🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવ પ્રભાત
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2009
પ્રાસ્તાવિક પ્રાગૈતિહાસિક કાળથી હિંદુધર્મના સંન્યાસીઓ એકલા કે સમૂહમાં સમગ્ર ભારત ખંડમાં ઘૂમતા રહેતા. એમને માટે સંઘ કે સુસંગઠિત સંસ્થાનો વિચાર પ્રતિકૂળ કે પરાયા જેવો હતો.[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદનું બહુમુખી વ્યક્તિત્વ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
March 2009
સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ બહુમુખી હતું. તેઓ એક આધ્યાત્મિક વિભૂતિ હતા, છતાંયે એમને પોતાની આધ્યાત્મિક પ્રગતિથી સંતોષ ન હતો. તેઓ સર્વના કલ્યાણ માટે ઉત્કટતાથી ઝઝૂમતા રહ્યા.[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણની અપૂર્વ જન્મલીલા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
February 2009
ભગવાન શ્રીરામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયો અને આ સદીના વિવિધ પરિતાપોથી પીડાતા વિશ્વના બધા લોકોને એક સર્વધર્મસમભાવ, સમન્વય અને દિવ્યશાંતિનો સંદેશ પણ મળ્યો એ વાત નિર્વિવાદ છે.[...]
🪔 સંપાદકીય
હે પરંતપ (અર્જુન), ઊઠ! જાગ્રત થા અને યુદ્ધ માટે તૈયાર થા!
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
January 2009
ક્લૈબ્યં માસ્મ ગમ: પાર્થ નૈતત્ત્વય્યુપપદ્યતે । ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરંતપ ॥ ‘હે પાર્થ, નપુંસકતા કે નિર્બળતાને વશ ન થા, આ તને (તારા જેવા યોદ્ધા માટે)[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને નીતિધર્મ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
December 2008
(ગતાંકથી આગળ) નૈતિકપૂર્ણની સિદ્ધિ માટેના ઉપાયો આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા કે ઉચ્ચ આદર્શવાદિતા હોવા છતાં સ્વામી વિવેકાનંદ કેવળ નીતિશાસ્ત્રના જ ત વજ્ઞ કે નીતિનાં[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને નીતિધર્મ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
November 2008
નીતિશાસ્ત્રની આધારભૂમિકા : ધર્મ સ્વામી વિવેકાનંદ કહેતા કે જો નૈતિક સદાચારને ધર્મથી અલગ કરી દેવામાં આવે તો તે ટકી શકે નહીં. ઉપયોગિતા કે ફાયદા નુકસાનના[...]
🪔 સંપાદકીય
પ્રબળ વ્યક્તિત્વની આધારશિલાઓ-વિદ્યાર્થીઓ માટે દિશાનિર્દેશ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
October 2008
તમારા વ્યક્તિત્વને પ્રબળ અને ઉત્કટ જુસ્સાવાળું બનાવવા માટે સારી રીતે જીવન જીવવું એ જ એક માત્ર માર્ગ છે. સદ્ જીવન સદ્ વિચારથી શક્ય બને છે,[...]
🪔 સંપાદકીય
વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ-૪
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
September 2008
શાળામાં કેવી રીતે મૂલ્યશિક્ષણ આપવું? વર્તમાન શિક્ષણપદ્ધતિ ભલે ઊણપોભરી હોય અને મૂલ્યલક્ષી શિક્ષણ માટે અનુચિત પણ લાગે; વળી તે સાવ ઔપચારિક અને પરીક્ષાલક્ષી પણ હોય[...]
🪔 સંપાદકીય
વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
August 2008
અગાઉ જણાવેલ દસ મૂલ્યોની માપનરીતિ પ્રમાણે જીવનનાં બીજાં કેટલાંક અગત્યનાં અને ઉદાત્ત મૂલ્યોને કે સદ્ગુણોને શાળામાં માપી શકાય છે. આવાં સત્યનિષ્ઠા, સારી રીતભાતો કે સદ્વ્યવહાર,[...]
🪔 સંપાદકીય
વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
July 2008
ગયા સંપાદકીયમાં આપણે કોઈ પણ બાળક કોઈ ઉત્તમ વિચાર કે મૂલ્ય વર્ગખંડમાં, પોતાના ઘરે કે સમાજમાં ઉતારતાં શીખતો હોય ત્યારે તેને છ ક્રમિક પ્રક્રિયાઓમાંથી સભાનપણે[...]
