આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

માનવતાની ઝાંખી : અતિ લોભનું ફળ : સ્વામી જપાનંદ

September 1, 2025|Categories: Japananda Swami|Tags: , , |

(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના એક પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલો ગુજરાતી[...]

કથોપકથન : શ્રી ‘મ.’ દર્શન : સ્વામી નિત્યાત્માનંદ

September 1, 2025|Categories: Nityatmananda Swami|Tags: , , |

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયે શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ. દર્શન’[...]

સાહિત્ય : શ્રી જ્યોતિબહેન થાનકી પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

September 1, 2025|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

પોરબંદરથી આશરે ૧૫ કિ.મી. દૂર બગવદર નામના નાના એવા ગામમાં શ્રી જટાશંકર થાનકીને ત્યાં ૨૫મી મે, ૧૯૪૩ના દિવસે જ્યોતિબહેન થાનકીનો[...]

સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ : ગોપાલલાલ હવેલી, પોરબંદર ખાતે સ્વામીજીની મુલાકાત : શ્રી અજય વ્રજલાલ ઠક્કર

September 1, 2025|Categories: Ajay Vrujlal Thakkar|Tags: , , , |

(સ્વામી વિવેકાનંદજી અંગેની માહિતી લેખકને એમનાં કાકી શ્રીમતી ઉષાબહેન પુરોહિત તથા અતિથિરૂપે રહેલા વયોવૃદ્ધ ભક્ત હરકિશન કંસારા (હકા બાપા) પાસેથી[...]

સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : અલૌકિક જીવનની ઝલક : સ્વામી લોકેશ્વરાનંદ

September 1, 2025|Categories: Lokeshwarananda Swami|Tags: , , |

(શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ હતા. (૧૯૮૯ થી ૧૯૯૮) અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ[...]

પ્રશ્નોત્તરી : ધર્મ–જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ

September 1, 2025|Categories: Atmananda Swami|Tags: , , |

(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ સચિવ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ[...]

પ્રાસંગિક : શ્રીમા શારદાદેવી—નવ દુર્ગારૂપે : ડૉ. સીમાબહેન માંડવિયા

September 1, 2025|Categories: Seemaben Mandaviya|Tags: , , |

(કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની પ્રવૃત્તિઓ સાથે[...]

પ્રાસંગિક : પોતાના પગ પર ઊભા થાઓ : શ્રી હરેશભાઈ ધોળકિયા

September 1, 2025|Categories: Hareshbhai Dholakiya|Tags: , , |

(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષો સુધી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે[...]

સંપાદકની કલમે : સ્વામી વિવેકાનંદ, શિકાગો ધર્મપરિષદ અને ગુજરાત : સ્વામી નિખિલેશ્વરાનંદ

September 1, 2025|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ આ સંબોધન સાથે સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં પોતાનું ભાષણ પ્રારંભ[...]

મંગલાચરણ

September 1, 2025|Categories: Sankalan|Tags: , , |

रौद्रायै नमो नित्यायै गौर्यै धात्र्यै नमो नमः। ज्योत्स्नायै चेन्दुरुपिन्यै सुखायै सततं नमः॥ સંહાર કરનાર શક્તિરૂપ રૌદ્રા, દેશકાલાદિકથી અવિચ્છિન્ન રૂપે નિત્યા,[...]

સમાચાર દર્શન

August 1, 2025|Categories: Sankalan|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીજગન્નાથ રથયાત્રા ઉત્સવ રાજકોટ આશ્રમ દ્વારા ૨૭ જૂનના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે આશ્રમ પ્રાંગણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા[...]

બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

August 1, 2025|Categories: Raghaveshananda Swami|Tags: , , , , , |

(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]

સ્વામી પ્રેમેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સારગાછિની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

August 1, 2025|Categories: Suhitananda Swami|Tags: , , |

(સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી[...]

માનવતાની ઝાંખી : કાનકટિયો દરિદ્ર-નારાયણનો સેવક બન્યો : સ્વામી જપાનંદ

August 1, 2025|Categories: Japananda Swami|Tags: , , |

(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના એક પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલો ગુજરાતી[...]

