🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણકથામૃતનો જાદુ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2003
એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત - ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકના) ચહેરા પર તો એના કરતાં વધુ ગાઢ અંધકાર છવાઈ ગયો[...]
🪔
વૈશ્વિક વ્યક્તિત્વ : સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2002
અંધારઘેરી રાત્રિ હતી. બેલુર મઠ ઊંડી શાંતિમાં ડૂબેલો હતો. સ્વામી વિજ્ઞાનાનંદ રાતના બે વાગે ઊઠી ગયા અને તેમણે જોયું કે પોતાના રૂમ પાસેની પરસાળમાં સ્વામી[...]
🪔
વિશ્વશાંતિમાં ધર્મનું પ્રદાન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 2002
આજે આપણે વિજ્ઞાન, ટેક્નોલોજી તેમજ સંદેશ વ્યવહારની બાબતમાં ઘણો ઝડપી વિકાસ સાધી રહ્યા છીએ અને વૈશ્વિક ગ્રામની વાતો પણ કરીએ છીએ. એક બાજુએ ભૌતિક અંતર[...]
🪔
શક્તિનું સશક્તિકરણ - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2001
(૭) નારીએ પૂર્ણનારી બનવાનું છે, પુરુષ સમોવડી નહીં : આજકાલ મોટાભાગની યુવતીઓ પુરુષ સમોવડી બનવા ઇચ્છે છે. પુરુષ જેવો પોષાક પહેરવો, તેવી રીતભાત આચરવી, અને[...]
🪔 દિપોત્સવી
શક્તિનું સશક્તિકરણ - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2001
સ્ત્રી સ્વયં શક્તિસ્વરૂપા છે. અખિલ વિશ્વની સર્જિકા આદ્યાશક્તિનું મૂર્તિમંત સ્વરૂપ છે. ચંડીપાઠના અગિયારમાં અધ્યાયમાં આદ્યાશક્તિની સ્તુતિ કરતાં દેવો પણ કહે છે, ‘स्त्रियः समस्ताः सकला जगत्सुः’[...]
🪔 દિપોત્સવી
સફળતા અને શાંતિની પ્રાપ્તિ માટે યુવા વર્ગને વેદાંતનો સંદેશ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October-November 2000
તા. ૩ અને ૪ ફેબ્રુઆરી ‘૯૮ના રોજ રામકૃષ્ણ મિશનની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે બેલૂર મઠમાં એક અખિલ ભારતીય યુવા-સંમેલન યોજાયું હતું, જેમાં લગભગ સાત હજાર ભાઈ-બહેનોએ[...]
🪔 સંપાદકીય
મમ માયા દુરત્યયા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2000
‘પ્રભુ, મને આપની માયા બતાવો.’ ‘રહેવા દે, નારદ, એમાંથી બહાર નીકળવુંબહુ મુશ્કેલ છે.’ ‘ના, પણ મારે માયા શું છે, એ જાણવું છે. અને પ્રભુ તમે,[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને વ્યાકુળતાયોગ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2000
“મા, મા તું ક્યાં છો? તું મને દર્શન આપ. તેં રામપ્રસાદને દર્શન આપ્યાં, કમલાકાન્તને દર્શન આપ્યાં તો તું મને કેમ દર્શન આપતી નથી? શું હું[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને ટ્રસ્ટીશીપ મૅનૅજમૅન્ટ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 2000
અમેરિકામાં સ્વામી વિવેકાનંદ એક દિવસ પોતાના અભ્યાસખંડમાં પુસ્તકના વાંચનમાં એકાગ્ર હતા. એમની એકાગ્રતા તો એવી હતી કે કોઈ સામે આવીને ઊભું રહે તો ય ખબર[...]
🪔 સંપાદકીય
એકવીસમી સદીનો આધ્યાત્મિક માર્ગ-સમન્વયાત્મક યોગ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2000
‘સ્વામીજી, મારે તો બધો જ વખત ધ્યાન કરવું છે. આ કામકાજની ઝંઝટમાંથી મુક્ત થઈ પરમાત્મામાં લીન થઇ જવું છે’ ‘એમ કે!’ ‘હા, આ કામકાજની વ્યસ્તતામાં[...]







