વાત એમ છે કે શાસ્ત્રો બહુ ભણવાની જરૂર નહિ. બહુ ભણીએ એટલે તર્ક, ચર્ચા, વાદ એ બધાં આવી જાય. નાગાજી મને ઉપદેશ આપતા કે ગીતા[...]
ગીતા કરતાં વધુ સારી ટીકા વેદો પર કોઈ જ લખાઈ નથી કે લખી શકાય નહીં. આપણે જ્યારે જોઈએ છીએ કે શ્રુતિઓ ઉપર કે ઉપનિષદો ઉપર[...]
ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्येमहाभारतम् । अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्ब त्वां अनुसन्दधामि भगवद् गीते भवद्वेषिणीम्।। ॐ ૐ भगवता ભગવાન नारायणेन[...]
ભગવદ્ ગીતા એ શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. ગીતામાં અનેક સ્થાનોએ શ્રીકૃષ્ણ અર્જુનને વિવિધ નામે સંબોધે છે, અર્જુન પણ શ્રીકૃષ્ણનું વિવિધ નામે સંબોધન કરે[...]
ગાંધીજી મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ, પરંતુ સંકટના સમયે ગીતામાતા પાસે જવાનું શીખી ગયો છું. જે મનુષ્ય ગીતાનો ભક્ત બને છે, તેના માટે[...]
તમારા ભાગ્યાના નિર્માતા બનો उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्। आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मन:॥ મનુષ્યે આત્મા—શરીર, મન અને ઇન્દ્રિયો—દ્વારા (એ બધાંના સંયમ દ્વારા) પોતાનો ઉદ્ધાર કરવો. પણ આત્માને નીચી[...]
(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક[...]
(સ્વામી મંત્રેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. - સં.) ભગવદ્ ગીતા અને શ્રીશ્રીમાના જીવન વચ્ચે સરખામણી કરતાં આપણે આશ્ચર્ય અને વિમુગ્ધ બની જઈએ છીએ,[...]
ત્રેતાયુગમાં ધર્મની સ્થાપના માટે જેવી રીતે શ્રીરામચન્દ્ર ભગવાને અવતાર ગ્રહણ કર્યો હતો, તેવી જ રીતે દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણ ભગવાને અવતાર ગ્રહણ કર્યો હતો. જે રામ હતા,[...]
વિદ્વાનોના મતાનુસાર જે ગ્રંથ ભગવાન પોતાના શ્રીમુખેથી બોલ્યા હોય એ ગ્રંથ આગળ ‘શ્રીમદ્’ શબ્દ વાપરવામાં આવે છે. શ્રીમદ્ શબ્દ કેવળ બે જ ગ્રંથની આગળ લગાડવામાં[...]
(સ્વામી સર્વપ્રિયાનંદજી વેદાંત સોસાયટી, ન્યૂ યોર્કના મિનિસ્ટર ઇન્ચાર્જ છે. છે. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માંથી આ લેખનો ગુજરાતી અનુવાદ[...]
(સ્વામી ઇષ્ટમયાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ છે. - સં.) સ્વામીજીને ગીતામાં જો કોઈ સૌથી વધુ પ્રિય શ્લોક હોય તો છે… क्लैब्यं मा[...]
(સ્વામી આત્મદિપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. - સં.) શ્રીમદ્ ભગવદ્ ગીતા એ સાક્ષાત્ શ્રીભગવાન શ્રીકૃષ્ણચંદ્રજીના મુખકમળથી પ્રગટ થઈ છે. એ સર્વશાસ્ત્રમયી[...]
(સ્વામી આત્મશ્રદ્ધાનંદજી રામકૃષ્ણ મિશન આશ્રમ, કાનપુરના સચિવ છે. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માંથી તેમના લેખનો ગુજરાતી અનુવાદ કરેલ છે.[...]
(સ્વામી ચેતનાનંદજી મહારાજ વેદાંત સોસાયટી, સેંટ લુઈસ, યુ.એસ.એ.ના મિનિસ્ટર ઇન્ચાર્જ છે. તેમના અંગ્રેજી પુસ્તક ‘See God with Open Eyes’ ના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત[...]
