🪔 સંપાદકીય
‘કલ કરે સો આજ કર’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 1999
‘કેમ છો? મઝામાં ને? સાધન ભજન બરાબર ચાલે છે ને?’ ‘ના મહારાજ, હમણાં બરાબર થતાં નથી. પણ હવે પછીથી બરાબર થશે.’ ‘કેમ હવે પછી?’ ‘વાત[...]
🪔 સંપાદકીય
એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October-November 1999
મહાન ભારત ‘ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું. આ એ[...]
🪔 સંપાદકીય
‘ધ્યાન કરવું મનમાં, વનમાં ને ખૂણામાં’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1999
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં શ્રીરામકૃષ્ણદેવ ઈશ્વરપ્રાપ્તિના ઉપાયો બતાવતી વખતે કહે છે: ‘ધ્યાન કરવું ‘મનમાં, વનમાં અને ખૂણામાં’. વનમાં કે ખૂણામાં ધ્યાન કરતી વખતે ધ્યાન તો મન દ્વારા[...]
🪔 સંપાદકીય
વર્તમાન ભારતને સ્વામી વિવેકાનંદનો સંદેશ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 1999
ભારતે તેની સ્વતંત્રતાની સુવર્ણજયંતિ તો ઊજવી. હવે આ પંદરમી ઑગસ્ટે તે પોતાનો સ્વતંત્રતાનો બાવનમો જન્મોત્સવ મનાવી રહ્યું છે, પણ લોકોમાં નથી ઉમંગ કે નથી ઉલ્લાસ[...]
🪔 સંપાદકીય
ધ્યાનમાં મન કેમ લાગતું નથી?
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1999
‘સ્વામીજી, એક પ્રાઈવેટ વાત કરવી છે.’ ‘કહો, શી સમસ્યા છે?’ ‘જ્યારે ધ્યાન કરવા બેસું છું, ત્યારે ધ્યાનમાં મન લાગતું નથી. મન ભટકવા લાગે છે. અનેક[...]
🪔 સંપાદકીય
‘ભજન કરો રે મનવા, દિન-રાત’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 1999
સ્વામી વિવેકાનંદ જ્યારે શ્રીરામકૃષ્ણદેવને મળવા દક્ષિણેશ્વર આવતા ત્યારે ઘણી વાર તેઓ તેમની પાસે ભજન ગવડાવતા. નરેન્દ્રનાથના મધુર કંઠે ગવાતાં ભજનોથી શ્રીરામકૃષ્ણ ઘણી વાર સમાધિમાં ડૂબી[...]
🪔 સંપાદકીય
‘નામ જપન ક્યોં છોડ દીયા?’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 1999
‘ખાલસ’નું એક સુંદર ભજન છે – નામ જપન ક્યોં છોડ દિયા? નામ જપન ક્યોં છોડ દિયા? ક્રોધ ન છોડા, જૂઠ ન છોડા સત્ય વચન ક્યોં[...]
🪔 સંપાદકીય
‘જીવન અને મૃત્યુ -એક ખેલ’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 1999
જીવનની સહુથી વધુ નિશ્ચિત અને છતાં અકળ એવી જો કોઈ ઘટના હોય તો તે છે મૃત્યુ. વળી નિશ્ચિત હોવા છતાં તે સહુથી વધુ અનિશ્ચિત પણ[...]
🪔 સંપાદકીય
રામભજનનો સાચો અર્થ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 1999
આજે આપણા દેશમાં આપણે ‘રામરાજ્ય’ સ્થાપવાની ચર્ચા કરી રહ્યા છીએ પણ આપણે એ સમજી લેવું પડશે કે જ્યાં સુધી સૌ દેશવાસીઓના અંતરમાં ‘રામરાજ્ય’ની સ્થાપના નથી[...]
🪔 સંપાદકીય
શિવ શિવ આરતિ તોમાર
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 1999
સ્વામી વિવેકાનંદજીએ શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની શ્રદ્ધાભક્તિને ઠાલવતાં જે અદ્ભુત આરતીસ્તવની રચના કરી. તેના અંતમાં તેઓ કહે છે – ધે ધે છે લંગ રંગ ભંગ બાજે અંગ[...]







