સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
ગૃહસ્થનું કર્તવ્ય
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 2011
સંસારમાં રહેવું અને ઈશ્વરની ઉપાસના કરવી, એ કામ સંસાર છોડીને મુક્ત ને સરળ જીવન ગાળવા કરતાં વધારે અઘરું છે. ભારતની ચાર આશ્રમની આ ભૂમિકાઓ પાછળના[...]
🪔 વિવેકવાણી
નિ:સ્વાર્થપણું
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 2011
તમામ ધર્મો તેમજ કાર્ય અને ઉપાસનાની સર્વ રીતો આપણને એક જ લક્ષ્ય તરફ દોરી જાય છે. એ લક્ષ્ય હું સમજું છું તે પ્રમાણે સ્વાધીનતા છે.[...]
🪔 વિવેકવાણી
અલિપ્તતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 2011
તમને ગમતા વિષય પર જો હું સુંદર ભાષણ આપું તો હું જે કહું તેના પર તમારું ચિત્ત એકાગ્ર થઈ જાય, તમારાં મનને હુું તમારી ઉપરવટ[...]
🪔 વિવેકવાણી
અનાસક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 2011
આપણે સપડાઈ જઈએ છીએ. કેવી રીતે? આપણે જે આપીએ છીએ તેનાથી નહીં, પણ જેની અપેક્ષા રાખીએ છીએ તેનાથી. આપણા પ્રેમના બદલામાં આપણને દુ:ખ મળે છે;[...]
🪔 વિવેકવાણી
વેદાંત ફિલસૂફીની ભૂમિકા
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 2010
આર્યમાનસ પ્રશ્નનો ઉત્તર બહારથી મેળવવા માટે અત્યાર સુધી મથામણ કરી રહ્યું હતું. જે કંઈ મળ્યું તેને વિશે તેણે પ્રશ્ન કર્યો; સૂર્યને, ચંદ્રને અને તારાઓને પ્રશ્ન[...]
🪔 વિવેકવાણી
આધ્યાત્મિકતા જ સાચી શક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
November 2010
આપણી સમક્ષ આ મહાન આદર્શ છે. અને દરેકે ભારત દ્વારા વિશ્વનો વિજય કરવા માટે તૈયાર થવાનું છે; એનાથી જરાય ઓછું નહીં. આપણે સૌએ આને માટે[...]
🪔 વિવેકવાણી
ત્યાગ અને મુક્તિ માટેની તીવ્ર ઈચ્છા
✍🏻 સ્વામી વિવેકાનંદ
October 2010
એક હિંદુ રાણી હતી. એક વાર તેને એવી ઇચ્છા થઈ કે પોતાનાં બધાં જ સંતાનો આ જીવનમાં મુક્તિ મેળવે. આથી તે જાતે બધાંની સંભાળ લેવા[...]
🪔 વિવેકવાણી
નીતિશાસ્ત્ર
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 2010
શુભ અને અશુભ એ કેવળ માત્રાનો પ્રશ્ન છે, અભિવ્યક્તિ વધારે છે કે ઓછી છે. આપણાં પોતાનાં જ જીવનનો દાખલો લો. આપણા બચપણમાં એવી કેટલીયે ચીજો[...]
🪔 વિવેકવાણી
સાચો પ્રેમ
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2010
કાર્ય ભલે કરો, મગજનું તંત્ર ભલે કાર્યશીલ બને, સતત કાર્ય ભલે થાય, પણ એકે તરંગને તમારા મનને જીતવા ન દો. આ જગતમાં તમે અજાણ્યા હો,[...]
🪔 વિવેકવાણી
ધર્મની શરૂઆત
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2010
તો પછી શું કોઈ આશા જ નથી? આપણે બધા માયાના ગુલામ છીએ, માયામાં જન્મ્યા છીએ અને માયામાં જીવીએ છીએ. એ ભલે સત્ય હોય. પણ તો[...]
🪔 વિવેકવાણી
સ્વામી વિવેકાનંદ અને શિષ્ય
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2010
પ્રશ્ન : તે દિવસે સંસ્કૃત પાઠશાળા-પદ્ધતિ વિશે આપ શું કહેવા માગતા હતા? સ્વામીજી : શું તમે ઉપનિષદની વાર્તાઓ વાંચી નથી? લો, હું તમને એક આખ્યાયિકા[...]