(લેખિકા અમદાવાદની ગુજરાત હાઈકોર્ટમાં વકીલ છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલાં છે. - સં.) ભગવદ્ ગીતા તે માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવનના[...]
(લેખક આઈ.આઈ.ટી, ચેન્નઈના ડાયરેક્ટર હતા. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માં છપાયેલ તેમના લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં.)[...]
(ડૉ. ભદ્રાયુ વછરાજાની જીવવિજ્ઞાનના સ્નાતક, શિક્ષણશાસ્ત્રના અનુસ્નાતક તથા જાતીય શિક્ષણ ક્ષેત્રના પ્રથમ ભારતીય ડૉક્ટરેટ છે. તેઓ ઉત્તમ વક્તા છે અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે દીર્ઘકાળથી[...]
(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષો સુધી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. –[...]
(સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ અર્થશાસ્ત્ર અને સંસ્કૃત બંને વિષયો પર ઍમ.એ. કર્યું છે. તેમણે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે સેવા[...]
(જાણીતા સાહિત્યકાર અને વિદ્વાન કટાર લેખક પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈએ લગભગ એકસો ગ્રંથો લખ્યા છે. તેઓ અનેક ખ્યાતિપ્રાપ્ત સંસ્થાઓ સાથે સંલગ્ન છે. - સં.) શ્રીમદ્[...]
(લેખક આઈ.આઈ.એમ., બેંગલોરના ડીન (એડમિન) હતા. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માં છપાયેલ તેમના લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. -[...]
(પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માંથી આ લેખનો ગુજરાતી[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
October 2024
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘શિક્ષક તો છે જ્યોતિર્ધર’ વિષય પર સેમિનાર : દેશભરમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ના જન્મદિવસ એટલે કે ૫ સપ્ટેમ્બરને ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવામાં આવે[...]
🪔 દીપોત્સવી
વિવિધ ધર્મોમાં પ્રાર્થના
✍🏻 સંકલન
October 2024
સર્વધર્મ સમભાવ પ્રાર્થના ૐ તત્ સત્ શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તું. સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું. બ્રહ્મ મઝ્દ તું, યહ્વ શક્તિ[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થનાનું મહત્ત્વ
✍🏻 શ્રી નલિનભાઈ મહેતા
October 2024
(લેખક શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક સહકાર સમિતિના સભ્ય છે અને તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ-ભાવધારા સાથે દીર્ઘકાળથી જોડાયેલા છે. -સં.) સામાન્ય રીતે પ્રાર્થના એટલે આજીજી કે વિનંતી. ધાર્મિક દૃષ્ટિએ[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થનાનું ગાંધીજીના જીવનમાં મહત્ત્વ
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી
October 2024
(શ્રી આર.કે. પ્રભુ અને યુ.આર.રાવ દ્વારા સંપાદિત પુસ્તક ‘મહાત્મા ગાંધીના વિચારો’માંથી મહાત્મા ગાંધીના પ્રાર્થના વિષયક વિચારોનું શ્રી પ્રકાશભાઈ જોશીએ કરેલું સંકલન અહીં પ્રસ્તુત છે. –[...]
🪔 દીપોત્સવી
હિંદુ શાસ્ત્રોમાં પ્રાર્થના
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
October 2024
(લેખક શ્રી હર્ષદભાઈ પટેલ રામકૃષ્ણ ભાવધારા સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે અને એકનિષ્ઠ સેવક છે. - સં.) પ્રાર્થના રોજિંદા જીવનને સંસ્કાર, સંયમ અને સેવાના રંગથી[...]
