દિવ્યવાણી
आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनम् प्रत्यायान्ति गताः पुनर्नदिवसा: कालो जगद्भक्षक: । लक्ष्मीस्तोयतरङ्गभङ्गचपला विद्युच्चलं जीवितम् तस्मान्मां शरणागतं शरणद त्वं रक्ष[...]
વાચકોના પ્રતિભાવો : સંકલન
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની આગવી ભાત છે. ‘શિક્ષક અંક’ જેવા વિશેષાંકો પ્રકાશિત કરવાની એની અનુકરણીય પ્રણાલિકા છે. એના ‘જ્યોત’ના ઉત્કર્ષ અર્થે ભાવના[...]
સમાચાર દર્શન
પોરબંદરનો ભોજેશ્વર બંગલો રામકૃષ્ણ મઠ અને મિશનને સમર્પિત : સ્વામી વિવેકાનંદજીનું ભવ્ય સ્મારક બનશે પરિવ્રાજકરૂપે દેશનું ભ્રમણ કરતી વખતે (ઈ.સ.૧૮૯૧-૯૨માં)[...]
બાલવિભાગ : સ્વામી વિવેકાનંદની બાળવાર્તાઓ : સંકલન
બે માળી એક ધનવાન માણસ હતો. તેના બગીચામાં બે માળી કામ કરતા હતા. આમાંનો એક માળી ખૂબ આળસુ હતો. તે[...]
કાવ્ય : ચલ મોરી સુરતા! : લાભશંકર રાવળ
ચલ મોરી સુરતા! સાંજ પડી ગઈ તમરાં ગહને ગાશે, કામ સકળને લે આટોપી નાહક મોડું થાશે. રસવર તારી કરે પ્રતીક્ષા,[...]
એ પ્રભાત જલદી ઊઘડો : ગુલાબદાસ બ્રોકર
સુપ્રસિદ્ધ વાર્તાકાર ભારત પદ્મશ્રી શ્રી ગુલાબદાસ બ્રોકર અહીં પોરબંદરમાં તેમણે વીતાવેલાં બાળપણનાં સંસ્મરણો રજૂ કરે છે અને તેના ઉજ્જવળ ભવિષ્યની[...]
પોરબંદરનાં એક હજાર વર્ષ : ડૉ. નરોત્તમ પલાણ
સુપ્રસિદ્ધ ઇતિહાસકાર ડો. નરોત્તમ પલાણ ઐતિહાસિક પુરાવાઓ આપી અહીં પૂરવાર કરે છે કે પોરબંદરની સ્થાપના એક હજાર વર્ષો પૂર્વે શ્રાવણી[...]
કાવ્ય : નિરંજન નિરાકાર : રતુભાઈ દેસાઈ
હરિ! તું માગે ના કદી કાળ, હરિ! તને હોય નહિ દરકાર. હરિ! તને હોય નહિ શણગાર! હરિને હોય નહીં શણગાર![...]
પોરબંદર વધુ સમૃદ્ધ બનશે : મણિભાઈ વોરા
પોરબંદરમાં પુરાતત્ત્વ સંશોધન મંડળના સ્થાપક અને સુપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી મણિભાઈ વોરા અહીં પોરબંદરની ગઈ કાલ, આજ અને આવતી કાલની ઝાંખી[...]
કાવ્યાસ્વાદ : પિયાલો : દુષ્યંત પંડ્યા
આ તારો પિયાલો છે - આદિકાળથી તારે માટે એ નિર્માયેલો છે. ના, મારા બાળ, એમાંથી કેટલું તારું પોતાનું કાળું ઉકાળેલું[...]
‘એ તો છે સહસ્રદલ કમલ’ : જ્યોતિબહેન થાનકી
(યોગીન માના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) તે વખતે બલરામ બોઝને ત્યાં રથયાત્રાનો ઉત્સવ હતો. આ ઉત્સવમાં ભાગ લેવા શ્રીરામકૃષ્ણ પધારવાના[...]
સાધકોના પ્રશ્નોના ઉત્તર : સ્વામી બ્રહ્મેશાનંદ
સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને રામકૃષ્ણ મિશનની વારાસણી સેવાશ્રમની હૉસ્પિટલમાં સેવા આપે છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વાર્ષિકોત્સવ[...]
