અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : ઉશનસ્
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની[...]
દર્શન : શ્રીરામકૃષ્ણદેવના દર્શનની વિશિષ્ટતા : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી ચાલુ) માનવના આધ્યાત્મિક જીવનના ઉચ્ચતમ લક્ષ્યના સંબંધમાં ધાર્મિક લોકોમાં મતભેદો હતા અને છે પણ. કેટલાક કહે છે કે નિર્ગુણ[...]
સમન્વય : ઈસ્લામ અને વેદાન્ત : સ્વામી મુહમ્મદાનદ
સને ૧૮૯૮ના મે મહિનામાં સ્વામી વિવેકાનંદે નૈનિતાલની યાત્રા કરી હતી. તે વખતે ત્યાં મુહમ્મદ સરફરાઝ હુસેન સાથે તેમની મુલાકાત થઈ.[...]
પ્રાસંગિક : રામકૃષ્ણ મિશન : એક ખ્રિસ્તીના વિચારો : ફાધર જે. બી. સાયમન
સીધું હૃદયમાંથી જન્મેલું આ એક સંક્ષિપ્ત અને સુંદર ભાવઝરણ છે. પોતાનો જુદો ચોકો જમાવનારા, પુરાણા ‘મરજાદી’ અભિગમને સ્થાને, ખ્રિસ્તી ધર્મનો,[...]
સંસ્મરણ : શ્રી શ્રીમા શારદાદેવીનાં સંભારણાં : રસન અલી ખાં
ડૉ. તડિતકુમાર બંધોપાધ્યાય ૧૪ મે, ૧૯૯૩ના રોજ જયરામવાટીની પાસે આવેલ શિરોમણિપુર ગામના શ્રી રસન અલી ખાંનાં સંસ્મરણો લિપિબદ્ધ કર્યાં ત્યારે[...]
પ્રાસંગિક : શ્રી શ્રીમા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે : શ્રી શ્રીમા શારદાદેવીની સંતત્વની શક્તિ : જ્યોતિબહેન થાનકી
ભારતના આધ્યાત્મિક ઈતિહાસમાં વેદકાળથી માંડીને અર્વાચીનકાળ સુધીમાં અનેક નારી રત્નો ઝળહળી રહ્યાં છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં નારીનું પ્રદાન ઘણું મોટું છે.[...]
વિશેષ લેખ : શ્રીમદ્ ભાગવતનો કેન્દ્રવર્તી વિષય : સ્વામી રંગનાથાનંદ
શ્રીમદ્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. (ગતાંકથી ચાલુ) પ્રહ્લાદની કથા હવે આપણે શ્રીમદ્ભાગવતના સાતમા સ્કંધની[...]
સંપાદકીય : શારદે જ્ઞાનદાયિકે : સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણદેવે એકવાર શ્રી શ્રીમા શારદાદેવી વિશે કહ્યું, ‘એ છે શારદા-સરસ્વતી, જ્ઞાન આપવા આવેલ છે.’ આશ્ચર્ય! ગામડાની એક અભણ સ્ત્રી જેને[...]
વિવેકવાણી : ભારતમાં નારીત્વનો આદર્શ : સ્વામી વિવેકાનંદ
ભારામાં નારીત્વનો આદર્શ માતા છે. પહેલી માતા અને છેલ્લી પણ માતા, ‘સ્ત્રી’ શબ્દ - હિંદુના મનમાં માતૃત્વની ભાવના ખડી[...]
દિવ્યવાણી : સ્વામી અભેદાનંદ
प्रसन्नवदनां जीवदुःखगलितचेतसाम् । शुभ्रज्योतिर्मयीं देवीं वरदां सर्वमङ्गलाम् ॥ પ્રસન્ન મુખે કૃપાવૃષ્ટિ કરનારાં, દુઃખીજનોનાં દુઃખકષ્ટથી હૃદયમાં સમસંવેદના અનુભવનારાં, પવિત્રતાની શુભ્રજ્યોતિ સમાં,[...]
પ્રતિભાવો : સંકલન
‘રામકૃષ્ણ જ્યોત’ સ્વ-વિકાસમાં ખરેખર મદદરૂપ થાય છે. આપનો પુરુષાર્થ દાદ માંગી લે છે. મારું નમ્ર સૂચન છે કે રામકૃષ્ણ જ્યોતમાં[...]
સમાચાર દર્શન : રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા રાહત-સેવા કાર્યો : સંકલન
પશ્ચિમ બંગાળ પૂર રાહતસેવા કાર્ય (ક) માલદા જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરથી પીડિત કાલિયાચાક - ૨, મણીચાક અને ઈંગ્લીશ બજાર વિસ્તારના[...]
સેવા-રૂરલ, ઝઘડીયાની વિવિધ સેવા-પ્રવૃત્તિઓ : સંકલન
સેવા-રૂરલ ટ્રસ્ટના સ્થાપક - સંચાલક ડૉ.અનિલ દેસાઈ અને ડૉ.લતાબહેન દેસાઈ ગ્રામ્ય વિસ્તારના મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવ્યાં છે. અનિલભાઈએ મહાન સ્વદેશ[...]