🪔 સંપાદકીય
વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2008
બાળકના સર્વાંગીણ વ્યક્તિત્વ વિકાસ માટે આપણે એમનાં શારીરિક, બૌદ્ધિક, નૈતિક, સામાજિક, સાંસ્કૃતિક, કલાસૌંદર્યલક્ષી અને આધ્યાત્મિક પાસાંના વિકાસ માટે પૂરતું ધ્યાન અપાવું જોઈએ. મૂલ્યનિષ્ઠ વિચારોને આત્મસાત્[...]
🪔 સંપાદકીય
મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૪
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2008
આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા કે શ્વાસોચ્છ્વાસનાં તાલબદ્ધ કંપન અથવા પ્રાણાયામ દ્વારા કેવી રીતે શરીરની બીજી બધી પ્રક્રિયાઓને નિયંત્રિત કરી શકાય છે. આ પ્રાણાયામની પ્રક્રિયા[...]
🪔 સંપાદકીય
મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2008
આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા છીએ કે મન પરનું નિયંત્રણ કેટલું આવશ્યક છે અને એ માટે આપણે મનને સૌ પ્રથમ તો પોતાની તરફ વાળવું જોઈએ,[...]
🪔 સંપાદકીય
મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
March 2008
કેળવણીમાં મન અને તેના નિગ્રહનું મહત્ત્વ અને એ માટે કેવી એકાગ્રતાની આપણને આવશ્યકતા છે એ વાત આપણે ગયા સંપાદકીય લેખમાં જોઈ ગયા. એના માટે સૌ[...]
🪔 સંપાદકીય
મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
February 2008
કેળવણીનું પહેલું પગલું : મનનો નિગ્રહ સ્વામી વિવેકાનંદે એમનાં શિષ્યા અને ભારતમાં સ્ત્રીકેળવણીનો પાયો નાખનાર એવાં ભગિની નિવેદિતાને એકવાર કહ્યું હતું: ‘આજની શિક્ષણ પદ્ધતિ તદ્દન[...]
🪔 સંપાદકીય
ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલનનો ઇતિહાસ - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
January 2008
(ગતાંકથી આગળ) જામનગરના શંકરજી શેઠ (માંકડ) પવિત્ર સ્વભાવના હતા અને નિયમિત રીતે શાસ્ત્રનું અધ્યયન કરતા. તેઓ હંમેશાં જપમાળા કરતા, મંદિરે જતા અને અતિથિઓનો આદર-સત્કાર કરતા.[...]
🪔 સંપાદકીય
ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલનનો ઇતિહાસ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
December 2007
ગુજરાતમાંથી વિદાય લેતા પહેલાં સ્વામીજી વડોદરાના દીવાન શ્રી મણિભાઈ જશભાઈને પણ મળ્યા હતા. તેઓ પવિત્ર અને ઉમદા ચારિત્ર્યના માણસ હતા. આ પહેલાં કચ્છના દીવાનપદે રહીને[...]
🪔 સંપાદકીય
ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલનનો ઇતિહાસ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
November 2007
એક દિવસ દક્ષિણેશ્વરના પંચવટીમાં બ્રાહ્મોસમાજના અગ્રણી કેશવચંદ્ર સેને શ્રીરામકૃષ્ણદેવને કહ્યુંઃ ‘જો આપ રજા આપો તો હું આપનો સંદેશ લોકજ્ઞાત બનાવવા ઇચ્છું છું. એ સંદેશ ચોક્કસપણે[...]
🪔 સંપાદકીય
બાળકોના ઉછેરમાં માબાપની જવાબદારી - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
October 2007
(ગતાંકથી આગળ) આજે બાળકોના વર્તન-વ્યવહાર માટે થોકબંધ પુસ્તકો મળે છે. પણ માબાપના વર્તન-વ્યવહાર વિશે કોઈ પુસ્તકો લખાતાં નથી. આમ છતાં પણ બાળકના સાર્વત્રિક વિકાસ માટે[...]
🪔 સંપાદકીય
બાળકોના ઉછેરમાં માબાપની જવાબદારી - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
September 2007
(ગતાંકથી આગળ) આપણે ગયા સંપાદકીયમાં માતપિતાએ પોતાનાં ઉછરતાં બાળકોમાં મૂલ્યલક્ષી કેળવણી આપવાના કાર્યમાં માતપિતાનું મહત્ત્વ અને એની આવશ્યકતા વિશે ચર્ચા કરી. છેલ્લાં દસેક વર્ષથી જ્ઞાનવિજ્ઞાનની[...]
