આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

તત્ત્વવિચાર : અનાસક્તિ : સ્વામી ભજનાનંદ

May 1, 2004|Categories: Bhajanananda Swami|Tags: , , |

‘પ્રબુદ્ધ ભારત’, સપ્ટેમ્બર ૧૯૭૯ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ સ્વામી ભજનાનંદજીના સંપાદકીય લેખનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના[...]

તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૧૧ : સ્વામી અખંડાનંદ

May 1, 2004|Categories: Akhandananda Swami|Tags: , , , |

કેદારની નજીકનું સ્થળ બહુ થોડા લોકો માનસરોવર અને માઉન્ટ કૈલાસ જવાની હિંમત કરી શકે છે. હું આ બંને સ્થળે જવા[...]

વ્યક્તિત્વ વિકાસ : વિચાર અને અભ્યાસ : સ્વામી જગદાત્માનંદ

May 1, 2004|Categories: Jagadatmananda Swami|Tags: , , |

વિચારોની શક્તિ અચેતન મનમાં રહેલા વિચારો વિશે અનેક ઘટનાઓ છે. જેનું વિવરણ અહીં આપવું સંભવ નથી. પરંતુ તમને એવો વિશ્વાસ[...]

શિક્ષણ : મૂળભૂત બાબતો : સ્વામી નિર્વેદાનંદ

May 1, 2004|Categories: Nirvedananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) પાઠ્યક્રમ સાર્જંટ યોજના દ્વારા નિર્ધારિત પાઠ્યક્રમ જેવા હોવા જોઈએ એવા છે. આ યોજનામાં બધાં બાલકબાલિકાઓ માટે આઠ વર્ષ[...]

પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૨ : સ્વામી રંગનાથાનંદ

May 1, 2004|Categories: Ranganathananda Swami|Tags: , |

આધુનિક પાશ્ચાત્ય રાષ્ટ્રમાં લોકશાહીનો વિકાસ ગ્રીસવાસીઓએ જે વિચાર્યું હતું, જે કંઈ ઉપલબ્ધ કર્યું હતું, જે જ્ઞાન અને વિવેકને વિકસિત કર્યાં[...]

સંસ્મરણ : શ્રી શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ

May 1, 2004|Categories: Saradeshananda Swami|Tags: , , |

માનો અહેતુક સ્નેહ : મૈમનસિંગનો રુગ્ણભક્ત સંભવત: મહા મહિનાનો અંતિમ ભાગ હતો. ઠંડીનો સમય હજુ પૂરો થયો હતો. પાનખરની કડકડતી[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

May 1, 2004|Categories: Bhuteshananda Swami|Tags: , , |

વૈધીભક્તિ પછી રાગભક્તિની વાત કહે છે: ‘એ અનુરાગથી થાય છે, ઈશ્વરને ચાહવાથી થાય છે, જેમકે પ્રહ્‌લાદની ભક્તિ. આ ભક્તિ જ્યારે[...]

સંપાદકીય : આપણા દૈનંદિન જીવનમાં ઉપનિષદોનું મહત્ત્વ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

May 1, 2004|Categories: Sarvasthananda Swami|Tags: , , |

સુખ કે આનંદ એટલે શું? આ સુખ અને આનંદને આપણે ક્યાં શોધવાં? સુખાનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય? આપણા મનમાં આ[...]

વિવેકવાણી : વ્યવહારુ આધ્યાત્મિકતા : સ્વામી વિવેકાનંદ

May 1, 2004|Categories: Vivekananda Swami|Tags: , , |

આપણને હંમેશાં એમ વિચારવાની વૃત્તિ થાય છે કે આપણી નાનકડી દુનિયા જ સર્વસ્વ છે. નીતિધર્મના આપણા સિદ્ધાંતો, આપણી ચારિત્ર્ય-દૃષ્ટિ, આપણી[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વરદર્શનના ઉપાય : શ્રીરામકૃષ્ણદેવ

May 1, 2004|Categories: Ramakrishna Dev|Tags: , , |

‘‘સાથે સાથે વિચાર કરવાની બહુ જરૂર છે. કામ - કાંચન અનિત્ય, ઈશ્વર જ એક માત્ર નિત્ય વસ્તુ. રૂપિયાથી શું મળે?[...]

દિવ્યવાણી

May 1, 2004|Categories: Sankalan|Tags: , , , |

यद्वै तत्सुकृतं रसो वै सः  रसंह्येवायं लब्ध्वाऽऽनन्दी भवति । को ह्येवान्यात्कः प्राण्यात् । यदेष आकाश आनन्दो न स्यात् । एष[...]

સમાચાર દર્શન

April 1, 2004|Categories: Sankalan|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતી મહોત્સવની થયેલી ભવ્ય ઉજવણી ૨૨ ફેબ્રુઆરી, ૨૦૦૪ને રવિવારે સવારે ૫.૦૦ વાગ્યાથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મંદિરમાં મંગલ આરતી, વિશેષપૂજા,[...]

બાળવાર્તા : વિવેકાનંદને આશીર્વાદ : સંકલન

April 1, 2004|Categories: Sankalan|Tags: , , , |

૨૨. વિવેકાનંદને આશીર્વાદ શ્રીરામકૃષ્ણદેવના પ્રમુખ શિષ્ય નરેન્દ્રનાથ, સ્વામી વિવેકાનંદ થયા. ઠાકુરની મહાસમાધિ પછી, વિવેકાનંદે મોટા ભાગે પગપાળા, સમગ્ર ભારતવર્ષની યાત્રા[...]

