Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Prasangik

Total Articles : 454

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • Views: 560 Comments on પ્રાસંગિક : સ્વામી અદ્‌ભુતાનંદ : સંકલન

    (૧ ફેબ્રુઆરીના રોજ ઉજવાનાર સ્વામી અદ્‌ભુતાનંદજીની જન્મતિથિના ઉપલક્ષમાં આ લેખ પ્રસ્તુત છે. - સં.) શ્રીરામકૃષ્ણદેવના પાર્ષદોમાંના પ્રત્યેક મૌલિક વિભૂતિ હતા, એક એક દિક્પાલ હતા અને[...]

  • Views: 380 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવના ચરણ : શ્રી હર્ષદભાઈ પટેલ

    (લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૯ ફેબ્રુઆરીના રોજ શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ નિમિત્તે લેખ અહીં પ્રસ્તુત છે. –[...]

  • Views: 310 Comments on પ્રાસંગિક : પ્રેમાવતાર શ્રીરામકૃષ્ણ : સ્વામી તથાગતાનંદ

    (વેદાંત સોસાયટી ઑફ ન્યુ યોર્કના સ્વામી તથાગતાનંદજી મહારાજના લેખ ‘Shri Ramakrishna and The Common Person’નું પ્રકાશન ‘પ્રબુદ્ધ ભારત’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૦ના અંકમાં થયું હતું. તેનું[...]

  • Views: 320 Comments on પ્રાસંગિક : નૌમિ ગુરુ વિવેકાનંદમ્‌ : સ્વામી ચેતનાનંદ

    (સ્વામી ચેતનાનંદજી મહારાજ સેન્ટ લુઈસની વેદાંત સોસાયટીના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. તેમના મૂળ અંગ્રેજી લેખનું શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ આંશિક ભાષાંતર અત્રે પ્રસ્તુત છે. - સં.) સાચે[...]

  • Views: 360 Comments on પ્રાસંગિક : સ્વામી ત્રિગુણાતીતાનંદ અને ઉદ્‌બોધન પત્રિકા : સંકલન

    શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય સ્વામી ત્રિગુણાતીતાનંદનું પૂર્વનામ હતું શ્રી શારદાપ્રસન્ન મિત્ર. શ્રી દુર્ગાદેવીની કૃપાથી તેમનો જન્મ થયો હોવાથી તેમના પિતાએ એવું નામ રાખ્યું હતું. બંગાળના[...]

  • Views: 370 Comments on પ્રાસંગિક : જીવનમુક્ત સ્વામી તુરીયાનંદ : સંકલન

    સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં હતા ત્યારે તેમણે ત્યાંના શિષ્યોને કહ્યું હતું, ‘તમે મારી અંદર ક્ષત્રિયશક્તિનો જ વિકાસ જોયો છે. હું તમારી વચ્ચે મારા એક એવા[...]

  • Views: 410 Comments on પ્રાસંગિક : સમર્થ ગુરુ સ્વામી બ્રહ્માનંદ : સંકલન

    યુગાવતાર અને ત્યાગમૂર્તિ શ્રીરામકૃષ્ણદેવે જગદંબાના દિવ્ય આદેશથી એક માનસપુત્ર અર્થાત્‌ આધ્યાત્મિક સંતાનનો સ્વીકાર કર્યો હતો. તે હતા સ્વામી બ્રહ્માનંદ. તેમનો જન્મ ૨૧ જાન્યુઆરી, ૧૮૬૩ના શુભ[...]

  • Views: 260 Comments on પ્રાસંગિક : સ્વામી શિવાનંદ : સંકલન

    શ્રીરામકૃષ્ણદેવના જીવનકાળમાં તેમનું સાંનિધ્ય પામેલ સાક્ષાત્‌ સંન્યાસીઓની સંખ્યા સોળ હતી. ઠાકુરના દિવ્યજીવનના સંસર્ગ-સંપર્કમાં આવીને તેમાંના સહુએ પોતાનું અધ્યાત્મલક્ષી પ્રગટીકરણ ભિન્નરૂપે કર્યું હતું. આવા સાક્ષાત્‌ સંન્યાસીઓ[...]

  • Views: 650 Comments on પ્રાસંગિક : સ્વામી સારદાનંદ : સંકલન

    ‘એ મારો વાસુકિ છે’, આ શબ્દો છે જગજ્જનની શ્રીમા શારદાદેવી દ્વારા સ્વામી સારદાનંદને ઉદ્દેશીને ઉચ્ચારાયેલા. શ્રીમા સ્વામી સારદાનંદના સંદર્ભમાં કહેતાં, ‘તે મારો વાસુકિ છે, હજાર[...]

