આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

દિવ્યવાણી

March 1, 1997|Categories: Sankalan|Tags: , , , |

आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनम् प्रत्यायान्ति गताः पुनर्नदिवसा: कालो जगद्भक्षक: । लक्ष्मीस्तोयतरङ्गभङ्गचपला विद्युच्चलं जीवितम् तस्मान्मां शरणागतं शरणद त्वं रक्ष[...]

વાચકોના પ્રતિભાવો : સંકલન

February 1, 1997|Categories: Sankalan|Tags: , , , |

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની આગવી ભાત છે. ‘શિક્ષક અંક’ જેવા વિશેષાંકો પ્રકાશિત કરવાની એની અનુકરણીય પ્રણાલિકા છે. એના ‘જ્યોત’ના ઉત્કર્ષ અર્થે ભાવના[...]

સમાચાર દર્શન

February 1, 1997|Categories: Sankalan|Tags: , , , |

પોરબંદરનો ભોજેશ્વર બંગલો રામકૃષ્ણ મઠ અને મિશનને સમર્પિત : સ્વામી વિવેકાનંદજીનું ભવ્ય સ્મારક બનશે પરિવ્રાજકરૂપે દેશનું ભ્રમણ કરતી વખતે (ઈ.સ.૧૮૯૧-૯૨માં)[...]

એ પ્રભાત જલદી ઊઘડો : ગુલાબદાસ બ્રોકર

February 1, 1997|Categories: Gulabdas Broker|Tags: , |

સુપ્રસિદ્ધ વાર્તાકાર ભારત પદ્મશ્રી શ્રી ગુલાબદાસ બ્રોકર અહીં પોરબંદરમાં તેમણે વીતાવેલાં બાળપણનાં સંસ્મરણો રજૂ કરે છે અને તેના ઉજ્જવળ ભવિષ્યની[...]

પોરબંદરનાં એક હજાર વર્ષ : ડૉ. નરોત્તમ પલાણ

February 1, 1997|Categories: Narottam Palan Dr.|Tags: , |

સુપ્રસિદ્ધ ઇતિહાસકાર ડો. નરોત્તમ પલાણ ઐતિહાસિક પુરાવાઓ આપી અહીં પૂરવાર કરે છે કે પોરબંદરની સ્થાપના એક હજાર વર્ષો પૂર્વે શ્રાવણી[...]

પોરબંદર વધુ સમૃદ્ધ બનશે : મણિભાઈ વોરા

February 1, 1997|Categories: Manibhai Vora|Tags: , |

પોરબંદરમાં પુરાતત્ત્વ સંશોધન મંડળના સ્થાપક અને સુપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી મણિભાઈ વોરા અહીં પોરબંદરની ગઈ કાલ, આજ અને આવતી કાલની ઝાંખી[...]

કાવ્યાસ્વાદ : પિયાલો : દુષ્યંત પંડ્યા

February 1, 1997|Categories: Dushyant Pandya|Tags: , , , |

આ તારો પિયાલો છે - આદિકાળથી તારે માટે એ નિર્માયેલો છે. ના, મારા બાળ, એમાંથી કેટલું તારું પોતાનું કાળું ઉકાળેલું[...]

‘એ તો છે સહસ્રદલ કમલ’ : જ્યોતિબહેન થાનકી

February 1, 1997|Categories: Jyotiben Thanki|Tags: , |

(યોગીન માના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) તે વખતે બલરામ બોઝને ત્યાં રથયાત્રાનો ઉત્સવ હતો. આ ઉત્સવમાં ભાગ લેવા શ્રીરામકૃષ્ણ પધારવાના[...]

સાધકોના પ્રશ્નોના ઉત્તર : સ્વામી બ્રહ્મેશાનંદ

February 1, 1997|Categories: Brahmeshananda Swami|Tags: , |

સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને રામકૃષ્ણ મિશનની વારાસણી સેવાશ્રમની હૉસ્પિટલમાં સેવા આપે છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વાર્ષિકોત્સવ[...]

સ્વામી વિવેકાનંદ અને શ્રી શંકર પાંડુરંગ પંડિત : પંડિતા ક્ષમા રાવ

February 1, 1997|Categories: Pandit Kshama Rao|Tags: , |

સ્વામી વિવેકાનંદજીએ પરિવ્રાજકરૂપે ભારતનું ભ્રમણ કર્યું હતું ત્યારે (ઇ.સ.૧૮૯૧-૯૨માં) તેઓ પોરબંદરમાં લગભગ ચાર માસ રહ્યા. જે ઐતિહાસિક બંગલામાં (ભોજેશ્વર બંગલામાં)[...]

