આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

ભક્તકવિ મીરાંબાઈ : રામનારાયણ ના. પાઠક

April 1, 1997|Categories: Ramnarayan N. Pathak|Tags: , |

યુગે યુગે સંક્રાન્તિ કાળ આવે જ છે. માનવજીવનને ટકાવી રાખનારાં મૂળભૂત તત્ત્વો - સત્ય, નિર્ભયતા, પ્રમાણિકતા, પરસ્પર પ્રેમ અને વિશ્વાસ[...]

કાવ્યાસ્વાદ : જાકે પ્રિય ન રામ બૈદેહી : કાકા કાલેલકર

April 1, 1997|Categories: Kaka Saheb Kalelkar|Tags: , , , |

(રાગ : ખમાજ - તીન તાલ) જાકે પ્રિય ન રામ બૈદેહી, સો છાંડિયે કોટિ બૈરી સમ, જદ્યપિ પરમ સનેહી. તજ્યો[...]

ક્રાઈસિસ મૅનૅજમૅન્ટ – ભારતીય અભિગમ : હરેશ ધોળકિયા

April 1, 1997|Categories: Hareshbhai Dholakiya|Tags: , |

મૅનૅજમૅન્ટ! આ પશ્ચિમનો વિચાર છે. ત્યાં જે રીતે ટૅકનૉલૉજી વિકસી છે, પરિણામે જે પ્રગતિ થાય છે, તેનું સંચાલન કરવા જે[...]

વ્યવહારુ વેદાન્ત અને મૂલ્યોનું વિજ્ઞાન : સ્વામી રંગનાથાનંદ

April 1, 1997|Categories: Ranganathananda Swami|Tags: , |

વિશ્વ વિખ્યાત વક્તા સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમના સુપ્રસિદ્ધ પુસ્તક ‘Practical Vedanta and the science[...]

શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : ઉશનસ્

April 1, 1997|Categories: Ushanas|Tags: , , |

સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની[...]

સ્વામી વિવેકાનંદનું ભારત પ્રત્યાગમન : સ્વામી ભૂતેશાનંદ

April 1, 1997|Categories: Bhuteshananda Swami|Tags: , , |

સ્વામી વિવેકાનંદજીના ભારત પુનરાગમનની શતાબ્દીના ભાગરૂપે કલકત્તાના દેશબંધુ પાર્ક ખાતે ૨૩મી ફેબ્રુઆરી, ૧૯૯૭ના રોજ એક વિશાળ જાહેરસભા યોજાઇ હતી. આ[...]

સંપાદકીય : જગ જન દુઃખ જાય : સ્વામી નિખિલેશ્વરાનંદ

April 1, 1997|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

જગ જન દુઃખ જાય ૧૫મી માર્ચ, ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવને સારવાર માટે કલકત્તામાં કાશીપુરના બગીચામાં લાવવામાં આવ્યા છે. ગળામાં કૅન્સર થયું છે.[...]

દિવ્યવાણી

April 1, 1997|Categories: Sankalan|Tags: , , , |

यन्मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथाहेर्भ्रमः । यत्पादप्लवमेव भाति हि भवाम्भोधेस्तितीर्षावतां वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् ।। જેની માયાને[...]

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન

March 1, 1997|Categories: Sankalan|Tags: , , |

(વર્ષ : ૮, ઍપ્રિલ ૧૯૯૬થી માર્ચ ૧૯૯૭) આ ચિત્ત શું? (કાવ્ય) લે. હરીન્દ્ર દવે (૨૫૪) આદર્શ શિક્ષક લે. પ્ર. ત્રિવેદી[...]

વાચકોના પ્રતિભાવો : સંકલન

March 1, 1997|Categories: Sankalan|Tags: , , |

જાન્યુ. ’૯૭નો અંક સુંદર બન્યો, વાંચીને આનંદ થયો. નમ્રતાપૂર્વક એક સૂચન કરવાનું મન રોકી શકતો નથી. આપણાં જ્યોતનું સામાજીકરણ કરવાની[...]

