• 🪔 પ્રાસંગિક

    છત્રપતિ શિવાજી મહારાજ

    ✍🏻 રેખાબા સરવૈયા

    (લેખિકા ગુજરાતી સાહિત્યમાં પોતાની લઘુકથા-કવિતા-નિબંધ અને વાર્તા માટે પ્રસિદ્ધ છે, સારાં વક્તા પણ છે. તેઓ રામકૃષ્ણ-ભાવધારા સાથે દીર્ઘકાળથી જોડાયેલાં છે. હાલ પોરબંદર ખાતે એડી.કલેકટર તરીકે[...]

  • 🪔 દીપોત્સવી

    પ્રાર્થના: આત્માનો આહાર (સેલ્ફ સેનિટાઈઝર)

    ✍🏻 રેખાબા સરવૈયા

    (એડીશનલ કલેક્ટર અને ડાયરેક્ટર, DRDA, પોરબંદર. તેઓ શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે.) પ્રાર્થના એટલે આપણાં દુઃખ દૂર કરવા માટે ભગવાનને કરેલી આજીજી કે અરજ માત્ર નથી,[...]

  • 🪔 અધ્યાત્મ

    જો ભજે હરિ કો સદા

    ✍🏻 રેખાબા સરવૈયા

    દક્ષિણેશ્વરની ઓસરીમાં બેસીને શ્રીઠાકુર પોતાના શ્રીમુખેથી ભક્તો અને જિજ્ઞાસુઓને જે કંઈ વાતો કરતા તે ખરેખર અદ્‌ભુત હતી. શ્રીઠાકુરની આવી અવર્ણનીય વાતો નોંધવાની ખેવના રાખનાર શ્રીઠાકુરના[...]

  • 🪔 ચિંતન

    શ્રદ્ધા - ભવસાગર પાર કરાવતી નૌકા

    ✍🏻 રેખાબા સરવૈયા

    ઈશ્વર (કહો કે સમગ્ર સંસારનું સંચાલન કરતી પરમશક્તિ) પર રહેલી અંતરની અટલ શ્રદ્ધા આ સંસારરૂપી ભવસાગરને પાર કરવા માટે નૌકા જેવું કામ કરે છે. શ્રદ્ધા[...]