પ્રતિભાવો : સંકલન
આપના માસિક શ્રીરામકૃષ્ણ જ્યોતના માર્ચ - ૯૮ના અંકમાં સ્વામી પવિત્રાનંદ દ્વારા લખાયેલ ‘સુપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક પ્રૉ. સી. જી. યંગ સાથે એક[...]
સમાચાર દર્શન
ગંગાસાગર મેળામાં ચિકિત્સા સેવાકાર્ય રામકૃષ્ણ મઠ અને મિશનના મનસાદ્વીપ, સરીશા અને સેવા પ્રતિષ્ઠાન કેન્દ્રો દ્વારા મકર સંક્રાંતિ પ્રસંગે તા. ૧૧[...]
બાળ-વિભાગ : સૌ પોતપોતાને સ્થાને મહાન છે : સંકલન
એક રાજા પોતાના દરબારમાં આવતા દરેક સાધુને પૂછતો : ‘મહારાજ, ઘરબાર છોડી જનાર સંન્યાસી શ્રેષ્ઠ કે સંસારમાં રહીને પોતાનો ધર્મ[...]
પુસ્તક-સમીક્ષા : જનકભાઈ જી. દવે
“શ્રીરામકૃષ્ણ અને શ્રી શારદામણિ” (લેખિકા : જ્યોતિબહેન થાનકી, પ્રકાશક : સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર, પૃ.સં. ૧૧૬, મૂલ્યઃ રૂા. ૬૦/- પ્રથમ[...]
શિક્ષણ : બાળકો : ખલિલ જિબ્રાન
તમારાં બાળકો તે તમારાં બાળકો નથી. પણ જગજીવનની પોતા માટેની જ કામનાનાં તે સંતાનો છે. તે તમારા દ્વારા આવે છે.[...]
સંસ્થા-પરિચય : રામકૃષ્ણ મિશન, સિંગાપુર : મનસુખલાલ મહેતા
(અગ્નિએશિયા અને ભારત વચ્ચેનો સાંસ્કૃતિ અને આધ્યાત્મિક સંસ્કૃતિનો સેતુ) ૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા જતાં સ્વામી વિવેકાનંદે સિંગાપુરની ભૂમિને પાવન[...]
આનંદ-બ્રહ્મ : સંકલન
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર[...]
અહેવાલ : એક અદ્ભુત યુવ-સંમેલન : સ્વામી સુનિર્મલાનંદ
રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે બેલુર મઠમાં ૩ અને ૪ ફેબ્રુઆરી ‘૯૮ના રોજ યોજાયેલ ઐતિહાસિક યુવ-સંમેલનમાં દેશના વિભિન્ન ભાગોમાંથી[...]
સાધના : જીવન – એક યાત્રા : સ્વામી સત્યરૂપાનંદ
સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ રાયપુરના સચિવ છે. - સં. ચાલો, આ દૃષ્ટિથી પણ નિહાળીએ માનવજીવન એક લાંબી[...]
ચરિત્ર-કથા : “તું છે કલગી શાકની વેલ” : જ્યોતિબહેન થાનકી
(લક્ષ્મીદીદીના જીવન પ્રસંગો) “લક્ષ્મીનાં લગ્ન થઈ ગયાં” “શું કહ્યું તેં? લક્ષ્મીનાં લગ્ન થઈ ગયાં?” “હા અને તે ય બાપુજીએ મૃત્યુ[...]
સમન્વય : શ્રી નમસ્કાર મંત્રનો મહિમા : કુમારપાળ દેસાઇ
જૈન સંપ્રદાયમાં શ્રીનમસ્કાર મંત્ર અનેરું મહત્ત્વ ધરાવે છે. સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. કુમારપાળ દેસાઇએ તેની સુંદર વિવેચના કરી છે. મહાવીર જયંતી[...]
શ્રીરામકૃષ્ણ મિશન : એનું ઐતિહાસિક મિશન : સ્વામી પ્રભાનંદ
સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી છે અને રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બૉડીના સભ્ય છે. તેમણે અંગ્રેજી તેમ જ બંગાળીમાં અનેક[...]