સમાચાર દર્શન

March 1, 1997|Categories: Sankalan|Tags: , , , |

કોલંબોમાં સ્વામી વિવેકાનંદજીના પ્રત્યાગમનની શતાબ્દી રામકૃષ્ણ મિશનના કોલંબો કેન્દ્ર દ્વારા સ્વામી વિવેકાનંદજીની કોલંબોમાં પ્રત્યાગમનની શતાબ્દી ૧૫મી જાન્યુઆરીએ ધામધૂમથી ઉજવવામાં આવી.[...]

બાળ વિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા : સંકલન

March 1, 1997|Categories: Sankalan|Tags: , , |

શિવજીની સાચી પૂજા એક ગામમાં નાનુ મજાનું શિવમંદિર હતું. આ મંદિરના પૂજારી શિવની પૂજા કરતા. તેમના પરિવારમાં પત્ની, પુત્ર-પુત્રી હતાં.[...]

યુવ-વિભાગ : સમાજ પ્રત્યે યુવાનોનું કર્તવ્ય : ડૉ. નરોત્તમ વાળંદ

March 1, 1997|Categories: Narottam Vanand Dr.|Tags: , , , |

માણસ એક સામાજિક પ્રાણી છે. કેટલાંય પ્રાણીઓ અને પક્ષીઓ પણ ટોળાબંધ એમના સમાજમાં રહેતાં હોય છે, પણ તેમને સામાજિક પ્રાણી[...]

રામકૃષ્ણ મિશન શતાબ્દી : સંકલન

March 1, 1997|Categories: Sankalan|Tags: , |

(વિશેષ વિજ્ઞપ્તિ) ૧લી મે ૧૯૯૭થી ૧૯૯૮ સુધી રામકૃષ્ણ મિશનનો શતાબ્દી મહોત્સવ ઊજવવાનો નિર્ણય થયો છે. આના શુભારંભ રૂપે સ્વામી વિવેકાનંદના[...]

હૉલિસ્ટિક વિજ્ઞાન અને વેદાન્ત : કેશવલાલ વિ.શાસ્ત્રી

March 1, 1997|Categories: Keshavlal V Shastri|Tags: , |

માનવજાતના પૂર્વજ તરીકે ‘આદમ’ નહિ, પણ ‘એપ્સ’ નામના વાનરને સ્થાપીને ડાર્વિને લંડનના ધર્મજગતમાં અને વિજ્ઞાન જગતમાં પણ જે જબરો ઊહાપોહ[...]

સ્મરણશક્તિની કળા : પ્રૉ. એમ. રામમૂર્તિ

March 1, 1997|Categories: M. Rammurti, Pro|Tags: , |

આપણી દિવ્યતાનું વિસ્મરણ જ આપણી બધી સમસ્યાઓનું મૂળ છે. આધ્યાત્મિક જીવનમાં તેમ જ દૈનિક જીવનમાં સફળતા માટે સ્મરણશક્તિ આવશ્યક છે.[...]

આધુનિક યુગના આધ્યાત્મિક આદર્શ : શ્રીરામકૃષ્ણદેવ : સ્વામી ભૂતેશાનંદ

March 1, 1997|Categories: Bhuteshananda Swami|Tags: , |

શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ (૧૦ માર્ચ) પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે પોતાનાં એક પ્રેરક પ્રવચનમાં આધુનિક યુગની આવશ્યક્તાના[...]

સંપાદકીય : પ્રેમાર્પણ સમદરશન… : સ્વામી નિખિલેશ્વરાનંદ

March 1, 1997|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

સ્વામી વિવેકાનંદજી ખેતડી (રાજસ્થાન)માં નિવાસ કરી રહ્યા હતા. ખેતડીના મહારાજા અજિતસિંહે એક દિવસ એક સંગીતસભાનું આયોજન કર્યું. એક ગાનારી બાઈજીને[...]

વિવેકવાણી : આ યુગનું નવવિધાન : સ્વામી વિવેકાનંદ

March 1, 1997|Categories: Vivekananda Swami|Tags: , , , |

યુગનું આ નવવિધાન સમસ્ત વિશ્વને માટે અને ખાસ કરીને ભારતને માટે મહાન શ્રેયના ઊગમરૂપ થવાનું છે; અને આ નવવિધાનના પ્રેરક[...]

Title

Go to Top