આપના મિત્રો સાથે શેર કરો

Prasangik2021-08-06T11:50:55+00:00

પ્રાસંગિક

પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણ-શાસ્ત્ર : શ્રી હર્ષદભાઈ પટેલ

March 1, 2025|Categories: Harshadbhai Patel|Tags: , , |

(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧ માર્ચના રોજ શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ નિમિત્તે[...]

પ્રાસંગિક : હોળી-ધૂળેટી ઉત્સવ : શ્રી નલિનભાઈ મહેતા

March 1, 2025|Categories: Nalinbhai Maheta|Tags: , , |

(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) વસંતના આગમનની[...]

પ્રાસંગિક : સ્વામી યોગાનંદજી મહારાજની ગુરુપરીક્ષા : સંકલન

March 1, 2025|Categories: Sankalan|Tags: , , |

(૧૮ માર્ચ, ૨૦૨૫ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) સાચો ગુરુ જે કહે[...]

પ્રાસંગિક : છત્રપતિ શિવાજી મહારાજ : રેખાબા સરવૈયા

February 1, 2025|Categories: Rekhaba Sarvaiya|Tags: , , |

(લેખિકા ગુજરાતી સાહિત્યમાં પોતાની લઘુકથા-કવિતા-નિબંધ અને વાર્તા માટે પ્રસિદ્ધ છે, સારાં વક્તા પણ છે. તેઓ રામકૃષ્ણ-ભાવધારા સાથે દીર્ઘકાળથી જોડાયેલાં છે.[...]

પ્રાસંગિક : ભગવાન શિવ અને સ્વામી વિવેકાનંદ : શ્રી હર્ષદભાઈ પટેલ

February 1, 2025|Categories: Harshadbhai Patel|Tags: , , , |

(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૬મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી નિમિત્તે લેખ[...]

પ્રાસંગિક : વિદ્યાદાયિની મા સરસ્વતી : શ્રી નલિનભાઈ મહેતા

February 1, 2025|Categories: Nalinbhai Maheta|Tags: , , |

(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) સ્વામી વિવેકાનંદ[...]

સ્વામી અદ્‌ભુતાનંદ : સંકલન

February 1, 2025|Categories: Sankalan|Tags: , , |

(૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી અદ્‌ભુતાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) સ્વામી અદ્‌ભુતાનંદજીનું આખું જીવન[...]

‘ઉદ્‌બોધન’ બંગ-માસિકના પ્રથમ સંપાદક સ્વામી ત્રિગુણાતીતાનંદ : સંકલન

February 1, 2025|Categories: Sankalan|Tags: , , |

(૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) શ્રીરામકૃષ્ણના સંદેશનો પ્રચાર બંગાળીમાં[...]

પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રનિર્માણ : ડૉ. સીમાબહેન માંડવિયા

January 1, 2025|Categories: Seemaben Mandaviya|Tags: , , |

(સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી[...]

પ્રાસંગિક : રક્ષાક્ષેત્રે આત્મનિર્ભર બનતું ભારત : કેપ્ટન શિબકુમાર પટનાયક

January 1, 2025|Categories: Captain Siba Kumar Patnaik|Tags: , , |

(શ્રી શિબકુમાર પટનાયકે ભારતીય નૌસેનામાં કેપ્ટન તરીકે પોતાની ફરજ બજાવી છે અને તેઓ રાષ્ટ્રપતિના વિશેષ પુરસ્કારથી સન્માનિત છે. ભારતે વિકસાવેલી[...]

પ્રાસંગિક : મકર સંક્રાંતિ : શ્રી નલિનભાઈ મહેતા

January 1, 2025|Categories: Nalinbhai Maheta|Tags: , , |

(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) આપણા દેશમાં[...]

પ્રાસંગિક : શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહ : શ્રી હરેશભાઈ ધોળકિયા

January 1, 2025|Categories: Hareshbhai Dholakiya|Tags: , , |

(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ[...]

પ્રાસંગિક : સ્વામી સારદાનંદજી મહારાજ : સ્વામી પ્રભાનંદ

January 1, 2025|Categories: Prabhananda Swami|Tags: , , |

(૫ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી સારદાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ‘સ્વામી સારદાનંદ ચરિત’  નામના હિન્દી પુસ્તકમાંથી કેટલાક અંશોનો ચેતનાબેન માંડવિયાએ કરેલ[...]

