શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દિવ્યાંગ બાળકો માટે અનોખી સ્પર્ધાનું આયોજન રાજકોટના દિવ્યાંગ બાળકોની પ્રતિભા ખીલવવા શ્રીરામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટર, રાજકોટના ‘મા શારદા સી.પી. રિહેબિલિટેશન વિભાગ’ દ્વારા[...]
શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી ત્રિગુણાતીતાનંદનું પૂર્વનામ હતું શ્રી શારદાપ્રસન્ન મિત્ર. શ્રી દુર્ગાદેવીની કૃપાથી તેમનો જન્મ થયો હોવાથી તેમના પિતાએ એવું નામ રાખ્યું હતું. બંગાળના[...]
સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં હતા ત્યારે તેમણે ત્યાંના શિષ્યોને કહ્યું હતું, ‘તમે મારી અંદર ક્ષત્રિયશક્તિનો જ વિકાસ જોયો છે. હું તમારી વચ્ચે મારા એક એવા[...]
યુગાવતાર અને ત્યાગમૂર્તિ શ્રીરામકૃષ્ણદેવે જગદંબાના દિવ્ય આદેશથી એક માનસપુત્ર અર્થાત્ આધ્યાત્મિક સંતાનનો સ્વીકાર કર્યો હતો. તે હતા સ્વામી બ્રહ્માનંદ. તેમનો જન્મ ૨૧ જાન્યુઆરી, ૧૮૬૩ના શુભ[...]
अनित्यदृश्येषु विविच्य नित्यं। तस्मिन् समाधत्त इह स्म लीलया॥ विवेकवैराग्यविशुद्धचित्तं। योऽसौ विवेकी तमहं नमामि॥ આ જગતમાં અનિત્ય દૃશ્ય (અનુભવજન્ય) વસ્તુઓમાંથી નિત્યવસ્તુને પૃથક્ કરીને જે વિવેકશાળી લીલાક્રીડા[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દિવાળીના દિવસે શ્રીશ્રીકાલીપૂજાનું આયોજન સોમવાર, ૨૦ ઑક્ટોબર, દિવાળીના દિવસે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ઉત્સાહપૂર્વક શ્રીશ્રીકાલી-પૂજાનું અનુષ્ઠાન કરાયું. સાંજે ૬:૪૫ વાગ્યે સંધ્યા આરતી[...]
શ્રીરામકૃષ્ણદેવના જીવનકાળમાં તેમનું સાંનિધ્ય પામેલ સાક્ષાત્ સંન્યાસીઓની સંખ્યા સોળ હતી. ઠાકુરના દિવ્યજીવનના સંસર્ગ-સંપર્કમાં આવીને તેમાંના સહુએ પોતાનું અધ્યાત્મલક્ષી પ્રગટીકરણ ભિન્નરૂપે કર્યું હતું. આવા સાક્ષાત્ સંન્યાસીઓ[...]
‘એ મારો વાસુકિ છે’, આ શબ્દો છે જગજ્જનની શ્રીમા શારદાદેવી દ્વારા સ્વામી સારદાનંદને ઉદ્દેશીને ઉચ્ચારાયેલા. શ્રીમા સ્વામી સારદાનંદના સંદર્ભમાં કહેતાં, ‘તે મારો વાસુકિ છે, હજાર[...]
या माता दुहिता महाजलनिधेर्लक्ष्मीति सङ्गीयते। या माता दुहिता महाहिमगिरेर्गौरीति चाख्यायते॥ या वाणी विमला विरिञ्चिमुखतो निर्गत्य राराजते। सा मां रक्षतु शारदा सुमतिदा श्रीरामचन्द्रात्मजा॥ જે મહાસાગરની કન્યા[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘નશામુક્ત યુવા ફૉર વિકસિત ભારત’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા : હજારો યુવાનોએ સક્રિય ભાગ લીધો ભારત સરકારના યુવા બાબતો અને[...]
ભગવાન અવતાર લે છે અને એનાં અનેક કારણ છે. એક કારણ છે યુગપ્રયોજન નિમિત્તે ધર્મક્ષયને અટકાવવાનું અને બીજું છે રસાસ્વાદનનું. શ્રીરામકૃષ્ણદેવના સોળ શિષ્યોમાંના એક હતા,[...]
શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવના અંતકાળે કહ્યું હતું, ‘ઈશ્વર માનવરૂપે અવતરે છે અને પોતાના પાર્ષદો સાથે આ ધરતી પર આવે છે. અવતારકાર્ય પૂરું થતાં પાર્ષદો પણ એમની[...]
શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યો સામાન્ય માનવ ન હતા. તેઓ ઈશ્વરકોટિના તથા નિત્યમુક્ત હતા. સામા પક્ષે શ્રીરામકૃષ્ણ હતા સદ્ગુરુ. પોતાની આધ્યાત્મિક શક્તિથી તેઓએ આ સૌ સંન્યાસી શિષ્યોના[...]
जगद्धात्रि नमस्तुभ्यं विष्णोश्च प्रियवल्लभे। यतो ब्रह्मादयो देवाः सृष्टिस्थित्यन्तकारिणः॥१॥ જેમના સામર્થ્યને લઈને બ્રહ્મા વગેરે દેવો જગતનું સર્જન, પાલન તથા સંહાર કરવા સમર્થ છે તેવાં હે જગદ્ધાત્રી![...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ આશ્રમ દ્વારા 1893ના સ્વામી વિવેકાનંદજીના ઐતિહાસિક વક્તવ્યથી આઝાદીના અમૃતકાળને સાંકળતો અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. 7 સપ્ટેમ્બરના રોજ આશ્રમ પરિસરમાં 11 સપ્ટેમ્બરના રોજ[...]