  • Views: 260 Comments on પ્રાસંગિક : સ્વામી વિજ્ઞાનાનંદ : સંકલન

    ભગવાન અવતાર લે છે અને એનાં અનેક કારણ છે. એક કારણ છે યુગપ્રયોજન નિમિત્તે ધર્મક્ષયને અટકાવવાનું અને બીજું છે રસાસ્વાદનનું. શ્રીરામકૃષ્ણદેવના સોળ શિષ્યોમાંના એક હતા,[...]

  • Views: 450 Comments on પ્રાસંગિક : સ્વામી પ્રેમાનંદ : સંકલન

    શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવના અંતકાળે કહ્યું હતું, ‘ઈશ્વર માનવરૂપે અવતરે છે અને પોતાના પાર્ષદો સાથે આ ધરતી પર આવે છે. અવતારકાર્ય પૂરું થતાં પાર્ષદો પણ એમની[...]

  • Views: 260 Comments on પ્રાસંગિક : સ્વામી સુબોધાનંદ : સંકલન

    શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યો સામાન્ય માનવ ન હતા. તેઓ ઈશ્વરકોટિના તથા નિત્યમુક્ત હતા. સામા પક્ષે શ્રીરામકૃષ્ણ હતા સદ્‌ગુરુ. પોતાની આધ્યાત્મિક શક્તિથી તેઓએ આ સૌ સંન્યાસી શિષ્યોના[...]

  • Views: 170 Comments on પ્રાસંગિક : શ્રીમા શારદાદેવી—નવ દુર્ગારૂપે : ડૉ. સીમાબહેન માંડવિયા

    (કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે. તેઓ રામકૃષ્ણ મઠ-મિશન[...]

  • Views: 200 Comments on પ્રાસંગિક : પોતાના પગ પર ઊભા થાઓ : શ્રી હરેશભાઈ ધોળકિયા

    (લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષો સુધી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. –[...]

  • Views: 210 Comments on પ્રાસંગિક : ભારત વિશ્વગુરુ 2025ના વૈશ્વિક પરિવર્તન માટેનું સ્વપ્ન : ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ્‌

    (ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ્‌ ‘સ્વામી વિવેકાનંદ યુથમુવમેન્ટ’ના સ્થાપક તથા ‘Capacity Building Commission of India’ના મેમ્બર એચ.આર. છે. તેમના અંગ્રેજી લેખનો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કર્યો[...]

  • Views: 210 Comments on પ્રાસંગિક : ગોકુળમાં ભગવાનનો જન્મોત્સવ : સ્વામી ગુણેશાનંદ

    (સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સંપાદકીય સહકાર સમિતિના સભ્ય છે. – સં.) નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી, જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલખી.[...]

  • Views: 200 Comments on પ્રાસંગિક : સ્વામી રામકૃષ્ણાનંદ મહારાજની અદ્‌ભુત ભક્તિ : સ્વામી ચેતનાનંદ

    (તા. ૨૨ જુલાઈના રોજ શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજની જન્મતિથિ છે. તે નિમિત્તે આ લેખ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. – સં.) સ્વામી[...]

  • Views: 220 Comments on પ્રાસંગિક : શ્રીમા શારદાદેવીનું અદ્‌ભુત નેતૃત્વ (૩) : ડૉ. લતાબહેન દેસાઈ

    (લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત થયેલ છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    આધુનિક યુગમાં શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    May 2025

    Views: 3350 Comments on પ્રાસંગિક : આધુનિક યુગમાં શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા : સ્વામી વીરેશ્વરાનંદ

    (રાજકોટમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવના નૂતન મંદિરના તા. ૧૬મી ઑગસ્ટ, ૧૯૭૧ના રોજ થયેલ ભૂમિપૂજન પ્રસંગે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે કરેલ સંબોધનના[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાદેવીનું અદ્‌ભુત નેતૃત્વ (૨)

    ✍🏻 ડૉ. લતાબહેન દેસાઈ

    May 2025

    Views: 5130 Comments on પ્રાસંગિક : શ્રીમા શારદાદેવીનું અદ્‌ભુત નેતૃત્વ (૨) : ડૉ. લતાબહેન દેસાઈ

    (લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત થયેલ છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાદેવીનું અદ્‌ભુત નેતૃત્વ

    ✍🏻 ડૉ. લતાબહેન દેસાઈ

    April 2025

    Views: 2900 Comments on પ્રાસંગિક : શ્રીમા શારદાદેવીનું અદ્‌ભુત નેતૃત્વ : ડૉ. લતાબહેન દેસાઈ