🪔 દીપોત્સવી
માનવજીવનમાં પ્રાર્થનાનું મહત્ત્વ
✍🏻 શ્રીમતી મંજૂષા લાલ
October 2024
(લેખિકા મંજૂષા લાલ હિન્દી સાહિત્યનાં વિદુષી છે. તેમના હિન્દી લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) ધર્મ-જગતમાં પ્રાર્થના કરવાની પ્રથા[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થના વિશે સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી મેધજાનંદ
October 2024
(લેખક રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસી છે અને શ્રીરામકૃષ્ણ જ્યોત સહકાર સમિતિના સભ્ય છે. - સં.) પ્રાર્થના કરવાથી શું થાય? પ્રાર્થના ન કરીએ તોપણ આપણા જીવનનું[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થનાનું મહત્ત્વ
✍🏻 સ્વામી ઇષ્ટમયાનંદ
October 2024
(લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ છે.) જ્યારે આપણને પોતાની અપૂર્ણતાનું ભાન થાય છે, આપણને પોતાની શક્તિની મર્યાદા સમજાય છે, જ્યારે પ્રયત્નો કર્યા પછી[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થના વિશે શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
October 2024
શ્રીમા શારદાદેવીનું જીવન પ્રાર્થનામય હતું. તેમણે હંમેશાં આદર્શ દેખાડવા માટે અથવા તો લોક-કલ્યાણ માટે જ પ્રાર્થના કરી છે! શ્રીમા શારદાદેવી તરુણ અવસ્થામાં હતાં અને જયરામવાટીમાં[...]
🪔 દીપોત્સવી
શ્રીમદ્ ભાગવતમાં પ્રાર્થના
✍🏻 સ્વામી ગુણેશાનંદ
October 2024
શ્રીમદ્ ભાગવત ભગવાનનું વાઙ્ગમય સ્વરૂપ છે. ભગવાન જ્યારે પોતાની લીલાનું સંવરણ કરી સ્વધામ ગમન કરે છે ત્યારે ઉદ્ધવજી ભગવાનને કહે છે, ‘પ્રભો! તમે તમારા સ્વધામમાં[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થના: આત્માનો આહાર (સેલ્ફ સેનિટાઈઝર)
✍🏻 રેખાબા સરવૈયા
October 2024
(એડીશનલ કલેક્ટર અને ડાયરેક્ટર, DRDA, પોરબંદર. તેઓ શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે.) પ્રાર્થના એટલે આપણાં દુઃખ દૂર કરવા માટે ભગવાનને કરેલી આજીજી કે અરજ માત્ર નથી,[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થના એક અભિગમ
✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ
October 2024
(લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, લીંબડીના સચિવ છે.) મનુષ્યનું જીવન જન્મ અને મૃત્યુ વચ્ચેની સંઘર્ષમય યાત્રા છે. મનુષ્ય-જીવનમાં આવતા રહેતા આ સંઘર્ષ કે ચઢાવ-ઉતાર, સુખ-દુઃખ,[...]
🪔 દીપોત્સવી
રામચરિત માનસમાં પ્રાર્થનાનું મહત્ત્વ
✍🏻 સ્વામી સુખાનંદ
October 2024
(લેખક રામકૃષ્ણ મઠ, ભૂજના અધ્યક્ષ છે. - સં.) સાધારણ રીતે આપણે પ્રાર્થના ક્યારે કરીએ? જ્યારે આપણને કશું જોઈતું હોય. જ્યારે આપણા ઉપર દુઃખ-વિપત્તિ આવી પડી[...]
🪔 દીપોત્સવી
આધુનિક વિજ્ઞાન અને પ્રાર્થના
✍🏻 ડૉ. ચેતનાબહેન માંડવિયા
October 2024
(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક[...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં પ્રાર્થના
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
October 2024
(લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે.) ભગવાન શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં પ્રાર્થનાનું અનેરું મહત્ત્વ હતું. એમના મતે પ્રાર્થના એ સાધક અને એના ઇષ્ટદેવ, ભગવાન વચ્ચેના[...]
🪔 દીપોત્સવી
વિદ્યાર્થીજીવનમાં પ્રાર્થનાનું મહત્ત્વ
✍🏻 શ્રી જ્યોતિબહેન થાનકી
October 2024
(સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ અર્થશાસ્ત્ર અને સંસ્કૃત બંને વિષયો પર ઍમ.એ. કર્યું છે. તેમણે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે સેવા[...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવ દ્વારા ઉદ્ધૃત પ્રાર્થનાઓ
✍🏻 સ્વામી ચેતનાનંદ
October 2024
(વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈના મિનિસ્ટર-ઈન-ચાર્જ સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “See God with Open Eyes”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર[...]