વાત એમ છે કે શાસ્ત્રો બહુ ભણવાની જરૂર નહિ. બહુ ભણીએ એટલે તર્ક, ચર્ચા, વાદ એ બધાં આવી જાય. નાગાજી મને ઉપદેશ આપતા કે ગીતા[...]
ગીતા કરતાં વધુ સારી ટીકા વેદો પર કોઈ જ લખાઈ નથી કે લખી શકાય નહીં. આપણે જ્યારે જોઈએ છીએ કે શ્રુતિઓ ઉપર કે ઉપનિષદો ઉપર[...]
ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्येमहाभारतम् । अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्ब त्वां अनुसन्दधामि भगवद् गीते भवद्वेषिणीम्।। ॐ ૐ भगवता ભગવાન नारायणेन[...]
ભગવદ્ ગીતા એ શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. ગીતામાં અનેક સ્થાનોએ શ્રીકૃષ્ણ અર્જુનને વિવિધ નામે સંબોધે છે, અર્જુન પણ શ્રીકૃષ્ણનું વિવિધ નામે સંબોધન કરે[...]
ગાંધીજી મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ, પરંતુ સંકટના સમયે ગીતામાતા પાસે જવાનું શીખી ગયો છું. જે મનુષ્ય ગીતાનો ભક્ત બને છે, તેના માટે[...]
તમારા ભાગ્યાના નિર્માતા બનો उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्। आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मन:॥ મનુષ્યે આત્મા—શરીર, મન અને ઇન્દ્રિયો—દ્વારા (એ બધાંના સંયમ દ્વારા) પોતાનો ઉદ્ધાર કરવો. પણ આત્માને નીચી[...]
नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र। येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः॥ હે વિશાળ બુદ્ધિવાળા! હે ખીલેલા કમળ જેવાં વિશાળ નેત્રવાળા વ્યાસજી! આપને નમસ્કાર હો; જે[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્યલક્ષી શિક્ષણ કાર્યક્રમ રાજકોટ તથા આસપાસના વિસ્તારની શાળાઓમાંથી ૧૫ જુલાઈથી ૧૫ ઓગસ્ટ દરમિયાન ધો. ૬ થી ૮ ના ૬૭૮ વિદ્યાર્થીઓ તેમજ ધો.[...]
रौद्रायै नमो नित्यायै गौर्यै धात्र्यै नमो नमः। ज्योत्स्नायै चेन्दुरुपिन्यै सुखायै सततं नमः॥ સંહાર કરનાર શક્તિરૂપ રૌદ્રા, દેશકાલાદિકથી અવિચ્છિન્ન રૂપે નિત્યા, પાર્વતી-ગૌરી તથા સર્વને ધારણ કરનાર[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીજગન્નાથ રથયાત્રા ઉત્સવ રાજકોટ આશ્રમ દ્વારા ૨૭ જૂનના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે આશ્રમ પ્રાંગણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભજન-કીર્તન સાથે કાઢવામાં આવી અને[...]
समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेतरोदरं वरं वरेभवक्त्रमक्षरम्। कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतां नमस्करोमि भास्वरम्॥ સઘળા લોકોનું કલ્યાણ કરનાર, ગજાસુરનો નાશ કરનાર, મોટા ઉદરવાળા, શ્રેષ્ઠ હાથીનું સુંદર[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ફલહારિણી કાલીપૂજા તા. ૨૬ મેના રોજ આશ્રમના શ્રીમંદિરમાં ફલહારિણી કાલીપૂજા નિમિત્તે સંધ્યા-આરતી પછી પૂજાવિધિ, મા-કાલી-કીર્તન કરવામાં થયાં હતાં. પૂજાના અંતે ભક્તોને પ્રસાદ[...]
षडङ्गादि वेदो मुखे शास्त्रविद्या कवित्वादि गद्यं सुपद्यं करोति। मनश्चेन्न लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम्॥ ષડંગો સહિત છ વેદો મુખસ્થ હોય,[...]
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સમર કેમ્પનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે રાજકોટ આશ્રમ દ્વારા તા. ૩ થી ૧૮ મે દરમિયાન ૮[...]
कदाचित् कालिन्दीतटविपिनसङ्गीतकरवो मुदाभीरीनारीवदनकमलास्वादमधुपः। रमाशम्भुब्रह्मासुरपतिगणेशार्चितपदो जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥ જે ક્યારેક યમુના નદીના કિનારે વૃંદાવનને (વાંસળીના) સંગીતથી ભરી દે છે; જે ધીમે ધીમે સંગીત[...]

🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
May 2025
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ભક્ત-સંમેલન ૩૦ માર્ચ, ૨૦૨૫, રવિવારના રોજ આશ્રમના વિવેક હૉલમાં ૮.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધી ભક્ત-સંમેલનનું આયોજન થયું હતું. કાર્યક્રમનો શુભારંભ સ્વામી શંકરેશાનંદજીનાં[...]

🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
May 2025
मनोबुद्ध्यहङ्कार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे । न च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् ॥१॥ હું મન, બુદ્ધિ, ચિત્ત[...]

🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
April 2025
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં મહાશિવરાત્રી નિમિત્તે ચાર-પ્રહર પૂજા મહાશિવરાત્રિનો પર્વ હિન્દુ ધર્મમાં ખૂબ માહાત્મ્ય ધરાવે છે. આ દિવસે શિવભક્તો આખો દિવસ ઉપવાસ કરે[...]

🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
April 2025
प्रसन्नतां या न गताभिषेकतस्तथा न मम्ले वनवासदुःखतः। मुखाम्बुजश्री रघुनन्दनस्य मे सदास्तु सा मंजुलमंगलप्रदा॥ શ્રીરામચંદ્રજીના મુખકમળની જે શોભા રાજ્યાભિષેકની (વાત સાંભળી) પ્રસન્નતા ન પામી અને વનવાસના[...]

🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
March 2025
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સ્વામી વિવેકાનંદની ૧૬૩મી જન્મતિથિની ધામધૂમથી ઉજવણી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે મંગળવાર, ૨૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી વિવેકાનંદનો તિથિ પ્રમાણે ૧૬૩મો જન્મદિવસ ખૂબ[...]

🪔 ઊઠો, જાગો, યુવકો!
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 સંકલન
March 2025
(લેખક ભૂતપૂર્વ આચાર્ય અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યના પ્રચારક તરીકે જાણીતા છે. શ્રીરામકૃષ્ણદેવ વિશે સ્વામી વિવેકાનંદના વિચારોને ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ના આધારે લેખકે પોતાની રીતે પ્રશ્નોત્તરીરૂપે પ્રગટ[...]

🪔 પ્રાસંગિક
સ્વામી યોગાનંદજી મહારાજની ગુરુપરીક્ષા
✍🏻 સંકલન
March 2025
(૧૮ માર્ચ, ૨૦૨૫ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) સાચો ગુરુ જે કહે છે તે જ કરે છે.[...]

🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
March 2025
आचण्डालाप्रतिहतरयो यस्य प्रेमप्रवाह: लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम्। त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकीप्राणबन्धो भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः॥ १॥ અહાહા! જેમનો પ્રેમપ્રવાહ અવિરત ગતિથી ચાંડાલ તરફ પણ[...]

🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
February 2025
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે યુવા સંમેલનનું આયોજન સ્વામી વિવેકાનંદજી યુવાનો માટે નિત્ય પ્રેરણા સ્રોત છે. આ માટે જ સ્વામી વિવેકાનંદજીના જન્મદિન ૧૨[...]

🪔 પ્રાસંગિક
સ્વામી અદ્ભુતાનંદ
✍🏻 સંકલન
February 2025
(૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી અદ્ભુતાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) સ્વામી અદ્ભુતાનંદજીનું આખું જીવન અસાધારણ હતું. ઈશ્વર પ્રત્યેનો એમનો[...]

🪔 પ્રાસંગિક
‘ઉદ્બોધન’ બંગ-માસિકના પ્રથમ સંપાદક સ્વામી ત્રિગુણાતીતાનંદ
✍🏻 સંકલન
February 2025
(૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) શ્રીરામકૃષ્ણના સંદેશનો પ્રચાર બંગાળીમાં કરવા માટે સ્વામી ત્રિગુણાતીતાનંદ ૧૮૯૬માં[...]

🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
February 2025
रत्नैः कल्पितमासनं हिमजलैः स्नानं च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगमदामोदाङ्कितं चन्दनम्। जातीचम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा दीपं देव दयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम्॥ હે દેવ! હે દયાસાગર! હે[...]

🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
January 2025
પરમ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજનું રાજકોટમાં ભવ્ય સ્વાગત રાજકોટના આંગણે ૨ ડિસેમ્બરના રોજ પધારેલ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય શ્રીમત્ સ્વામી[...]

🪔 અહેવાલ
રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લેખંબામાં નવનિર્મિત પ્રાર્થના ભવનનું ભવ્ય ઉદ્ઘાટન
✍🏻 સંકલન
January 2025
(રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજના વરદ હસ્તે લેખંબા ખાતે રામકૃષ્ણ મઠ, અમદાવાદમાં પ્રાર્થનામંદિર અને સાધુનિવાસનું ઉદ્ઘાટન થયું હતું. તેનો[...]

🪔 અહેવાલ
પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજ વડોદરા કેન્દ્રની મુલાકાતે
✍🏻 સંકલન
January 2025
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ ૪ ડિસેમ્બરથી ૮ ડિસેમ્બર સુધી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાની મુલાકાતે આવ્યા હતા. વડોદરા[...]

🪔 અહેવાલ
શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજનું રાજકોટમાં ભવ્ય સ્વાગત
✍🏻 સંકલન
January 2025
(રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજના આગમનનો શ્રી નલિનભાઈ મહેતાએ આલેખેલ આંખે દેખ્યો અહેવાલ અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.)[...]

🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
January 2025
अहं सर्वेषु भूतेषु भूतात्मावस्थितः सदा। तमवज्ञाय मां मर्त्यः कुरुतेऽर्चाविडम्बनम्॥२१॥ હું સર્વ પ્રાણીઓમાં સદા સત્યસ્વરૂપ રહેલો તેમનો આત્મા છું. એથી જેઓ પ્રાણીઓમાં મારી અવજ્ઞા કરીને કેવળ[...]

🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
December 2024
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીશ્રીકાલીપૂજાનું અનુષ્ઠાન : રાજકોટ આશ્રમ દ્વારા ગુરુવાર, તા. ૩૧ ઑક્ટોબરના રોજ અત્યંત ઉત્સાહપૂર્વક શ્રીશ્રીકાલીપૂજાનું અનુષ્ઠાન કરવામાં આવ્યું. તે દિવસે સાંજે સંધ્યા આરતી[...]

🪔 પ્રાસંગિક
સ્વામી શિવાનંદજી મહારાજ
✍🏻 સંકલન
December 2024
(૨૬ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી શિવાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. – સં.) શ્રીરામકૃષ્ણ સાથેના દિવસો એ દિવસોમાં તારકના (સ્વામી શિવાનંદજીના)મનના ઊંડાણમાં જબરી ઊથલપાથલ[...]

🪔 પ્રાસંગિક
સ્વામી પ્રેમાનંદજી મહારાજનાં અમૃતવચનો
✍🏻 સંકલન
December 2024
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના મે, ૨૦૧૧ના અંકમાં પ્રકાશિત લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે અનુવાદ કર્યો છે. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી પ્રેમાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે અહીં[...]