🪔 સંપાદકીય
બાળકોના ઉછેરમાં માબાપની જવાબદારી - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
August 2007
બાળકોમાં મૂલ્યલક્ષી કેળવણીનું પ્રદાન એ માતપિતા અને શિક્ષકોની સવિશેષ વ્યક્તિગત જવાબદારી છે અને સમાજની પણ સામાન્ય ફરજ છે. સમગ્ર વિશ્વમાં સમર્થ કેળવણીકારો અને વિદ્વાનો શિક્ષકો[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને ભારતમાં નારીકેળવણીના આંદોલનનું પ્રભાત
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
July 2007
પ્રાચીન ભારતીય પરંપરા સામાન્ય રીતે સ્ત્રીત્વનો આદર કરે છે. વૈદિક કાળમાં પણ મૈત્રેયી અને ગાર્ગી જેવી મહાન બ્રહ્મવાદિનીઓ હતી. તેઓ પોતાની પ્રતિભાથી સર્વોત્તમ પુરુષોની બૌદ્ધિક[...]
🪔 સંપાદકીય
શ્રીશ્રીરામકૃષ્ણ પૂંથિ અને તેના અદ્ભુત પ્રણેતા શ્રી અક્ષયકુમાર સેન - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2007
(ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણની મહાસમાધિથી અક્ષયસેન શોકના ઊંડા સાગરમાં ડૂબી ગયા. તેઓ ભક્તિભાવપૂર્વક રોજ શ્રીરામકૃષ્ણની છબિને ચંદનથી શણગારતા રહેતા અને એકતારા સાથે શ્રીઠાકુરનું ગુણસંકીર્તન કરતા રહેતા.[...]
🪔 સંપાદકીય
શ્રીશ્રીરામકૃષ્ણ પુરાણ અને તેના અદ્ભુત પ્રણેતા શ્રી અક્ષયકુમાર સેન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2007
જ્યારે કોઈ અવતાર આવે છે, ત્યારે જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં સાંસ્કૃતિક જાગરણની સાથે એક નવીન સંસ્કૃતિનું નિર્માણ થાય છે. તે દિવ્યાવતારની સંજીવની શક્તિ સમગ્ર સમાજનું[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને મહાત્મા ગાંધી-૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2007
આપણે ગયા બે સંપાદકીયમાં ગાંધીજીની શ્રીરામકૃષ્ણના જીવનસંદેશ પર કેવી શ્રદ્ધા હતી એ જોઈ ગયા છીએ. હવે આપણે શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશનો ગાંધીજીના[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને મહાત્મા ગાંધી-૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
March 2007
શ્રીરામકૃષ્ણદેવનાં જીવન અને સંદેશનો પ્રભાવ ગાંધીજીના જીવનમાં જોવા મળે છે. એ વાત આપણે ગયા સંપાદકીયમાં જોઈ ગયા છીએ. હવે તેઓ શ્રીરામકૃષ્ણદેવને કઈ દૃષ્ટિએ જોતા હતા[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને મહાત્મા ગાંધી-૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
February 2007
નોબલ પારિતોષિક વિજેતા ફ્રેંચ લેખક રોમાં રોલાંએ શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીનાં અનુપમ જીવનચરિત્રો ફ્રેંચ ભાષામાં લખ્યાં. સને ૧૯૨૮માં એમણે લખેલું: ‘લગભગ એક સદી[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ જીવનમાં મૂલ્યોનું મહત્ત્વ - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
January 2007
નૈતિક પૂર્ણતાની સિદ્ધિ અને તે માટેના ઉપાયોની અધૂરી ચર્ચા અને સમાજ અને નીતિમય વર્તનની વાત આ સંપાદકીયમાં કરીશું. સજ્જન અને નીતિમાન થવામાં આવતી મુશ્કેલીઓ સ્વામીજી[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ જીવનમાં મૂલ્યોનું મહત્ત્વ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
December 2006
ગયા સંપાદકીયમાં આપણે નિ:સ્વાર્થતા અને અહંત્યાગ નીતિશાસ્ત્રની આધારશિલા બને છે, એ વાતની ચર્ચા કરી ગયા છીએ. હવે આપણે બીજાં પાસાંની ચર્ચા કરીશું. નીતિશાસ્ત્રના પાયાના પ્રશ્નો[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ જીવનમાં મૂલ્યોનું મહત્ત્વ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
November 2006
નીતિશાસ્ત્રની આધારભૂમિકા : ધર્મ સ્વામી વિવેકાનંદ મક્કમપણે એમ માનતા હતા કે જો નૈતિક સદાચારને ધર્મથી અલગ કરી દેવામાં આવે તો તે સાધ્ય તરીકે ટકી શકતા[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ અને ભારતનો વૈજ્ઞાનિક અભિગમ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
October 2006
આ પહેલાંના સંપાદકીયમાં જાપાનથી વેનકુંવર સુધીની તાતા અને સ્વામીજીની સ્ટીમરની યાત્રા વિશે આપણે વાત કરી હતી. ૧૮૯૩માં જ્યારે સ્વામીજી જાપાનમાં હતા ત્યારે તાતાએ પણ એ[...]
