્જીના ઉદ્યાનગૃહમાં આવેલા તત્કાલીન રામકૃષ્ણ મઠમાં ગયા. એ સમયનાં સંસ્મરણોને[...]
વિવેકવાણી : પરોપકારાય હિ સતાં જીવિતમ્ : સ્વામી વિવેકાનંદ
હિંમત રાખો, કંઈક વીરતાભર્યું કરો. ભાઈ! તમને મુક્તિ ન મળે તો પણ શું? કેટલીક વાર તમારે નરકમાં જવું પડે તો[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર – ૧ : શ્રીરામકૃષ્ણદેવ
સંધ્યા થઈ. બલરામના દીવાનખાનામાં અને ઓસરીમાં દીવા કરવામાં આવ્યા. ઠાકુર શ્રીરામકૃષ્ણ જગન્માતાને પ્રણામ કરી હાથેથી મૂલમંત્રનો જપ કરીને ઈશ્વરનાં મધુર[...]
દિવ્યવાણી
पावका नः सरस्वती वाजेभिर् वाजिनीवती । यज्ञं वष्टु धियावसुः ॥ પાવની એ સરસ્વતી, ઉપહારિણી ઉપહારથી અમારા યજ્ઞની પ્રજ્ઞામતી કરતી રહે[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં કચ્છના ધાણેટી તથા રતનપર ગામના વિદ્યાર્થીઓ માટે ૫ નવેમ્બર થી એક સપ્તાહની શીતકાલિન સંસ્કારશિબિર યોજાઈ હતી. શિબિરના[...]
લોકમાતા નિવેદિતા : રવીન્દ્રનાથ ટાગોર
ભગિની નિવેદિતાના દેહાવસાન પછી ૧૩ ઓક્ટોબર, ૧૯૧૩ના રોજ એમને અંજલિ આપતાં શ્રી રવીન્દ્રનાથ ટાગોરે લખેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ[...]
વિજ્ઞાન અને ટેક્નોલોજી માટે જૈવિક-નીતિશાસ્ત્ર – ૧ : સ્વામી જિતાત્માનંદ
૨૩મી ઓગસ્ટ, ૨૦૦૪ને દિવસે પેરિસમાંના યુનેસ્કોના મુખ્ય મથકે, જૈવિક-નીતિશાસ્ત્ર પરની આંતરરાષ્ટ્રીય સમિતિમાં અપાયેલ ‘Bioethics for Science and Technology - A[...]
દેવી અને તેનાં વિવિધ સ્વરૂપો – ૨ : સ્વામી હર્ષાનન્દ
લક્ષ્મીનાં સ્વરૂપો અષ્ટમહાલક્ષ્મી તરીકે જાણીતાં લક્ષ્મીનાં આઠ સ્વરૂપો મૂર્તિશાસ્ત્રના ગ્રંથોમાં મળી આવે છે. આમાંની ગજલક્ષ્મી સૌથી વધુ લોકપ્રિય છે. દરવાજાની[...]
સપ્તસાધિકા – ૨ : સ્વામી તેજસાનંદ
ગોલાપમા હવે આપણે સપ્તસાધિકામાલાનું એક વધુ અમૂલ્ય રત્ન જોઈએ. એમનું નામ છે ગોલાપસુંદરી દેવી. ઉત્તર કોલકાતાના એક બ્રાહ્મણ પરિવારમાં એમનો[...]
સ્વામી વિવેકાનંદ અને તેમનાં અનન્ય માતા – ૨ : સ્વામી પ્રભાનંદ
શ્રીમા શારદાદેવી શાણપણ અને શક્તિનો એક અસીમ ખજાનો હતાં. એમાંથી સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુદેવના જીવનકાર્યની પૂર્તિ માટે અવારનવાર પ્રેરણા મેળવતા.[...]
મહિમામંડિત માધુર્યગર્ભા શ્રીમા – ૨ : સ્વામી આત્મસ્થાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘મમતામયી માઁ શારદા’માં પ્રસિદ્ધ થયેલ આ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો[...]
અર્વાચીન યુગમાં મહિલાઓ – ૨ : સ્વામી રંગનાથાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક “Women in Modern Age” ના પ્રારંભના પ્રકરણનો શ્રીદુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ[...]
સંપાદકીય : શ્રીમા શારદાદેવીની પદરજથી પવિત્ર બનેલ તીર્થસ્થાનો – ૨ : સ્વામી સર્વસ્થાનંદ
૧૯૧૦માં જ્યારે શ્રીમા કોલકાતા આવ્યાં ત્યારે તેમની તબિયત બરાબર ન રહી. બલરામ બોઝનાં પત્ની કૃષ્ણભાવિનીએ તેમને ઓરિસ્સામાં કોઠારમાં હવાફેર કરવા[...]
વિવેકવાણી : ભારતનું પુનરુત્થાન : સ્વામી વિવેકાનંદ
‘સ્વામીજી! હિંદુ ધર્મનો પ્રચાર પશ્ચિમના દેશોમાં કરવાનું આપશ્રીને ક્યાંથી સૂઝયું?’ ‘મારે તો અનુભવ લેવો હતો. મારા ખ્યાલ મુજબ આપણા રાષ્ટ્રીય[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કેટલાંક દિવ્યરૂપો અને ઈશ્વરની સર્વવ્યાપકતા : શ્રીરામકૃષ્ણદેવ
* ઈશ્વર વિવિધ રૂપે દેખાય છે — કોઈક વાર મનુષ્યરૂપે તો કોઈ વાર ચિન્મયરૂપે. પણ દિવ્ય રૂપોમાં શ્રદ્ધા જોઈએ. *[...]
દિવ્યવાણી
त्वमस्यावपनी जनानामदितिः कामदुघा पप्रथाना । यत् त ऊनं तत् त आ पूरयाति प्रजापतिः प्रथमजा ऋतस्य ॥ હે માતૃભૂમિ! તમે અમારા[...]
સપ્તસાધિકા – ૧ : સ્વામી તેજસાનંદ
રામકૃષ્ણ મિશન - વિદ્યામંદિર, બેલૂરના અધ્યક્ષ સ્વામી તેજસાનંદજીના ‘ઉદ્બોધન’ના વિશેષાંક -શ્રીશ્રીમા શતવર્ષ જયંતી સંખ્યા બંગાબ્દ વૈશાખ, ૧૩૬૧, ઈ.સ. ૧૯૫૩માં મૂળ[...]
સમાચાર દર્શન
ભારતના મહાન પનોતાપુત્ર સ્વામી વિવેકાનંદને રાષ્ટ્રની અંજલિ સ્વામી વિવેકાનંદના પૈતૃક નિવાસસ્થાને રામકૃષ્ણ મિશન દ્વારા નવનિર્મિત સ્મૃતિભવનનું મંગલ ઉદ્ઘાટન રામકૃષ્ણ મઠ-મિશનના[...]
શ્રીમાનું જીવનશિક્ષણ : જ્યોતિબહેન થાનકી
મધ્યરાત્રિના શાંત નિરવ સમયે વાતાવરણને ભેદતો ‘ઓ કરુણામયી, ખોલો કુટિરદ્વાર! ઓ મા, શિશુને બહાર મૂકીને તું સૂતી છે, અંત:પુરે? દયામયી,[...]
હાસ્યરસિકા શ્રીમા શારદાદેવી : નિત્યરંજન ચેટર્જી
નિત્યરંજન ચેટર્જીના મૂળ બંગાળી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. મા! મા! મા![...]