    (લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત થયેલ છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    માનસિક સ્વાસ્થ્ય

    ✍🏻 પ્રો. સીમાબહેન માંડવિયા

    April 2025

    Views: 2350 Comments on પ્રાસંગિક : માનસિક સ્વાસ્થ્ય : પ્રો. સીમાબહેન માંડવિયા

    (7 એપ્રિલ, વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં અંગ્રેજી વિષયનાં નિવૃત્ત પ્રાધ્યાપિકા કુ. સીમાબેન માંડવિયા, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામોપાસના

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    April 2025

    Views: 2460 Comments on પ્રાસંગિક : શ્રીરામોપાસના : શ્રી હર્ષદભાઈ પટેલ

    (લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૬ એપ્રિલના રોજ શ્રીરામનવમી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. – સં.) रामान्नास्ति[...]

  • 🪔 પ્રાસંગિક

    રામકૃષ્ણ શરણમ્‌ ધૂન

    ✍🏻 શ્રી સુરમ્યભાઈ યશસ્વીભાઈ મહેતા

    March 2025

    Views: 2830 Comments on પ્રાસંગિક : રામકૃષ્ણ શરણમ્‌ ધૂન : શ્રી સુરમ્યભાઈ યશસ્વીભાઈ મહેતા

    (લેખક રામકૃષ્ણ ભાવધારા સાથે દીર્ઘકાળથી ઘનિષ્ઠપણે જોડાયેલા છે. - સં.) રામકૃષ્ણ સંઘમાં રામકૃષ્ણ શરણમ્ ધૂન સર્વ શાખા કેન્દ્ર અને ભક્તવૃંદમાં સર્વત્ર પ્રિય બની ચૂકી છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રી ‘મ.’ દર્શન

    ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

    March 2025

    Views: 2920 Comments on પ્રાસંગિક : શ્રી ‘મ.’ દર્શન : સ્વામી નિત્યાત્માનંદ

    (‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયની શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ દર્શન’ નામની ગ્રંથમાળામાં આલેખિત કરી છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવની ધર્મ પ્રત્યેની આધુનિક વિભાવના

    ✍🏻 ડૉ. મુન્નીબહેન માંડવિયા

    March 2025

    Views: 2300 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવની ધર્મ પ્રત્યેની આધુનિક વિભાવના : ડૉ. મુન્નીબહેન માંડવિયા

    (લેખિકા કૃષિ યુનિવર્સિટીનાં બાયોકેમેસ્ટ્રીનાં નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા તથા સાહિત્યિક પ્રવૃત્તિ સાથે વર્ષોથી સંકળાયેલાં છે. - સં.) આપણે સમગ્ર રીતે વિચારીએ તો આધુનિકતા[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાદેવી અને સ્ત્રી-સશક્તીકરણ

    ✍🏻 ડૉ. લતાબહેન દેસાઈ

    March 2025

    Views: 2230 Comments on પ્રાસંગિક : શ્રીમા શારદાદેવી અને સ્ત્રી-સશક્તીકરણ : ડૉ. લતાબહેન દેસાઈ

    (લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત થયેલ છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    ચૈતન્ય મહાપ્રભુ

    ✍🏻 શ્રી હરેશ ધોળકિયા

    March 2025

    Views: 1980 Comments on પ્રાસંગિક : ચૈતન્ય મહાપ્રભુ : શ્રી હરેશ ધોળકિયા

    (લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. ૧૪મી માર્ચના[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણ-શાસ્ત્ર

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    March 2025

    Views: 2730 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણ-શાસ્ત્ર : શ્રી હર્ષદભાઈ પટેલ

    (લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧ માર્ચના રોજ શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ નિમિત્તે લેખ અહીં પ્રસ્તુત છે. –[...]

  • 🪔 પ્રાસંગિક

    હોળી-ધૂળેટી ઉત્સવ

    ✍🏻 શ્રી નલિનભાઈ મહેતા

    March 2025

    Views: 2770 Comments on પ્રાસંગિક : હોળી-ધૂળેટી ઉત્સવ : શ્રી નલિનભાઈ મહેતા

    (લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) વસંતના આગમનની છડી પોકારતો તહેવાર એટલે હોળી,[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી યોગાનંદજી મહારાજની ગુરુપરીક્ષા

    ✍🏻 સંકલન

    March 2025

    Views: 2420 Comments on પ્રાસંગિક : સ્વામી યોગાનંદજી મહારાજની ગુરુપરીક્ષા : સંકલન