કથોપકથન : શ્રી ‘મ.’ દર્શન : સ્વામી નિત્યાત્માનંદ

August 1, 2025|Categories: Nityatmananda Swami|Tags: , , |

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયે શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ. દર્શન’[...]

સાહિત્ય : શ્રી હરેશભાઈ ધોળકિયા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

August 1, 2025|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

શ્રી હરેશભાઈ ધોળકિયાનો જન્મ ગુજરાત રાજ્યના વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટા જિલ્લા કચ્છમાં ૩૦મી જૂન, ૧૯૪૬ના રોજ થયો. ૧૯૬૬માં તેમણે બી.એ.[...]

સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ : માનનીય રેવાશંકર સાથે પોરબંદરમાં મુલાકાત : કુસુમબહેન આર. પરમાર

August 1, 2025|Categories: Kusum Parmar|Tags: , , , |

(રાજકોટનાં ભક્ત સ્વ. કુમારી કુસુમબહેન પરમારને તા. ૭-૧૨-૧૯૭૫ના રોજ મેરી લૂઈ બર્ક સાથે રેવાશંકર દવેને પોરબંદર ખાતે મળવાનું સૌભાગ્ય સાંપડ્યું[...]

અધ્યાત્મ : પ્રેમમૂર્તિ ભરત : શ્રી રામકિંકર ઉપાધ્યાય

August 1, 2025|Categories: Pandit Ramkinkar Upadhyay|Tags: , , |

(પ્રખર રામાયણી શ્રી રામકિંકર ઉપાધ્યાય લિખિત અત્યંત વિલક્ષણ કૃતિ ‘प्रेम मूर्ति भरत’નો ડૉ. ભાનુકુમાર નાયકે ગુજરાતી અનુવાદ કર્યો છે. એ[...]

સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : શ્રીરામકૃષ્ણની પ્રતિમૂર્તિ : સ્વામી આત્મસ્થાનંદ

August 1, 2025|Categories: Atmasthananda Swami|Tags: , , |

(શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ હતા. (૧૯૮૯ થી ૧૯૯૮) અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ[...]

પ્રશ્નોત્તરી : ધર્મ–જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ

August 1, 2025|Categories: Atmananda Swami|Tags: , , |

(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ[...]

પ્રાસંગિક : ભારત વિશ્વગુરુ 2025ના વૈશ્વિક પરિવર્તન માટેનું સ્વપ્ન : ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ્‌

August 1, 2025|Categories: Dr., R. Balasubramaniyam|Tags: , , |

(ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ્‌ ‘સ્વામી વિવેકાનંદ યુથમુવમેન્ટ’ના સ્થાપક તથા ‘Capacity Building Commission of India’ના મેમ્બર એચ.આર. છે. તેમના અંગ્રેજી લેખનો ગુજરાતી[...]

એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો : સ્વામી તુરીયાનંદ મહારાજના સંગમાં : સ્વામી અતુલાનંદ

August 1, 2025|Categories: Atulananda Swami|Tags: , , |

(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક ‘With the Swamis in America and[...]

પ્રાસંગિક : ગોકુળમાં ભગવાનનો જન્મોત્સવ : સ્વામી ગુણેશાનંદ

August 1, 2025|Categories: Guneshananda Swami|Tags: , , |

(સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સંપાદકીય સહકાર સમિતિના સભ્ય છે. – સં.) નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી, જય[...]

સંપાદકની કલમે : સ્વામી વિવેકાનંદજીએ ભાખેલું ભારતનું સોનેરી ભવિષ્ય : સ્વામી નિખિલેશ્વરાનંદ

August 1, 2025|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

સ્વામી વિવેકાનંદ ભવિષ્યવેત્તા નહોતા, પણ યુગદ્રષ્ટા હતા. એક વખત સાંજે તેઓ બેલુર મઠમાં ગહન ધ્યાન કર્યા પછી ગુરુભાઈઓ સાથે બેઠા[...]

મંગલાચરણ

August 1, 2025|Categories: Sankalan|Tags: , , |

समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेतरोदरं वरं वरेभवक्त्रमक्षरम्। कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतां नमस्करोमि भास्वरम्॥ સઘળા લોકોનું કલ્યાણ કરનાર, ગજાસુરનો નાશ કરનાર,[...]

Title

Go to Top