સંશોધન : સંગીત કલ્પતરુની ભૂમિકા – ૧ : સ્વામી વિવેકાનંદ

April 1, 2004|Categories: Vivekananda Swami|Tags: , , |

સ્વામી વિવેકાનંદના ભાસ્વર જીવનકવનની અતિ ઓછી જાણીતી ઘટનાઓ પૈકીની એક અન્યતમ ઘટના એટલે પોતાની માત્ર ૨૪ વર્ષની ઉંમરે લખેલ ‘સંગીત[...]

સંસ્થાપરિચય : રામકૃષ્ણ સંઘનું ઉદ્‌ભવસ્થાન – બારાનગર મઠ : સ્વામી વિમલાત્માનંદ

April 1, 2004|Categories: Vimalatmananda Swami|Tags: , , , |

(ફેબ્રુઆરીથી આગળ) બારાનગર મઠનો પ્રારંભ શ્રીરામકૃષ્ણદેવ પરની અટલ શ્રદ્ધાભક્તિવાળા ગણ્યાગાઠ્યા કોલેજના વિદ્યાર્થીઓએ (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્યો અને ગૃહસ્થ શિષ્યો) એક[...]

વ્યાખ્યાન : અંત:સ્ફૂરણા અને આજનો વૈજ્ઞાનિક વિકાસ : સ્વામી જિતાત્માનંદ

April 1, 2004|Categories: Jitatmananda Swami|Tags: , , |

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં ૧૩ માર્ચ, ૨૦૦૪ના રોજ યોજાયેલ ‘ગુજરાત સાયન્સ કોંગ્રેસ’ના અધિવેશન પ્રસંગે સ્વામી જિતાત્માનંદજીએ આપેલ ઉદ્‌ઘાટન સંભાષણનો શ્રી મનસુખભાઈ[...]

તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૧૦ : સ્વામી અખંડાનંદ

April 1, 2004|Categories: Akhandananda Swami|Tags: , , , |

ગુપ્તકાશી અને ઊખીમઠ અગત્સ્યમુનિ પછીના દિવસે હું કેદારનાથ તરફ જવા આગળ વધ્યો. રુદ્રપ્રયાગ સુધી સડક અલકનંદાની સાથે સાથે ચાલે છે.[...]

વ્યક્તિત્વ વિકાસ : શક્તિ એ જ જીવન અને સંશોધક મન : સ્વામી જગદાત્માનંદ

April 1, 2004|Categories: Jagadatmananda Swami|Tags: , , |

       સંભવ છે કે હરરોજ એવી સેંકડો ઘટનાઓ ઘટે છે કે જે આપણને હતોત્સાહિત કરે છે અને સાથે[...]

શિક્ષણ : મૂળભૂત બાબતો : સ્વામી નિર્વેદાનંદ

April 1, 2004|Categories: Nirvedananda Swami|Tags: , , |

ભાષા સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘ગુલામની જેમ કરેલું સર્વોચ્ચ કાર્ય પણ અવનતિને પામે છે. મારા મતે બીજાના આધિપત્ય હેઠળ કરેલી[...]

પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૧ : સ્વામી રંગનાથાનંદ

April 1, 2004|Categories: Ranganathananda Swami|Tags: , |

રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૨૭, એપ્રિલ, ૧૯૮૦ના રોજ રામકૃષ્ણ મિશન, ન્યુદિલ્હીમાં વિવેકાનંદ ઓડિટોરિયમમાં ‘પ્રબુદ્ધ નાગરિકતા’ વિશે[...]

સંસ્મરણ : શ્રી શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ

April 1, 2004|Categories: Saradeshananda Swami|Tags: , , |

શ્રીમા શારદાદેવી અને સ્વામી શુદ્ધાનંદ આ પ્રસંગે સ્વામી શુદ્ધાનંદજીની વાત યાદ આવે છે. તેઓ કહેતા : ‘સ્વામીજીએ કહ્યું છે કે[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

April 1, 2004|Categories: Bhuteshananda Swami|Tags: , , |

સંન્યાસ : શાસ્ત્રવિધિ અને અધિકારવાદ પરિચ્છેદની સૂચનામાં માસ્ટર મહાશયે થોડા શબ્દોમાં હાજરાની સાથે શ્રીઠાકુરનો જે સંબંધ છે, તેને બહુ સુંદર[...]

સંપાદકીય : આપણા દૈનંદિન જીવનમાં ઉપનિષદોનું મહત્ત્વ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

April 1, 2004|Categories: Sarvasthananda Swami|Tags: , , |

આપણી પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિના વારસા સમા ઉપનિષદો એ પ્રાચીન રાજર્ષિઓની આધ્યાત્મિક અનુભૂતિઓનો અમૂલ્ય ખજાનો છે. આધ્યાત્મિક જ્ઞાન, આધ્યાત્મિક અનુભવ અને[...]

વિવેકવાણી : ઉચ્ચકુળમાં જન્મનો આદર્શ : સ્વામી વિવેકાનંદ

April 1, 2004|Categories: Vivekananda Swami|Tags: , , |

આપણો ઉચ્ચકુળમાં જન્મનો આદર્શ, બીજાઓના કરતાં જુદો છે. આપણો આદર્શ છે આધ્યાત્મિક સંસ્કૃતિભર્યો ત્યાગમૂર્તિ બ્રાહ્મણ. હું બ્રાહ્મણ-આદર્શ કહું છું એનો[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ભક્તિનો ઉપાય – ૧ : શ્રીરામકૃષ્ણદેવ

April 1, 2004|Categories: Ramakrishna Dev|Tags: , , |

માસ્ટર (વિનયપૂર્વક) - ઈશ્વરમાં કેવી રીતે મન જાય? શ્રીરામકૃષ્ણ - ઈશ્વરનાં નામ, ગુણગાન, કીર્તન હંમેશાં કરવાં જોઈએ, અને સત્સંગ. ઈશ્વરના[...]

Title

Go to Top