કાવ્ય : ચિન્મય આનંદધામ : મનોહર દેસાઇ
નામસ્મરણની વહેતી ગંગા અખંડ તારે ધામ, પતિતપાવની પુણ્યસલિલા અજસ્ર ને અવિરામ, કરું નિમજ્જન શીતલ જલમાં દ્વિજ થઇ હું જન્મ્યું; મોહ[...]
યુવ-વિભાગ : આવશ્યક્તા છે ક્રાન્તિની : સ્વામી ભૂતેશાનંદ
૩જી ફેબ્રુ ‘૯૮ના રોજ બેલુર મઠમાં રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ યુવ-સંમેલન પ્રસંગે ઉપસ્થિત લગભગ દશ હજાર યુવા ભાઇ-બહેનોને[...]
સંપાદકીય : રામરાજ્ય : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘રામચરિતમાનસ’માં રામરાજ્યની વિભાવના ‘રામરાજ્ય’ની વ્યાખ્યા આપતાં ગોસ્વામી તુલસીદાસજી ‘રામચરિતમાનસ’માં કહે છે - दैहिक दैविक भौतिक तापा । राम राज नहिं[...]
વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ
સર્વોત્તમ શાસક ખાસ જરૂર છે ત્યાગની - ત્યાગની ભાવના વિના બીજાની સેવા માટે કોઇ હૈયું રેડીને કામ કરી શકે નહિ.[...]
દિવ્યવાણી
प्रसन्नतां या न गताभिषेकतस्तथा न मम्लौ वनवासदुःखतः । मुखाम्बुजश्री रघुनन्दस्य मे सदास्तु मंजुलमंगलप्रदा ॥ नीलाम्बुजश्यामलकोमलांगं सीतासमारोपितवामभागम् । पाणौ महासायकचारुचापं नमामि[...]
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ : ૯, એપ્રિલ ૧૯૯૭થી માર્ચ ૧૯૯૮) (કૌંસમાં અંક નંબર દર્શાવેલા છે.) અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : (લે. ઉશનસ્) :[...]
પ્રતિભાવો : સંકલન
સંસારના વિચારોથી તપ્ત મન ત્યારે ‘જ્યોત’નાં પવિત્ર વિચારો / કથનોથી ભરેલાં પાનાં ઉથલાવે છે ત્યારે ખૂબ ખૂબ અહોભાવ થાય છે,[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન શતાબ્દી મહોત્સવ અને સ્વામી વિવેકાનંદ ભારત પ્રત્યાગમન શતાબ્દી મહોત્સવ - દેશ વિદેશનાં વિભિન્ન કેન્દ્રો દ્વારા થયેલી ઉજવણી શ્રીરામકૃષ્ણ[...]
બાળ-વિભાગ : ધ્યાનની શક્તિ : સંકલન
એક નવજવાન શરીરે મજબૂત અને સશક્ત હોવા છતાં કોઈ રીતે પોતાના કુટુંબનો નિર્વાહ ચલાવી શકતો ન હતો. છેવટે તે લૂંટારો[...]
પ્રેરક પ્રસંગ : ત્યાગ વૈરાગ્ય એ જ વૈભવ : સંકલન
એક પ્રાર્થના છે : ‘હું મંદિરે જાઉં, ફૂલ ચડાવું, માળા ગણું અને મારા કર્મમાંથી સ્વાર્થ, લોભ, મોહ નિર્મૂળ ન થાય[...]
યુવ-વિભાગ : બહાદુર બનો! : કિરણ બેદી
મૅગ્સેસે ઍવૉર્ડ વિજેતા, ભારતનાં પ્રથમ મહિલા આઇ.પી.એસ. (IPS) ઑફિસર કિરણ બેદીએ ૧૨મી જાન્યુઆરી ‘૯૮ના રોજ સ્વામી વિવેકાનંદજીના જન્મદિન - રાષ્ટ્રીય[...]
આનંદ-બ્રહ્મ : રસિક શિરોમણિ શ્રીરામકૃષ્ણ : સંકલન
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર[...]
કાવ્ય : હેરો ઘનશ્યામ : રતુભાઇ દેસાઇ
હે! મારા આતમરામ! હેરો તો મનભર હેરી લ્યો, દ્વાર ઊભા ઘનશ્યામ! ઝંખના જેની જન્મથી જાગી, રસનાને જેની રટણા લાગી :[...]