🪔 દીપોત્સવી
જૈન ધર્મમાં પ્રાર્થનાનું મહત્ત્વ: નિજ સ્વરૂપમાં લીન થવાનો અપૂર્વ અવસર
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
October 2024
દીન, હીન અને લાચાર બનેલો માનવી પ્રારબ્ધના ખોળે જઈને બેસે અને પોતાના હાથ, પગ અને ચિત્ત નિષ્ક્રિય કરીને પુરુષાર્થ ત્યજીને પ્રભુ કૃપાની યાચના કરે તે[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થનાની પદ્ધતિ
✍🏻 સ્વામી પવિત્રાનંદ
October 2024
(અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા હિન્દીમાં પ્રકાશિત ‘આધ્યાત્મિક જીવન ક્યોં ઔર કૈસે’ પુસ્તકમાં પ્રગટ થયેલ સ્વામી પવિત્રાનંદના લેખનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થનાની સફળતા માટેની શરતો
✍🏻 સ્વામી ભજનાનંદ
October 2024
પ્રાર્થના ભક્તિના પથ ઉપર જવા માટેનું સરળમાં સરળ પ્રાથમિક પગથિયું છે. પરંતુ એને જો અસરકારક અને શક્તિશાળી સાધન બનાવવું હોય તો તે માટે તેના સાધકે[...]
🪔 દીપોત્સવી
શું ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે?
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October 2024
પ્રશ્ન: શું ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે? જો હા, તો આપણને પ્રાર્થનાનું ફળ કેમ મળતું નથી? પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ? ઉત્તર: પહેલાં તો એ[...]
🪔 દીપોત્સવી
ધ્યાન અને પ્રાર્થના
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
October 2024
સર્વવ્યાપી, આનંદસ્વરૂપ, સર્વહૃદયનિવાસી પરમાત્માને પ્રણામ. તેઓ ભૂત, વર્તમાન અને ભવિષ્યના શાસનકર્તા છે. એમનો સાક્ષાત્કાર કરીને વ્યક્તિ ભયમુક્ત બની શાંતિ પ્રાપ્ત કરે છે. તે પરમસત્તા, સત્સ્વરૂપ,[...]
🪔 દીપોત્સવી
પ્રાર્થના વિશે શ્રીરામકૃષ્ણદેવના પાર્ષદો
✍🏻 સંકલન
October 2024
(વેદાંત સોસાયટી ઑફ સધર્ન કેલિફોર્નિયા, અમેરિકા દ્વારા પ્રકાશિત મૂળ અંગ્રેજી પુસ્તક “What the Disciples Said About It”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે[...]
🪔 સંપાદકીય
પ્રાર્થનાની અદ્ભુત શક્તિ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October 2024
જીવનમાં જ્યારે ભારે સંકટનો સમય આવે છે તે સમયે તેના સમાધાન માટે આપણી પાસે જે મહાન શસ્ત્ર છે, તે છે, પ્રાર્થના. જ્યારે વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરવામાં[...]
🪔 દીપોત્સવી
મંગલાચરણ
✍🏻 સંકલન
October 2024
अहं हरे तव पादैकमूल-दासानुदासो भवितास्मि भूयः। मनः स्मरेतासुपतेर्गुणांस्ते गृणीत वाक्कर्म करोतु कायः॥ હે શ્રીહરિ! હું ફરી પણ આપના ચરણમૂળના દાસનો પણ દાસ થાઉં. મારું મન[...]

🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ઈ.સ. ૧૯૨૭ થી ૨૦૨૨ સુધી સતત ચાલતાં રહેલાં રાહતકાર્યોની એક ઝલક
✍🏻 સંકલન
October 2022
પ્રાગૈતિહાસિક કાળથી ઈશ્વરની જુદાં જુદાં રૂપે પૂજાભક્તિ થઈ છે. માનવ-સંસ્કૃતિનો ઇતિહાસ ઈશ્વરની વિવિધ રૂપછબીઓ-પથ્થરની મૂર્તિઓ, કાષ્ઠ પ્રતિમાઓ અને માટીની મૂર્તિઓ વગેરેની ઉત્ક્રાંતિની એક સતત ચાલતી[...]

🪔 દીપોત્સવી
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻
October 2022
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ગુણવત્તાના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]