પ્રાસંગિક : ઠાકુર સાથે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ : સ્વામી પ્રભાનંદ

January 1, 2025|Categories: Prabhananda Swami|Tags: , , |

(૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી બ્રહ્માનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ‘સ્વામી બ્રહ્માનંદ ચરિત’  નામના હિન્દી પુસ્તકમાંથી કેટલાક અંશોનો સીમાબેન માંડવિયાએ કરેલ[...]

પ્રાસંગિક : કૃપામયી મા શારદા : સ્વામી મંત્રેશાનંદ

December 1, 2024|Categories: Mantreshananda Swami|Tags: , , , |

(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. - સં.) શ્રીમા શારદાદેવી કહે છે કે હું માત્ર તમારી કહેવાની જ મા નથી,[...]

પ્રાસંગિક : હું યુગે યુગે અવતરું છું : સ્વામી ચેતનાનંદ

December 1, 2024|Categories: Chetanananda Swami|Tags: , , |

(સ્વામી ચેતનાનંદજી વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લુઇસ, અમેરિકાના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. તેમના પુસ્તક ‘Sri Sarada Devi and Her Divine Play’ના અંશનો[...]

પ્રાસંગિક : વિદ્યાદાયિની શ્રીમા શારદા : શ્રી નલિનભાઈ મહેતા

December 1, 2024|Categories: Nalinbhai Maheta|Tags: , , , |

(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) સ્વામી વિવેકાનંદે[...]

પ્રાસંગિક : શક્તિની ઉપાસના : પ્રો. સીમાબેન માંડવિયા

December 1, 2024|Categories: Seemaben Mandaviya|Tags: , , |

(શ્રીમા શારદાદેવીની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી[...]

પ્રાસંગિક : શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં યોગ : શ્રી હર્ષદભાઈ પટેલ

December 1, 2024|Categories: Harshadbhai Patel|Tags: , , , |

(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૧ ડિસેમ્બરના રોજ ગીતાજયંતી હોવાથી તે[...]

પ્રાસંગિક : સ્વામી શિવાનંદજી મહારાજ : સંકલન

December 1, 2024|Categories: Sankalan|Tags: , , |

(૨૬ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી શિવાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. – સં.) શ્રીરામકૃષ્ણ સાથેના દિવસો એ દિવસોમાં તારકના[...]

પ્રાસંગિક : સ્વામી પ્રેમાનંદજી મહારાજનાં અમૃતવચનો : સંકલન

December 1, 2024|Categories: Sankalan|Tags: , , |

(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના મે, ૨૦૧૧ના અંકમાં પ્રકાશિત લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે અનુવાદ કર્યો છે. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી[...]

પ્રાસંગિક : ભગવાન દત્તાત્રેય જયંતી : સ્વામી ગુણેશાનંદ

December 1, 2024|Categories: Guneshananda Swami|Tags: , , |

(સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહકાર સમિતિના સભ્ય છે. - સં.) આ માસની ૧૪ તારીખે, માગશર સુદ પૂર્ણિમાના દિવસે દત્ત[...]

પ્રાસંગિક : આજના નારી જગત માટે શ્રીમા શારદાદેવીનો સંદેશ : શ્રી હરેશભાઈ ધોળકિયા

December 1, 2024|Categories: Hareshbhai Dholakiya|Tags: , , , |

(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ[...]

પ્રાસંગિક : ભાઈ-બહેનના પ્રેમનો અખંડ દીવો – ભાઈબીજ : શ્રી નલિનભાઈ મહેતા

November 1, 2024|Categories: Nalinbhai Maheta|Tags: , , |

(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) સંપૂર્ણ કુટુંબ[...]

પ્રાસંગિક : ગિરનારની લીલી પરિક્રમા : શ્રી પરેશકુમાર અંતાણી

November 1, 2024|Categories: Pareshbhai V Antani|Tags: , , |

(શ્રી પરેશકુમાર અંતાણી નિવૃત્ત અધિક કલેક્ટર અને સ્વામી વિવેકાનંદ સેવાકેન્દ્ર, જૂનાગઢના પ્રમુખ છે. તેઓ દીર્ઘકાળથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે સંકળાયેલા[...]

Title

Go to Top