મધુ સંચય : સંકલન
સાચી માનવસેવાને વરેલા વૈજ્ઞાનિક સ્વ. ડૉ. વાય. સુબ્બારાવ ભારતને આઝાદી મળી તે પછીના વર્ષમાં ન્યૂયોર્ક શહેરમાં આપણા દેશનાં અપ્રતિમ બુદ્ધિશાળી[...]
વિશ્વને ભારતનો સંદેશ : સ્વામી જિતાત્માનંદ
ભારત વિશ્વમાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે નેતૃત્વ લઈ શકે તેમ છે એવા આત્મવિશ્વાસની-શ્રદ્ધાની પુનઃસ્થાપના આપણા દેશમાં કરવાની આવશ્યકતા છે. ભારતે[...]
શ્રીરામકૃષ્ણ સેવા સમિતિ, રાજકોટ દ્વારા ચાલતાં સેવાકાર્યો : ડૉ. ડી.સી, શુક્લ
શ્રીરામકૃષ્ણ આશ્રમ ગ્રામ્યવિકાસ સેવાકાર્યના ઉપક્રમે રાજકોટ શહેરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કાર્ય કરવા માટે શ્રીરામકૃષ્ણ સેવા સમિતિની રચના કરવામાં આવી છે,[...]
પુસ્તક સમીક્ષા : કેશવલાલ વિ. શાસ્ત્રી
પ્રવર્તમાન ત્વરિત આવશ્યક્તાને પ્રતિસાદ આપતું પુસ્તક (Vedanta : In the context of modern science by Swami Mukhyananda, Published by Bharatiya[...]
ઈંગ્લેન્ડમાં વિવેકાનંદ વર્ગો : દિલીપ પટેલ
ઇંગ્લેન્ડમાં ચાર વર્ષ પહેલાં વિવેકાનંદ વર્ગની શરૂઆત કરવામાં આવી. અત્યાર સુધી ભારતીય બાળકો માટે સાંપ્રદાયિક્તાના પાયા વગરના આધ્યાત્મિક શિક્ષણ માટે[...]
અહેવાલ : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ-પ્રચાર પરિષદ સંમેલન : સંકલન
વિવિધ નીતિ-નિયમો સાથે ગૃહસ્થ ભક્તો દ્વારા નિયંત્રિત અને સંચાલિત અસંખ્ય કેન્દ્રો દેશભરમાં શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના નામે[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની પંચમહાલના આદિવાસીઓ માટે સેવા પ્રવૃત્તિઓ : સંકલન
મધ્યપ્રદેશની સરહદે આવેલું પંચમહાલના આદિવાસી વિસ્તારનું દાહોદથી ૧૮ કિ.મિ. દૂર નીમચ નાનું ગામ છે. ત્રણ બાજુએ પથરાળ ટેકરીઓવાળા આ ગામમાં[...]
ચિકિત્સકો અને સેવા : ડૉ. જ્યોતિ કોઠારી, ડૉ. મનુ કોઠારી
સુપ્રસિદ્ધ ચિકિત્સક અને લેખક ડૉ. મનુભાઈ કોઠારી અને તેમનાં પત્ની ડૉ. જ્યોતિબહેન કોઠારી રામકૃષ્ણ મિશનના મુંબઈ કેન્દ્ર દ્વારા સાકવારમાં ચાલતા[...]
વિવેકાનંદ કેન્દ્રની સેવા પ્રવૃત્તિઓ : બાલકૃષ્ણ કનાડા
શ્રી એકનાથજી રાનાડે દ્વારા સ્થાપિત વિવેકાનંદ કેન્દ્ર દ્વારા કન્યાકુમારી તેમ જ દેશના વિભિન્ન ભાગોમાં જે વિવિધ સેવાપ્રવૃત્તિઓ ચાલે છે તેની[...]
શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ : તત્ત્વજ્ઞાનથી કાર્ય નિરૂપણની કેડીએ નમ્ર પ્રયાસ : એમ.એ. મકવાણા
સ્વામી વિવેકાનંદજીના ‘સેવાયોગ’ના આદર્શથી પ્રેરાઈને ટ્રાન્સપેક ઈન્ડસ્ટ્રીઝ લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અતુલભાઈ શ્રોફનાં પત્ની શ્રીમતી શ્રુતિબહેન શ્રોફની આગેવાની હેઠળ શ્રોફ[...]
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની આદિવાસી વિસ્તારનાં લોકોની વિસ્તૃત સેવા : મનસુખભાઈ મહેતા
દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ, શ્રીચૈતન્યના સંદેશની સમજણ આપી રહ્યા હતા. વાત કરતાં કરતાં તેઓ સમાધિ-ભાવમાં ડૂબી ગયા. થોડીવારે અર્ધભાનમાં આવીને તેઓ બોલી[...]
શ્રીરામકૃષ્ણ-એક વિશાળ વટવૃક્ષ : પ્રો.નિકોલસ ડી. રોરીચ
સુપ્રસિદ્ધ રશિયન ચિત્રકાર પ્રો. રોરીચ શ્રીરામકૃષ્ણદેવને એક વિશાળ વટવૃક્ષની સાથે સરખાવે છે, જેની છાયાતળે સમસ્ત માનવજાત નાત, જાત, ધર્મના ભેદભાવ[...]