🪔 વિવેકવાણી
સંન્યાસ : તેનો આદર્શ અને આચરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2010
હવે આદર્શોને વ્યાવહારિક જીવનમાં, આચરણમાં ઉતારવાની રીતો વિશે કહું. પ્રથમ આપણે એ સમજવાનું કે આપણો આદર્શ અશક્ય ન હોવો જોઈએ. અતિ ઉચ્ચ આદર્શ પ્રજાને નબળી[...]
🪔 વિવેકવાણી
મહાવીર - હનુમાન
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 2010
અત્યારે હનુમાનના ચરિત્રને તમારે આદર્શ બનાવવાનો છે જુઓ, રામચંદ્રની આજ્ઞાથી તેમણે સાગરને ઓળંગ્યો હતો; તેમને જીવન કે મરણની પરવા ન હતી! તેઓ પૂરેપૂરા ઇન્દ્રિયનિગ્રહી અને[...]
🪔 વિવેકવાણી
રાજા અને ઋષિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 2010
એક મોટો રાજા હતો. તે જંગલમાં ગયો. ત્યાં તેને એક ઋષિ મળ્યા. ઋષિ સાથેની વાતચીતમાં તેની પવિત્રતા અને જ્ઞાન જોઈને રાજા અત્યંત પ્રસન્ન થયો. એટલે[...]
🪔 વિવેકવાણી
રાજ્યના હજુરિયાઓ
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 2010
એક રાજા હતો. તેની પાસે અનેક હજુરિયાઓ હતા. આ બધા હજુરિયાઓ એમ કહેતા કે, પોતાના રાજા માટે જીવન અર્પણ કરવા તેઓ હંમેશાં તૈયાર છે; તેઓ[...]
🪔 વિવેકવાણી
વિકાસલક્ષી દૃષ્ટિકોણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 2010
આજે સવારે શિષ્ય મઠમાં આવ્યો છે. સ્વામીજીના ચરણસ્પર્શ કરીને જેવો તે ઊભો થયો કે તરત જ સ્વામીજીએ કહ્યું: ‘તમે હજુ પણ શા માટે નોકરી કરવાનું[...]
🪔 વિવેકવાણી
ધર્મનું આચરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 2009
ઓહ! ભારતમાં આપણે ગરીબ અને નીચલા થરના લોકો વિશે કેવા ખ્યાલ રાખીએ, તેના વિચાર કરતાં મારા હૃદયમાં શી શી વેદના થતી હતી! પોતાના વિકાસ માટે[...]
🪔 વિવેકવાણી
બે માળી
✍🏻 સ્વામી વિવેકાનંદ
November 2009
એક ધનવાન માણસ હતો. તેના બગીચામાં બે માળી કામ કરતા હતા. આમાંનો એક માળી ખૂબ આળસુ હતો. તે બિલકુલ કામ કરતો નહીં. જ્યારે માલિક બગીચામાં[...]
🪔
નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
October 2009
(ગતાંકથી આગળ) વળી પાછા ૧૬ જુલાઈ (૧૯૨૮)ના રોજ આ જ સ્થળે છાત્ર સંગઠન સમિતિ દ્વારા આયોજિત એક સભામાં એમણે કહ્યું હતું: ‘આપણા દેશમાં અંગ્રેજોના આગમનકાળમાં[...]
🪔 વિવેકવાણી
જગજ્જનની
✍🏻 સ્વામી વિવેકાનંદ
October 2009
શાક્તો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ છે. જ્યારે ઈશ્વરની “માતા” તરીકે, સ્નેહમૂર્તિ તરીકે[...]
🪔 વિવેકવાણી
મુક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 2009
બધા ધર્મો ઓછેવત્તે અંશે પ્રકૃતિથી પર થવાના પ્રયત્નો છે; પછી ધર્મ સાવ જંગલીમાં જંગલી દશામાં હોય કે વધુમાં વધુ વિકસિત હોય; તે ધર્મની અભિવ્યક્તિ પુરાણો[...]