    (૧૮ માર્ચ, ૨૦૨૫ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) સાચો ગુરુ જે કહે છે તે જ કરે છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    છત્રપતિ શિવાજી મહારાજ

    ✍🏻 રેખાબા સરવૈયા

    February 2025

    Views: 3830 Comments on પ્રાસંગિક : છત્રપતિ શિવાજી મહારાજ : રેખાબા સરવૈયા

    (લેખિકા ગુજરાતી સાહિત્યમાં પોતાની લઘુકથા-કવિતા-નિબંધ અને વાર્તા માટે પ્રસિદ્ધ છે, સારાં વક્તા પણ છે. તેઓ રામકૃષ્ણ-ભાવધારા સાથે દીર્ઘકાળથી જોડાયેલાં છે. હાલ પોરબંદર ખાતે એડી.કલેકટર તરીકે[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન શિવ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    February 2025

    Views: 1790 Comments on પ્રાસંગિક : ભગવાન શિવ અને સ્વામી વિવેકાનંદ : શ્રી હર્ષદભાઈ પટેલ

    (લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૬મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી નિમિત્તે લેખ અહીં પ્રસ્તુત છે. – સં.)[...]

  • 🪔 પ્રાસંગિક

    વિદ્યાદાયિની મા સરસ્વતી

    ✍🏻 શ્રી નલિનભાઈ મહેતા

    February 2025

    Views: 1920 Comments on પ્રાસંગિક : વિદ્યાદાયિની મા સરસ્વતી : શ્રી નલિનભાઈ મહેતા

    (લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) સ્વામી વિવેકાનંદ દ્વારા દેવી સરસ્વતીનું આવાહન ૧૮૯૩ની[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અદ્‌ભુતાનંદ

    ✍🏻 સંકલન

    February 2025

    Views: 1650 Comments on સ્વામી અદ્‌ભુતાનંદ : સંકલન

    (૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી અદ્‌ભુતાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) સ્વામી અદ્‌ભુતાનંદજીનું આખું જીવન અસાધારણ હતું. ઈશ્વર પ્રત્યેનો એમનો[...]

  • 🪔 પ્રાસંગિક

    ‘ઉદ્‌બોધન’ બંગ-માસિકના પ્રથમ સંપાદક સ્વામી ત્રિગુણાતીતાનંદ

    ✍🏻 સંકલન

    February 2025

    Views: 1500 Comments on ‘ઉદ્‌બોધન’ બંગ-માસિકના પ્રથમ સંપાદક સ્વામી ત્રિગુણાતીતાનંદ : સંકલન

    (૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) શ્રીરામકૃષ્ણના સંદેશનો પ્રચાર બંગાળીમાં કરવા માટે સ્વામી ત્રિગુણાતીતાનંદ ૧૮૯૬માં[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રનિર્માણ

    ✍🏻 ડૉ. સીમાબહેન માંડવિયા

    January 2025

    Views: 1730 Comments on પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રનિર્માણ : ડૉ. સીમાબહેન માંડવિયા

    (સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની[...]

  • 🪔 પ્રાસંગિક

    રક્ષાક્ષેત્રે આત્મનિર્ભર બનતું ભારત

    ✍🏻 કેપ્ટન શિબકુમાર પટનાયક

    January 2025

    Views: 1500 Comments on પ્રાસંગિક : રક્ષાક્ષેત્રે આત્મનિર્ભર બનતું ભારત : કેપ્ટન શિબકુમાર પટનાયક

    (શ્રી શિબકુમાર પટનાયકે ભારતીય નૌસેનામાં કેપ્ટન તરીકે પોતાની ફરજ બજાવી છે અને તેઓ રાષ્ટ્રપતિના વિશેષ પુરસ્કારથી સન્માનિત છે. ભારતે વિકસાવેલી ‘ન્યુક્લિયર સબમરિન’ના નિર્માણમાં તેમની અગત્યની[...]

  • 🪔 પ્રાસંગિક

    મકર સંક્રાંતિ

    ✍🏻 શ્રી નલિનભાઈ મહેતા

    January 2025

    Views: 1720 Comments on પ્રાસંગિક : મકર સંક્રાંતિ : શ્રી નલિનભાઈ મહેતા

    (લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) આપણા દેશમાં બધા જ તહેવારોનું પૌરાણિક, આધ્યાત્મિક,[...]

