શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
न वित्तेन तर्पणीयो मनुष्यो लप्स्यामहे वित्तमद्राक्ष्म चेत्त्वा । जीविष्यामो यावदीशिष्यसि त्वं वरस्तु मे वरणीयः स एव ॥ २७ ॥ न,[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ મહિમા : અક્ષયકુમાર સેન
પાઠક : શક્તિ સંચયની વાત મને સમજાઈ નહીં, એ જરા સ્પષ્ટતાથી સમજાવોને. જે માર્ગે જતાં મહાબળવાન બળહીન બની જાય છે,[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદનું બહુમુખી વ્યક્તિત્વ : સ્વામી સર્વસ્થાનંદ
સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ બહુમુખી હતું. તેઓ એક આધ્યાત્મિક વિભૂતિ હતા, છતાંયે એમને પોતાની આધ્યાત્મિક પ્રગતિથી સંતોષ ન હતો. તેઓ સર્વના[...]
વિવેકવાણી : એકાગ્રતાનો સતત અભ્યાસ એ જ શક્તિ : સ્વામી વિવેકાનંદ
જ્યારે ધ્યાન ઊંડું હોય ત્યારે માણસ ઘણી અદ્ભુત વસ્તુઓ જુએ છે. વરાહનગરમાં ધ્યાન કરતાં કરતાં એક દિવસ મેં ઇડા અને[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શેઠ બધાંનો, ગુલામ વાસનાનો : શ્રીરામકૃષ્ણદેવ
નોકરીની શોધ કરનાર એક માણસ એક ઓફિસના મેનેજરને ત્યાં ધક્કા ખાઈ કંટાળી ગયો. તોય એને નોકરી ન મળી. મેનેજરે એને[...]
દિવ્યવાણી
अहं राष्ट्री संगमनी वसूनां चिकितुषी प्रथमा यज्ञियानाम् । तां मा देवा व्यदधुः पुरुत्रा भूरिस्थात्रां भूर्या वेशयन्तीम् ॥ હું જ સમગ્ર[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ મઠ, નાગપુરના હિરક મહોત્સવ પ્રસંગે વિવેકાનંદ વિદ્યાર્થી ભવનનું મંગલ ઉદ્ઘાટન ૩ જાન્યુઆરી, શનિવારે રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મઠ,[...]
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
પરમાધ્યક્ષશ્રી એમના અતિ પ્રિય ‘ગૃહસ્થ ઘરના નોળિયા’નું ઉદાહરણ આપીને કહે છે: “શ્રીઠાકુરે બંકીમ બાબુને કહ્યું છે - ‘સાચું મોતી પ્રાપ્ત[...]
ભક્ત સંમેલન : સ્વામી સુહિતાનંદ
(રામકૃષ્ણ મઠ-મિશનના આસિસ્ટંટ સેક્રેટરી અને ટ્રસ્ટી પરમ પૂજ્ય શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજે તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના[...]
ધર્મ અને ધર્મનીતિ : ગદાધરસિંહ રાય
(શ્રીગદાધરસિંહ રાયનો ‘ઉદ્બોધન’ સામયિકમાં બંગાળી ભાષામાં પ્રસિદ્ધ થયેલ મૂળ લેખ ‘ધર્મ ઓ ધર્મનીતિ’નો સ્વામી પરપ્રેમાનંદ અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ[...]
શ્રીકૃષ્ણનો નીતિધર્મ : કેશવલાલ વિ. શાસ્ત્રી
મહાભારતના યુદ્ધાન્તે પાંડવ વંશનું નિકંદન કાઢવા ઝનૂની બનેલા અશ્વત્થામાએ જ્યારે ઉત્તરાના ગર્ભમાં રહેલા અભિમન્યુના બાળક ઉપર પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને[...]
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો : સ્વામી ચેતનાનંદ
શિવ અને કાલી સ્વરૂપે શ્રીરામકૃષ્ણ ઠાકુર કહેતા કે : ‘બ્રહ્મ અને શક્તિ એક જ છે.’ અગ્નિ અને તેની બાળવાની શક્તિ[...]
મારું ભારત, મારા લોકો : ભગિની નિવેદિતા : પ્રવ્રાજિકા આત્મપ્રાણા
આપણા રાષ્ટ્રિય શિક્ષણના યોગક્ષેમમાં ભગિની નિવેદિતાનું પ્રદાન શિક્ષણના ક્ષેત્રમાં વિચારક અને કાર્યકર્તાના રૂપે ભગિની નિવેદિતાનું યોગદાન મહાન હતું. એ વિશે[...]