સ્વામી વિવેકાનંદ અને શ્રી શંકર પાંડુરંગ પંડિત : પંડિતા ક્ષમા રાવ
સ્વામી વિવેકાનંદજીએ પરિવ્રાજકરૂપે ભારતનું ભ્રમણ કર્યું હતું ત્યારે (ઇ.સ.૧૮૯૧-૯૨માં) તેઓ પોરબંદરમાં લગભગ ચાર માસ રહ્યા. જે ઐતિહાસિક બંગલામાં (ભોજેશ્વર બંગલામાં)[...]
પોરબંદરની ગૌરવ ગાથા : પ્રૉ. પી.એમ. જોષી
પ્રૉ. પી. એમ. જોષી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાણિજ્ય ફેકલ્ટીના ડીન છે તેમ જ માધવાણી આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરના પ્રિન્સિપાલ છે.[...]
સ્મરણશક્તિની કળા : પ્રૉ. એમ. રામમૂર્તિ
આપણી દિવ્યતાનું વિસ્મરણ જ આપણી બધી સમસ્યાઓનું મૂળ છે. આધ્યાત્મિક જીવનમાં તેમ જ દૈનિક જીવનમાં સફળતા માટે સ્મરણશક્તિ આવશ્યક છે.[...]
સંપાદકીય : પોરબંદરમાં સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ
પોરબંદર! સાધુ - સંતોની પાવન ભૂમિ પોરબંદર! સુદામાપુરી નામે વિખ્યાત ઐ ઐતિહાસિક પોરબંદર : મહાત્મા ગાંધીનું પુણ્ય જન્મસ્થળ પોરબંદર! પોરબંદરનું[...]
વિવેકવાણી : એકાગ્રતા : સ્વામી વિવેકાનંદ
મનની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય બીજી કઈ રીતે જગતમાંનું કોઈ પણ જ્ઞાન મેળવાયું છે? જગતને જો ધક્કો મારતાં આપણને આવડે,[...]
દિવ્યવાણી
शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणा-पुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहाम् । हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थिताम् वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् જેનું ધવલ સ્વરૂપ[...]
વાચકોના પ્રતિભાવો : સંકલન
♦ આ વખતે દીપોત્સવી ૧૯૯૬નો સમૃદ્ધ દીપોત્સવી અંક જે ‘શાંતિ વિશેષાંક’ તરીકે પ્રસિદ્ધ થયો છે તે મને મળ્યો છે. આ[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન - ૧૯૯૫-’૯૬નો વાર્ષિક અહેવાલ રામકૃષ્ણ મિશનની ૮૭મી વાર્ષિક સામાન્ય સભા તા. ૨૨મી ડિસેમ્બર ‘૯૬ ને રવિવારે બપોરે ૩-૩૦[...]
બાળવિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તાઓ : સંકલન
આળસુ - ખેડૂત સોમૈયા અને રાજીવ નામના બે ખેડૂત પડોશમાં રહેતા હતા. તેમનાં ખેતરોય પાસેપાસે હતાં. પણ બન્નેની પ્રકૃતિ ભિન્ન[...]
શ્રીમા શારદાદેવીના ઉપદેશો : સાધના : સંકલન
ભગવાનનાં પાદપદ્મમાં મન સ્થિર રાખવું અને તેમના ચિંતનમાં ડૂબી જવું, એનું નામ સાધના. એકાંત જગ્યામાં સાધના કરવાની ખાસ જરૂર છે.[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : બધા ધર્મોની એકતા : સંકલન
૧. જેમ ગૅસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા જુદા દેશ[...]
કાવ્યાસ્વાદ : હે જીવનવલ્લભ… : પ્રા. અમૃત ‘સાગર’
હે જીવનવલ્લભ, હે સાધનાથીય દુર્લભ, હું મારા મર્મની કથા કે અન્તરની વ્યથા - કશું જ તમને નહીં કહું. મેં તો[...]
ચિન્તનિકા : સાક્ષાત્કાર : ડૉ. કેશુભાઈ દેસાઈ
‘તમે ઈશ્વરને જોયો છે?’ આ પ્રશ્ન એકલા નરેન્દ્રનાથને જ ઉદ્ભવે એ જરૂરી નથી. માણસ માત્રને એની ભૌતિક હયાતી દરમિયાન આ[...]