પોરબંદરની ગૌરવ ગાથા : પ્રૉ. પી.એમ. જોષી

February 1, 1997|Categories: P. M. Joshi, Pro|Tags: , |

પ્રૉ. પી. એમ. જોષી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાણિજ્ય ફેકલ્ટીના ડીન છે તેમ જ માધવાણી આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરના પ્રિન્સિપાલ છે.[...]

સ્મરણશક્તિની કળા : પ્રૉ. એમ. રામમૂર્તિ

February 1, 1997|Categories: M. Rammurti, Pro|Tags: , |

આપણી દિવ્યતાનું વિસ્મરણ જ આપણી બધી સમસ્યાઓનું મૂળ છે. આધ્યાત્મિક જીવનમાં તેમ જ દૈનિક જીવનમાં સફળતા માટે સ્મરણશક્તિ આવશ્યક છે.[...]

સંપાદકીય : પોરબંદરમાં સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

February 1, 1997|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

પોરબંદર! સાધુ - સંતોની પાવન ભૂમિ પોરબંદર! સુદામાપુરી નામે વિખ્યાત ઐ ઐતિહાસિક પોરબંદર : મહાત્મા ગાંધીનું પુણ્ય જન્મસ્થળ પોરબંદર! પોરબંદરનું[...]

વિવેકવાણી : એકાગ્રતા : સ્વામી વિવેકાનંદ

February 1, 1997|Categories: Vivekananda Swami|Tags: , , , |

મનની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય બીજી કઈ રીતે જગતમાંનું કોઈ પણ જ્ઞાન મેળવાયું છે? જગતને જો ધક્કો મારતાં આપણને આવડે,[...]

દિવ્યવાણી

February 1, 1997|Categories: Sankalan|Tags: , , , |

शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणा-पुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहाम् । हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थिताम् वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् જેનું ધવલ સ્વરૂપ[...]

સમાચાર દર્શન

January 1, 1997|Categories: Sankalan|Tags: , , , |

રામકૃષ્ણ મિશન - ૧૯૯૫-’૯૬નો વાર્ષિક અહેવાલ રામકૃષ્ણ મિશનની ૮૭મી વાર્ષિક સામાન્ય સભા તા. ૨૨મી ડિસેમ્બર ‘૯૬ ને રવિવારે બપોરે ૩-૩૦[...]

બાળવિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તાઓ : સંકલન

January 1, 1997|Categories: Sankalan|Tags: , , , |

આળસુ - ખેડૂત સોમૈયા અને રાજીવ નામના બે ખેડૂત પડોશમાં રહેતા હતા. તેમનાં ખેતરોય પાસેપાસે હતાં. પણ બન્નેની પ્રકૃતિ ભિન્ન[...]

શ્રીમા શારદાદેવીના ઉપદેશો : સાધના : સંકલન

January 1, 1997|Categories: Sankalan|Tags: , , , |

ભગવાનનાં પાદપદ્મમાં મન સ્થિર રાખવું અને તેમના ચિંતનમાં ડૂબી જવું, એનું નામ સાધના. એકાંત જગ્યામાં સાધના કરવાની ખાસ જરૂર છે.[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : બધા ધર્મોની એકતા : સંકલન

January 1, 1997|Categories: Sankalan|Tags: , , , |

૧. જેમ ગૅસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા જુદા દેશ[...]

કાવ્યાસ્વાદ : હે જીવનવલ્લભ… : પ્રા. અમૃત ‘સાગર’

January 1, 1997|Categories: Pra. Amrut 'Sagar'|Tags: , , , |

હે જીવનવલ્લભ, હે સાધનાથીય દુર્લભ, હું મારા મર્મની કથા કે અન્તરની વ્યથા - કશું જ તમને નહીં કહું. મેં તો[...]

ચિન્તનિકા : સાક્ષાત્કાર : ડૉ. કેશુભાઈ દેસાઈ

January 1, 1997|Categories: Keshubhai Desai Dr.|Tags: , , |

‘તમે ઈશ્વરને જોયો છે?’ આ પ્રશ્ન એકલા નરેન્દ્રનાથને જ ઉદ્ભવે એ જરૂરી નથી. માણસ માત્રને એની ભૌતિક હયાતી દરમિયાન આ[...]

Title

Go to Top