ભક્તકવિ મીરાંબાઈ : રામનારાયણ ના. પાઠક
યુગે યુગે સંક્રાન્તિ કાળ આવે જ છે. માનવજીવનને ટકાવી રાખનારાં મૂળભૂત તત્ત્વો - સત્ય, નિર્ભયતા, પ્રમાણિકતા, પરસ્પર પ્રેમ અને વિશ્વાસ[...]
કાવ્યાસ્વાદ : જાકે પ્રિય ન રામ બૈદેહી : કાકા કાલેલકર
(રાગ : ખમાજ - તીન તાલ) જાકે પ્રિય ન રામ બૈદેહી, સો છાંડિયે કોટિ બૈરી સમ, જદ્યપિ પરમ સનેહી. તજ્યો[...]
ક્રાઈસિસ મૅનૅજમૅન્ટ – ભારતીય અભિગમ : હરેશ ધોળકિયા
મૅનૅજમૅન્ટ! આ પશ્ચિમનો વિચાર છે. ત્યાં જે રીતે ટૅકનૉલૉજી વિકસી છે, પરિણામે જે પ્રગતિ થાય છે, તેનું સંચાલન કરવા જે[...]
વ્યવહારુ વેદાન્ત અને મૂલ્યોનું વિજ્ઞાન : સ્વામી રંગનાથાનંદ
વિશ્વ વિખ્યાત વક્તા સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમના સુપ્રસિદ્ધ પુસ્તક ‘Practical Vedanta and the science[...]
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : ઉશનસ્
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની[...]
સ્વામી વિવેકાનંદનું ભારત પ્રત્યાગમન : સ્વામી ભૂતેશાનંદ
સ્વામી વિવેકાનંદજીના ભારત પુનરાગમનની શતાબ્દીના ભાગરૂપે કલકત્તાના દેશબંધુ પાર્ક ખાતે ૨૩મી ફેબ્રુઆરી, ૧૯૯૭ના રોજ એક વિશાળ જાહેરસભા યોજાઇ હતી. આ[...]
સંપાદકીય : જગ જન દુઃખ જાય : સ્વામી નિખિલેશ્વરાનંદ
જગ જન દુઃખ જાય ૧૫મી માર્ચ, ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવને સારવાર માટે કલકત્તામાં કાશીપુરના બગીચામાં લાવવામાં આવ્યા છે. ગળામાં કૅન્સર થયું છે.[...]
વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ
સાચું સુખ પોતે પોતાને સુખી બનાવી શકશે એમ માણસે માનવું તે મૂર્ખતા છે; વરસોના સંઘર્ષ પછી એને માલૂમ પડે છે[...]
દિવ્યવાણી
यन्मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथाहेर्भ्रमः । यत्पादप्लवमेव भाति हि भवाम्भोधेस्तितीर्षावतां वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् ।। જેની માયાને[...]
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ : ૮, ઍપ્રિલ ૧૯૯૬થી માર્ચ ૧૯૯૭) આ ચિત્ત શું? (કાવ્ય) લે. હરીન્દ્ર દવે (૨૫૪) આદર્શ શિક્ષક લે. પ્ર. ત્રિવેદી[...]
વાચકોના પ્રતિભાવો : સંકલન
જાન્યુ. ’૯૭નો અંક સુંદર બન્યો, વાંચીને આનંદ થયો. નમ્રતાપૂર્વક એક સૂચન કરવાનું મન રોકી શકતો નથી. આપણાં જ્યોતનું સામાજીકરણ કરવાની[...]
સમાચાર દર્શન
કોલંબોમાં સ્વામી વિવેકાનંદજીના પ્રત્યાગમનની શતાબ્દી રામકૃષ્ણ મિશનના કોલંબો કેન્દ્ર દ્વારા સ્વામી વિવેકાનંદજીની કોલંબોમાં પ્રત્યાગમનની શતાબ્દી ૧૫મી જાન્યુઆરીએ ધામધૂમથી ઉજવવામાં આવી.[...]
બાળ વિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા : સંકલન
શિવજીની સાચી પૂજા એક ગામમાં નાનુ મજાનું શિવમંદિર હતું. આ મંદિરના પૂજારી શિવની પૂજા કરતા. તેમના પરિવારમાં પત્ની, પુત્ર-પુત્રી હતાં.[...]