  • 🪔 પ્રાસંગિક

    શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહ

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    January 2025

    Views: 1500 Comments on પ્રાસંગિક : શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહ : શ્રી હરેશભાઈ ધોળકિયા

    (લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. ૬ જાન્યુઆરીના[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી સારદાનંદજી મહારાજ

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    January 2025

    Views: 1440 Comments on પ્રાસંગિક : સ્વામી સારદાનંદજી મહારાજ : સ્વામી પ્રભાનંદ

    (૫ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી સારદાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ‘સ્વામી સારદાનંદ ચરિત’  નામના હિન્દી પુસ્તકમાંથી કેટલાક અંશોનો ચેતનાબેન માંડવિયાએ કરેલ અનુવાદ અત્રે પ્રસ્તુત છે. –[...]

  • 🪔 પ્રાસંગિક

    ઠાકુર સાથે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    January 2025

    Views: 1570 Comments on પ્રાસંગિક : ઠાકુર સાથે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ : સ્વામી પ્રભાનંદ

    (૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી બ્રહ્માનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ‘સ્વામી બ્રહ્માનંદ ચરિત’  નામના હિન્દી પુસ્તકમાંથી કેટલાક અંશોનો સીમાબેન માંડવિયાએ કરેલ અનુવાદ અત્રે પ્રસ્તુત છે. –[...]

  • 🪔 પ્રાસંગિક

    કૃપામયી મા શારદા

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    December 2024

    Views: 2240 Comments on પ્રાસંગિક : કૃપામયી મા શારદા : સ્વામી મંત્રેશાનંદ

    (લેખક રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. - સં.) શ્રીમા શારદાદેવી કહે છે કે હું માત્ર તમારી કહેવાની જ મા નથી, હું તમારી સાચુકલી મા છું.[...]

  • 🪔 પ્રાસંગિક

    હું યુગે યુગે અવતરું છું

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    December 2024

    Views: 2060 Comments on પ્રાસંગિક : હું યુગે યુગે અવતરું છું : સ્વામી ચેતનાનંદ

    (સ્વામી ચેતનાનંદજી વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લુઇસ, અમેરિકાના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. તેમના પુસ્તક ‘Sri Sarada Devi and Her Divine Play’ના અંશનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી[...]

  • 🪔 પ્રાસંગિક

    વિદ્યાદાયિની શ્રીમા શારદા

    ✍🏻 શ્રી નલિનભાઈ મહેતા

    December 2024

    Views: 1790 Comments on પ્રાસંગિક : વિદ્યાદાયિની શ્રીમા શારદા : શ્રી નલિનભાઈ મહેતા

    (લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે આપણને એવી[...]

  • 🪔 પ્રાસંગિક

    શક્તિની ઉપાસના

    ✍🏻 પ્રો. સીમાબેન માંડવિયા

    December 2024

    Views: 1860 Comments on પ્રાસંગિક : શક્તિની ઉપાસના : પ્રો. સીમાબેન માંડવિયા

    (શ્રીમા શારદાદેવીની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં યોગ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    December 2024

    Views: 2120 Comments on પ્રાસંગિક : શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં યોગ : શ્રી હર્ષદભાઈ પટેલ

    (લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૧ ડિસેમ્બરના રોજ ગીતાજયંતી હોવાથી તે નિમિત્તે લેખ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી શિવાનંદજી મહારાજ

    ✍🏻 સંકલન

    December 2024

    Views: 1640 Comments on પ્રાસંગિક : સ્વામી શિવાનંદજી મહારાજ : સંકલન

    (૨૬ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી શિવાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. – સં.) શ્રીરામકૃષ્ણ સાથેના દિવસો એ દિવસોમાં તારકના (સ્વામી શિવાનંદજીના)મનના ઊંડાણમાં જબરી ઊથલપાથલ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી પ્રેમાનંદજી મહારાજનાં અમૃતવચનો

    ✍🏻 સંકલન

    December 2024

    Views: 1570 Comments on પ્રાસંગિક : સ્વામી પ્રેમાનંદજી મહારાજનાં અમૃતવચનો : સંકલન

    (હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના મે, ૨૦૧૧ના અંકમાં પ્રકાશિત લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે અનુવાદ કર્યો છે. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી પ્રેમાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે અહીં[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન દત્તાત્રેય જયંતી

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    December 2024

    Views: 1700 Comments on પ્રાસંગિક : ભગવાન દત્તાત્રેય જયંતી : સ્વામી ગુણેશાનંદ

    (સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહકાર સમિતિના સભ્ય છે. - સં.) આ માસની ૧૪ તારીખે, માગશર સુદ પૂર્ણિમાના દિવસે દત્ત જયંતી છે. દત્તાત્રેય ભગવાનનું અવતરણ[...]

12Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top