🪔
નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
August 2009
દેશસેવાના કાર્યમાં ૧૬ જુલાઈ, ૧૯૨૧ના રોજ ૨૩ વર્ષના યુવાન સુભાષચંદ્ર ફરી પાછા પોતાની માતૃભૂમિમાં આવી ગયા. એમનો પહેલેથી જ બંગાળના સુપ્રસિદ્ધ નેતા ચિત્તરંજનદાસની સાથે પત્રવ્યવહાર[...]
🪔 સંપાદકીય
આધ્યાત્મિક પત્રિકાઓને સ્વામી વિવેકાનંદે આપેલ માર્ગદર્શક સિદ્ધાંતો
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
August 2009
સ્વામી વિવેકનંદની પ્રતિભા બહુમુખી હતી. તેઓ ભારતમાં આધ્યાત્મિક સામયિકોના પ્રકાશનમાં સર્વપ્રથમ પ્રેરકોમાંના એક ગણી શકાય. પોતાના જીવનકાળ દરમિયાન એમનાં પ્રત્યક્ષ પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ત્રણ[...]
🪔 વિવેકવાણી
વર્તમાન ભારત
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2009
પશ્ચિમમાં ધ્યેય છે. વ્યક્તિસ્વાતંત્ર્ય, તેની ભાષા છે પૈસા પ્રાપ્ત કરાવનારી વિદ્યા, તેનું સાધન છે. રાજકારણ. જ્યારે ભારતમાં ધ્યેય છે મુક્તિ, તેની ભાષા છે વેદો, તેનું[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવપ્રભાત-૪
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
July 2009
સંસ્થાના સભ્યોનું ચારિત્ર્ય કોઈ પણ સુધારણા આંદોલનની સંસ્થાની સફળતા અને તેના કાયમીપણાનો આધાર તેમના સભ્યોના ચારિત્ર્ય પર નિર્ભર રહે છે. પોતાના કાર્યકરો પૂર્ણ હોય એમ[...]
🪔 વિવેકવાણી
ગુરુ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2009
આધ્યાત્મિક ગુરુ દ્વારા થયેલ સંચરિત જ્ઞાન કરતાં વધુ ઉચ્ચ પવિત્ર અન્ય કાંઈ નથી. જો કોઈ મનુષ્ય પૂર્ણ યોગી બની ગયો હોય તો તે જ્ઞાન એની[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવપ્રભાત-૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2009
સંન્યાસીઓનો સંઘ પોતાના પરિવ્રાજક જીવન દરમિયાન સ્વામીજીએ જોયું કે આખો દેશ તમસમાં ડૂબી ગયો છે. લોકોના હૃદયમાં સાહસ અને ખંતનો સાવ અભાવ છે. શારીરિક રીતે[...]
🪔 વિવેકવાણી
સાચી આધારશિલા
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2009
સ્વામીજી : વાહ, જે વ્યક્તિ થોડીએક પરીક્ષાઓ પાસ કરે અને સારાં ભાષણો આપે તેને તમે કેળવાયેલી ગણો છો. જે કેળવણી જનતાને જીવનના સંઘર્ષ સામે ઝઝૂમવાની[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવ પ્રભાત-૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2009
આજના આધુનિક વ્યવસ્થાતંત્રમાં એક નવું ઊભરતું વલણ છે, સર્વંટ લીડરશીપનો વિચાર. આ વિભાવના સૌથી પહેલાં રોર્બટ ગ્રિનલિફ નામના વિદ્વાને રચી હતી અને લોકપ્રિય બનાવી હતી.[...]
🪔 વિવેકવાણી
કાર્ય એ જ પૂજન
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2009
સર્વોચ્ચ માનવી કાર્ય ‘કરી શકે નહિ’. કારણ કે તેને બાંધનારું કશું તત્ત્વ, કશી આસક્તિ, કશું અજ્ઞાન તેનામાં નથી. કહેવાય છે કે એક વહાણ સમુદ્રની સપાટી[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવ પ્રભાત
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2009
પ્રાસ્તાવિક પ્રાગૈતિહાસિક કાળથી હિંદુધર્મના સંન્યાસીઓ એકલા કે સમૂહમાં સમગ્ર ભારત ખંડમાં ઘૂમતા રહેતા. એમને માટે સંઘ કે સુસંગઠિત સંસ્થાનો વિચાર પ્રતિકૂળ કે પરાયા જેવો હતો.[...]