યુવ-વિભાગ : સમાજ પ્રત્યે યુવાનોનું કર્તવ્ય : ડૉ. નરોત્તમ વાળંદ
માણસ એક સામાજિક પ્રાણી છે. કેટલાંય પ્રાણીઓ અને પક્ષીઓ પણ ટોળાબંધ એમના સમાજમાં રહેતાં હોય છે, પણ તેમને સામાજિક પ્રાણી[...]
રામકૃષ્ણ મિશન શતાબ્દી : સંકલન
(વિશેષ વિજ્ઞપ્તિ) ૧લી મે ૧૯૯૭થી ૧૯૯૮ સુધી રામકૃષ્ણ મિશનનો શતાબ્દી મહોત્સવ ઊજવવાનો નિર્ણય થયો છે. આના શુભારંભ રૂપે સ્વામી વિવેકાનંદના[...]
કાવ્ય : વૃક્ષ : મધુકાન્ત જોષી
(માનો-ઇમેજ કાવ્ય) (૧) વૃક્ષ જેવો તમે એક સવાલ કરો ને, જવાબમાં મળશે ટહૂકે ટહૂકા... ટહૂકે ટહૂકા… ટહૂકે ટહૂકા...’ (૨) એક[...]
હૉલિસ્ટિક વિજ્ઞાન અને વેદાન્ત : કેશવલાલ વિ.શાસ્ત્રી
માનવજાતના પૂર્વજ તરીકે ‘આદમ’ નહિ, પણ ‘એપ્સ’ નામના વાનરને સ્થાપીને ડાર્વિને લંડનના ધર્મજગતમાં અને વિજ્ઞાન જગતમાં પણ જે જબરો ઊહાપોહ[...]
‘એ તો છે સહસ્રદલ કમલ’ : જ્યોતિબહેન થાનકી
(ગતાંકથી ચાલુ) હવે તેઓ જપતપમાં જ મગ્ન રહેવાં લાગ્યાં. તેઓ ધ્યાનમાં એવા મગ્ન બની જતાં કે તેમને સમયનું ભાન રહેતું[...]
સ્મરણશક્તિની કળા : પ્રૉ. એમ. રામમૂર્તિ
આપણી દિવ્યતાનું વિસ્મરણ જ આપણી બધી સમસ્યાઓનું મૂળ છે. આધ્યાત્મિક જીવનમાં તેમ જ દૈનિક જીવનમાં સફળતા માટે સ્મરણશક્તિ આવશ્યક છે.[...]
હાજરાહજૂર ઠાકુર : પ્રભા મરચન્ટ
એ દિવસે વૈશાખી પૂર્ણિમા હતી. દીદીને બોટિંગનો ગજબનો શોખ હતો. એ રાત્રે બોટિંગ કરવા ગયાં હતાં. દસ વાગ્યે ઘેર આવ્યાં[...]
ગંગાધર શિવનો સંદેશ : મકરન્દ દવે
મહાશિવરાત્રિ પ્રસંગે શિયજટામાંથી વહેતી ગંગા એક એવું રૂપક છે કે તેનો સંદેશ આપણે ઝીલી શકીએ તો ક્રાન્તિની નવી દિશા ખૂલી[...]
આધુનિક યુગના આધ્યાત્મિક આદર્શ : શ્રીરામકૃષ્ણદેવ : સ્વામી ભૂતેશાનંદ
શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ (૧૦ માર્ચ) પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે પોતાનાં એક પ્રેરક પ્રવચનમાં આધુનિક યુગની આવશ્યક્તાના[...]
અમૃતવાણી : શ્રીરામકૃષ્ણ પરમહંસ
સંસાર જાણે કે પાણી અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય,[...]
સંપાદકીય : પ્રેમાર્પણ સમદરશન… : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદજી ખેતડી (રાજસ્થાન)માં નિવાસ કરી રહ્યા હતા. ખેતડીના મહારાજા અજિતસિંહે એક દિવસ એક સંગીતસભાનું આયોજન કર્યું. એક ગાનારી બાઈજીને[...]
વિવેકવાણી : આ યુગનું નવવિધાન : સ્વામી વિવેકાનંદ
યુગનું આ નવવિધાન સમસ્ત વિશ્વને માટે અને ખાસ કરીને ભારતને માટે મહાન શ્રેયના ઊગમરૂપ થવાનું છે; અને આ નવવિધાનના પ્રેરક[...]




