વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૫ : સ્વામી જગદાત્માનંદ
ગતાંકથી આગળ તમે એમ વિચારશો કે ‘માનવ માટે ભલા શબ્દ કેવી રીતે પ્રકાશ હોઈ શકે?’ ધારો કે વર્ષાના દિવસોની સાંજે[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન-પરિભ્રમણ – ૭ : સ્વામી વિદેહાત્માનંદ
ગયા અંકમાં દર્શાવવામાં આવ્યું છે કે અલવરના એક ભક્તે ઘણા આગ્રહથીજયપુરમાં સ્વામીજીનું એક છાયાચિત્ર લીધું હતું. પરંતુ આ ચિત્ર કયું[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
માએ જયરામવાટીમાં સાધુ અને ભક્તોની સેવાને માટે જ જમીન ખરીદવાનું કહેલું. માત્ર એટલું જ નહિ, પણ જયરામવાટીમાં તેમ જ ઉદ્બોધનમાં[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
શ્રીરામચંદ્ર એક અવતાર શ્રીઠાકુરે પ્રાચીન ઋષિઓ વિશે કહ્યું છે. તેમણે કહ્યું છે કે રામના સમયના ઋષિઓ શ્રીરામને અવતાર રૂપે સ્વીકારતા[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય – ૫ : સ્વામી સર્વસ્થાનંદ
ગયા અંકમાં આપણે લીંબડીના મહારાજા યશવંતસિંહજી સાથે લીંબડીમાં અને મહાબળેશ્વરમાં સ્વામીજી સાથેની મુલાકાતો વિશે વિગતવાર ચર્ચા કરી હતી. ૧૮૯૨ના જૂન[...]
વિવેકવાણી : જગદંબાની ઉપાસના : સ્વામી વિવેકાનંદ
એક પ્રાચીન વેદમાં મંત્ર મળી આવે છે કે ‘જે કંઈ જીવંત છે તે સર્વની હું સામ્રાજ્ઞી છું, પ્રત્યેક વસ્તુમાં રહેલી[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ભાવાવસ્થામાં દેવી-દર્શન : શ્રીરામકૃષ્ણદેવ
વિજયાદશમી. ૧૮મી ઓકટોબર, ઈ.સ. ૧૮૮૫. ઠાકુર શ્રીરામકૃષ્ણ શ્યામાપુકુરના મકાનમાં છે. શરીર અસ્વસ્થ. કલકત્તામાં સારવાર કરાવવા સારુ આવ્યા છે. ભક્તો હંમેશાં[...]
દિવ્યવાણી
क्वाम्बा शिवा क्व मृणनं मम हीनबुद्धेर्दोभ्यां विधर्तुमिव यामि जगद्विधात्रीम्। चिन्तयं श्रिया सुचरणं त्वभयप्रतिष्ठं सेवापरैरभिनुतं शरणं प्रपद्ये॥ या मा चिराय विनयत्यतिदु:खमार्गैरासिद्धित:[...]
સમાચાર દર્શન
‘વિવેકાનંદ રિસર્ચ સેન્ટર’નું મંગલ ઉદ્ઘાટન અને સમર્પણવિધિ રામકૃષ્ણ મિશન, સ્વામી વિવેકાનંદ - પૈતૃક નિવાસ સ્થાન અને સાંસ્કૃતિક કેન્દ્ર, કોલકાતામાં ભારત[...]
સંસ્થા પરિચય : રામકૃષ્ણ સંઘનું ઉદ્ભવસ્થાન – બારાનગર મઠ : સ્વામી વિમલાત્માનંદ
(એપ્રિલ ૨૦૦૪થી આગળ) સુયોગ્ય સ્થળની શોધખોળ શરૂ થઈ. નરેનના અંતરંગ, શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય, બારાનગરમાં રહેતા ભવનાથ ચટ્ટોપાધ્યાયના સંનિષ્ઠ પ્રયાસોથી ગંગાના કિનારે[...]
પ્રવાસ : મારી યુરોપયાત્રા – ૫ : સ્વામી નિખિલેશ્વરાનંદ
છઠ્ઠી મેની સવારે યુરોપમાં રહેવાનો મારો વિઝા લંબાવી શકાય કે નહિ તેની તપાસ કરવા અમે પોલીસ સ્ટેશને ગયા પણ અધિકારીઓએ[...]
અધ્યાત્મ : અહં – અહંકારનો નાશ કેવી રીતે કરવો? : સ્વામી ગોકુલાનંદ
કોઈ ઈસાઈ રહસ્યવાદીએ કહ્યું છે કે ક્રૂસ અહંને નષ્ટ કરવાનું પ્રતીક છે. જો આપણે ‘।’ આરપાર રેખા દોરીએ તો તે[...]
વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૪ : સ્વામી જગદાત્માનંદ
અમેરિકાના ડ્યૂક વિશ્વવિદ્યાલયના ડો. જે.બી. રાઈન માનવ મનની વિલક્ષણ શક્તિઓ વિશે વિસ્તૃત ફલક પર અધ્યયન તથા પ્રયોગ કરતા રહ્યા. એમણે[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન-પરિભ્રમણ – ૬ : સ્વામી વિદેહાત્માનંદ
અલવરના અનુરાગી ભક્તો અલવરમાં સાત સપ્તાહના પ્રવાસ દરમિયાન સ્વામીજીને ત્યાંના ઘણા લોકો સાથે ઘણો સારો પરિચય થયો હતો. દુર્ભાગ્યે આપણે[...]
શિક્ષણ : સંસ્થાઓના પ્રકાર : સ્વામી નિર્વેદાનંદ
કોલેજ આપણા દેશની સમાજસેવી સંસ્થાઓના મર્યાદિત સંસાધનોને જોતાં એમ કહી શકાય કે બૌદ્ધિક કેળવણીનું કાર્ય બહારની કોલેજોને સોંપીને અગાઉ વર્ણવેલ[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
વૃદ્ધ યથાર્થબાબુ અવિરત રડતાં રડતાં બધી વાતો કહીને પોતાની મર્મવેદના થોડી હળવી કરવા લાગ્યા. શ્રીમા પણ મૌન રહીને બધી વાતો[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
ઈશ્વર પ્રત્યેના પ્રેમને આપણે સાધન ગણવું જોઈએ કે સાધ્ય? આ વિશે સાધકો કહે છે કે ભક્તિ બે પ્રકારની છે: એક[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય – ૪ : સ્વામી સર્વસ્થાનંદ
ગુજરાત પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદે તત્કાલીન ગુજરાતના અમદાવાદ શહેરના સાક્ષર વિદ્વાન શ્રી લાલશંકર ઉમિયાશંકર ત્રવાડીની મુલાકાત લીધી હતી. જેની વિગતવાર[...]
વિવેકવાણી : ભક્તિયોગ : સ્વામી વિવેકાનંદ
તોફાનવાળો દિવસ ખરાબ નથી, પરંતુ જે દિવસે આપણે ઈશ્વરની કથાવાર્તા ન કરીએ તે દિવસ જ ખરેખર ખરાબ છે. માત્ર પરમેશ્વર[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ગોપીઓનો અનુરાગ – વિરહ અને મહાભાવ : શ્રીરામકૃષ્ણદેવ
* રાધા અને કૃષ્ણ અવતારો હતાં કે નહીં એમ માનવું આવશ્યક નથી. કોઈ ભલે ઈશ્વર અવતરણમાં (હિંદુઓ અને ખ્રિસ્તીઓની માફક)[...]
દિવ્યવાણી
न निष्कृतेरुदितैब्रह्मवादिभि: तथा विशुध्यत्यघवान् व्रतादिभि:। यथा हरेर्नामपदैरुदाहृतै: तदुत्तमश्लोकगुणोपलम्भकम्॥ ભગવાન્નામના ઉચ્ચારણથી પવિત્રકીર્તિ આવે છે, ભગવાનના ગુણોનું સદ્ય: જ્ઞાન થઈ જાય છે,[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રૂપિયા ૪૦ લાખથી વધુ રકમનું થયેલ પૂરરાહતસેવાકાર્ય શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ગુજરાતમાં આવેલા પ્રલયકારી પૂર અને[...]
બાળવાર્તા : ગૃહસ્થ મોટો કે સંન્યાસી : સંકલન
એક હતો રાજા. તે પોતાના દેશમાં આવતા સંન્યાસીને એક પ્રશ્ન પૂછતો: ‘સંન્યસ્તાશ્રમ મોટો કે ગૃહસ્થાશ્રમ?’ ઘણા સાધુઓએ રાજાના પ્રશ્નોનું સમાધાન[...]
પ્રકીર્ણ : શ્રીઠાકુરના પાશમાં : દુષ્યંતભાઈ પંડ્યા
શ્રીઠાકુરની કૃપા વિના કંઈ એમના પાશમાં આવી શકાતું નથી. એ કૃપા ક્યારે ને કઈ રીતે વર્ષશે એ પણ કહી શકાતું[...]
અધ્યાત્મ : વાસના-નિયંત્રણ કેવી રીતે કરવું? : સ્વામી ગોકુલાનંદ
કેટલીકવાર આપણા અવચેતન મનમાં કેટલાક કલુષિત વિચાર અને કલુષિત ભાવનાઓ ઉદ્ભવે છે. જો આપણા અર્ધચેતન મનમાં આવા અપ્રિય વિચાર ઉદ્ભવે[...]