🪔 વિવેકવાણી
ઊઠો! જાગો!
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 2009
દેહ સાથેનું તાદાત્મ્ય ત્યજી દો અને ઉન્નત બનો! ‘અસ્તિ’ ‘અસ્તિ’(‘બધું છે’, ‘બધું છે’) કહો; રચનાત્મક વિચારો કેળવો. ‘નાસ્તિ’ ‘નાસ્તિ’ (‘નથી’ ‘નથી’) એવા નિષેધવાદમાં માનવાથી આખા[...]
🪔
શ્રી સ્વામી વિવેકાનંદના કેળવણી વિષયક વિચારો
✍🏻 રૂપલબહેન એમ. કુબાવત
March 2009
પ્રથમ નજરે જોતાં જ પ્રભાવિત થઈ જવાય એવું ભવ્ય - મોભાદાર - પ્રભાવશાળી વ્યક્તિત્વ, તીવ્ર બુદ્ધિ, ગહન શિક્ષણ તેમજ ઊંડી સમજ-દૂરંદેશી ધરાવતા એવા સ્વામી વિવેકાનંદ[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદનું બહુમુખી વ્યક્તિત્વ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
March 2009
સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ બહુમુખી હતું. તેઓ એક આધ્યાત્મિક વિભૂતિ હતા, છતાંયે એમને પોતાની આધ્યાત્મિક પ્રગતિથી સંતોષ ન હતો. તેઓ સર્વના કલ્યાણ માટે ઉત્કટતાથી ઝઝૂમતા રહ્યા.[...]
🪔 વિવેકવાણી
એકાગ્રતાનો સતત અભ્યાસ એ જ શક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 2009
જ્યારે ધ્યાન ઊંડું હોય ત્યારે માણસ ઘણી અદ્ભુત વસ્તુઓ જુએ છે. વરાહનગરમાં ધ્યાન કરતાં કરતાં એક દિવસ મેં ઇડા અને પિંગલા નાડીઓ જોઈ. થોડા જ[...]
🪔
નેતાજી સુભાષચંદ્રના પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
February 2009
(ગતાંકથી આગળ) આ ઉદ્ધરણોમાં આપણને જોવા મળે છે કે સુભાષબાબુ મહદંશે શ્રીરામકૃષ્ણની જ વાણીને પોતાના શબ્દોમાં દોહરાવી રહ્યા છે. શ્રીરામકૃષ્ણે એ દિવસોમાં એમના હૃદય પર[...]
🪔 વિવેકવાણી
અમર સંદેશ
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 2009
હું તમને ફરીથી યાદ આપું કે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન । “કેવળ કર્મમાં જ તારો અધિકાર છે, ફળમાં નહિ.” ખડકની જેમ અડગ ઊભા રહો.[...]
🪔
પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ
✍🏻 સંકલન
January 2009
સારાભાઈ કુટુંબનાં ધનવાન છતાં વિનમ્ર, અદના સેવક જેવાં ઋજુ અને સામાન્ય જનમાં ભળી જવાની અદ્ભુત સહજ-સરળતા ધરાવતાં અનસૂયાબહેનના પ્રેરણાસ્રોત હતા સ્વામી વિવેકાનંદ. સત્તરેક વર્ષની વયે[...]
🪔
નેતાજી સુભાષચંદ્રના પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
January 2009
(અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત સ્વામી વિદેહાત્માનંદજીની હિંદી પુસ્તિકા ‘નેતાજી સુભાષ કે પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ’નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.-સં.) સ્વામીજીની ભાવમૂર્તિ[...]
🪔 વિવેકવાણી
મહાન ભારત
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 2009
માણસને ઈચ્છા થાય કે પોતાનાં વ્યક્તિત્વનો સમષ્ટિમાં લય કરી દે; માણસ ત્યાગ કરે, સંસારથી દૂર નાસી જાય અને ભૂતકાળના શરીરના સર્વ સંસર્ગોથી પોતાની જાતને અલગ[...]