નેતાજી સુભાષચંદ્રના પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ : સ્વામી વિદેહાત્માનંદ
(ગતાંકથી આગળ) આ ઉદ્ધરણોમાં આપણને જોવા મળે છે કે સુભાષબાબુ મહદંશે શ્રીરામકૃષ્ણની જ વાણીને પોતાના શબ્દોમાં દોહરાવી રહ્યા છે. શ્રીરામકૃષ્ણે[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણની અપૂર્વ જન્મલીલા : સ્વામી સર્વસ્થાનંદ
ભગવાન શ્રીરામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયો અને આ સદીના વિવિધ પરિતાપોથી પીડાતા વિશ્વના બધા લોકોને એક સર્વધર્મસમભાવ, સમન્વય અને દિવ્યશાંતિનો સંદેશ પણ[...]
વિવેકવાણી : અમર સંદેશ : સ્વામી વિવેકાનંદ
હું તમને ફરીથી યાદ આપું કે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન । “કેવળ કર્મમાં જ તારો અધિકાર છે, ફળમાં નહિ.”[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : તૃષ્ણાની કોઠી કદી ન ભરાય : શ્રીરામકૃષ્ણદેવ
ભૂતના નિવાસવાળા એક ઝાડ નીચેથી પસાર થતા એક વાળંદને એક અવાજ સંભળાયો : ‘સોનું ભરેલી સાત કોઠીઓ તારે જોઈએ છે?’[...]
દિવ્યવાણી
मतिहीनजनाश्रयपादमिदं सकलागमभाषितभिन्नपदम् । परिपूरितविश्वमनेकभवं तव नौमि सरस्वति पादयुगम् ॥ परिपूर्णमनोरथधामनिधिं परमार्थविचारविवेकविधिम् । सुरयोषितसेवितपादतलं तव नौमि सरस्वति पादयुगम् ॥ મતિહીન અને[...]
અહેવાલ : રામકૃષ્ણ મિશનનો ૨૦૦૭-૦૮નો અહેવાલ : સંકલન
રામકૃષ્ણ મિશનની ૯૯મી વાર્ષિક સામાન્ય સભા બેલૂર મઠમાં ૭ ડિસેમ્બર, ૨૦૦૮ના રોજ બપોર પછી ૩.૩૦ વાગ્યે યોજાઈ હતી. આ વર્ષે[...]
સમાચાર દર્શન
સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ-સ્પર્ધાઓ સ્વામી વિવેકાનંદની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં દર વર્ષે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૧૦ થી ૧૬ ડિસેમ્બર સુધી મુખપાઠ, વક્તૃત્વ,[...]
શ્રીઠાકુરના સંન્યાસી શિષ્યોના કર્મ વિશે વિચારો : સ્વામી બ્રહ્માનંદ
* આનંદ પછી દુ:ખ આવે છે. દરેક કર્મ તેનો પોતાનો પ્રતિભાવ લાવે છે. * નામ અને કીર્તિ લાવનારાં મહાન કાર્ય[...]
અહંને અવગણો અને એને દૂર કરો : દેવાશિષ ચેટર્જી
(પ્રો. દેવાશિષ ચેટર્જી વિશ્વમાં મોબાઈલ બિઝનેસ ક્લાસ લેનારા નિષ્ણાત અધ્યાપક છે. એમના પુસ્તક ‘લાઈટ ધ ફાયર ઈન યોર હાર્ટ’માંની એક[...]
મધુસંચય : સંકલન
ગ્રામજનો - અદ્ભુત શક્તિસ્રોત મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન ગ્રામોદયનું હતું. ગ્રામોદય દ્વારા તેઓ સર્વોદય લાવવા માગતા હતા. સ્વામી વિવેકાનંદની જેમ તેઓ[...]
નાટક : પુત્રનાં લક્ષણ પારણામાં : કુસુમબહેન પરમાર
(કોલકાતાના સિમલા વિસ્તારમાં ભુવનેશ્વરીદેવી પોતાના ઘરમાં રોજ શંકર ભગવાનની પૂજા કરે છે. ભુવનેશ્વરીદેવી શિવલિંગની પૂજા કરે છે.) ભુવનેશ્વરીદેવી : હે[...]
પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ : સંકલન
સારાભાઈ કુટુંબનાં ધનવાન છતાં વિનમ્ર, અદના સેવક જેવાં ઋજુ અને સામાન્ય જનમાં ભળી જવાની અદ્ભુત સહજ-સરળતા ધરાવતાં અનસૂયાબહેનના પ્રેરણાસ્રોત હતા[...]