🪔 વિવેકવાણી
નારી-જાગરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 2008
શિષ્ય : સ્વામીજી! આજે આ દેશમાં ગાર્ગી, ખના કે લીલાવતી જેવી શિક્ષિત અને સદ્ગુણી સ્ત્રીઓ ક્યાંથી મળે? સ્વામીજી : શું તમે એમ માનો છો કે[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને નીતિધર્મ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
November 2008
નીતિશાસ્ત્રની આધારભૂમિકા : ધર્મ સ્વામી વિવેકાનંદ કહેતા કે જો નૈતિક સદાચારને ધર્મથી અલગ કરી દેવામાં આવે તો તે ટકી શકે નહીં. ઉપયોગિતા કે ફાયદા નુકસાનના[...]
🪔 વિવેકવાણી
આપણે આપણી જાતના ઘડવૈયા
✍🏻 સ્વામી વિવેકાનંદ
November 2008
મારો વિચાર એમ બતાવવાનો છે કે નીતિમત્તા અને નિઃસ્વાર્થતાનો સર્વોચ્ચ આદર્શ અધ્યાત્મિક વિચારની સાથે સાથે જ રહે છે, અને નીતિશાસ્ત્ર અને નીતિમત્તાએ પહોંચવા માટે તમારે[...]
🪔 વિવેકવાણી
અપૂર્વ માનવ શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
October 2008
વિચારોની અદ્ભુત શક્તિને ઘણા થોડા લોકો સમજે છે. જો કોઈ મનુષ્ય કોઈ ગુફામાં પેસીને પોતાની જાતને પૂરી દઈને એકાંતમાં નિરંતર એકાગ્ર ચિત્તે કોઈ ગહન તથા[...]
🪔 વિવેકવાણી
ધર્મ એટલે અનુભૂતિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 2008
ભક્તિ બે પ્રકારમાં વહેંચાયેલી છે. એક પ્રકારને વૈધી કહે છે; એટલે કે અનુષ્ઠાનવાળી; બીજા પ્રકારને કહે છે મુખ્યા કે પરા ભક્તિ. ઉપાસનાના હલકામાં હલકા પ્રકારથી[...]
🪔
વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
August 2008
પશ્ચિમમાંનું વિવેકાનંદનું કાર્ય પશ્ચિમ ભારતમાં ક્યાંક પોતાના ભ્રમણ સમયે, શિકાગોમાં ૧૮૯૩માં મળનારી વિશ્વધર્મ પરિષદ વિશે સાંભળ્યું. એમના કેટલાયે મિત્રોએ અને પ્રશંસકોએ એમને એ પરિષદમાં હાજરી[...]
🪔 વિવેકવાણી
ભગવદ્ કૃપા
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2008
શિષ્ય : સ્વામીજી! શ્રીરામકૃષ્ણ કહેતા કે માણસ પહેલાં કામ અને કાંચનનો ત્યાગ ન કરે તો આધ્યાત્મિક અનુભૂતિમાં બહુ આગળ ન વધી શકે. જો એમ હોય[...]
🪔
વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
July 2008
બે મહા ચિત્તનું મિલન શાંત અને ભવ્ય એવા ભારતના સનાતન આત્માનું પ્રતિનિધિત્વ રામકૃષ્ણ કરતા હતા, વિલ ડયુરાંના શબ્દોમાં, ‘જીવમાત્ર પ્રત્યે એ એકત્વ અને શાંતિ સ્થાપના[...]
🪔 વિવેકવાણી
વેદમૂર્તિ શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2008
શ્રીરામકૃષ્ણનું જીવન તો એક અસાધારણ પ્રકાશ સમાન હતું. એના તેજ દ્વારા હિન્દુ ધર્મના સમસ્ત ક્ષેત્રને સાચી રીતે સમજવા મનુષ્ય સમર્થ બને છે. એ તો શાસ્ત્રોમાં[...]
🪔
વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
June 2008
ભારતમાં અર્વાચીન નવોત્થાન : પોતાનો અર્વાચીન ઇતિહાસ જેને આપણે કહીએ તેનાં પ્રથમ પૃષ્ઠો લખવાનો પ્રારંભ ભારતે ઓગણીસમી સદીમાં કર્યો. યુનાઈટેડ કિંગ્ડમ દ્વારા પશ્ચિમ સાથેના પોતાના[...]