🪔 સંપાદકીય
રામકૃષ્ણ-વિવેકાનંદ અને ભારતનો વૈજ્ઞાનિક અભિગમ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
September 2006
ગયા સંપાદકીયમાં આપણે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે સંકળાયેલા ડો. મહેન્દ્રલાલ સરકારે કરેલા ભારતીય વિજ્ઞાનના નૂતન અભિગમની પ્રથમ પહેલની વાત વિસ્તારે જોઈ હતી. એ લેખમાં સર જમશેદજી[...]
🪔 સંપાદકીય
રામકૃષ્ણ-વિવેકાનંદ અને ભારતનો વૈજ્ઞાનિક અભિગમ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
August 2006
જગતના ઇતિહાસ તરફ એક નજર નાખીએ તો આપણને આટલું સ્પષ્ટપણે જાણવા મળે છે કે જ્યારે જ્યારે કોઈ અવતારપુરુષ કે પયગંબર આ વિશ્વમાં અવતરે છે ત્યારે[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૧૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
July 2006
૧૮૯૧-૯૨ના તેમના ગુજરાત પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદ ગુજરાતના વિદ્વાનો અને સાક્ષરરત્નો તેમજ રાજ્યપ્રબંધકોને મળ્યા હતા અને એ બધાની સાથે તેમણે પ્રજાકલ્યાણ, રાષ્ટ્રકલ્યાણ, ભારતની આધ્યાત્મિકતા, પ્રાચીન[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૧૦
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2006
જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈનું આતિથ્ય માણીને ત્યાંના સુપ્રસિદ્ધ સાક્ષરો - શ્રી મન:સુખરામ ત્રિપાઠી, શ્રી છગનલાલ પંડ્યા તેમજ પોતાના નડિયાદ, વડોદરાના રોકાણ દરમિયાન ત્યાંના સાક્ષર[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૯
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2006
ઓક્ટોબર ૨૦૦૫ના સંપાદકીયમાં સ્વામી વિવેકાનંદ જૂનાગઢના તત્કાલીન દિવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈના નિવાસસ્થાને ઊતર્યા હતા અને એ બંને મહાનુભાવો વચ્ચેના નિકટના સંબંધની વિગતવાર ચર્ચા આપણે[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૮
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2006
આ અગાઉના સંપાદકીયમાં આપણે શ્રી મગનલાલ પટેલે લખેલ ‘મહાજન મંડળ’ (૧૮૯૬) ગ્રંથમાં સ્વામી વિવેકાનંદની સંક્ષિપ્ત જીવનકથા ગુજરાતી ભાષામાં આપવામાં આવી હતી. આ કદાચ બીજી ભારતીય[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૭
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
March 2006
સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ કાળમાં, ૧૮૯૧-૯૨માં ગુજરાતના તત્કાલીન ઘણા સાક્ષર રત્નોને રુબરુ મળ્યા હતા. એમની સાથે અનેકવિધ ચર્ચાઓ પણ કરી હતી. એમાંના કેટલાક મહાન સાક્ષરોની[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૬
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
February 2006
ઓક્ટોબર ૨૦૦૫ના અંકમાં આપણે શ્રી છગનલાલ હરિલાલ પંડ્યાનો ઉલ્લેખ કર્યો હતો. અને એમના મહેમાન તરીકે સ્વામીજી એમની સાથે રહ્યા એનો ઉલ્લેખ કરી ગયા છીએ. શ્રી[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ભારતનું નવજાગરણ - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
January 2006
સ્વામીજીએ એમ પણ કહ્યું છે કે ગરીબો અને નિમ્નવર્ગના લોકોના ગળા પર પગ મૂકીને ચાલવાથી વધુ રૂઢિજડ હિંદુઓને વિષમતા તેમજ વૈદિક ઋષિઓની શ્રદ્ધા અને દર્શનને[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ભારતનું નવજાગરણ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
December 2005
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ ભગવાન બુદ્ધ પછી વેદાંતના શ્રેષ્ઠ ઉપદેશક શંકરાચાર્યે સર્વપ્રથમવાર બતાવ્યું હતું કે સત્ય એક તેમજ અનંત છે અને માનવી વિવિધ સાધનાપથો[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ભારતનું નવજાગરણ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
November 2005
‘કંપ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ’ના ઉપોદ્ઘાતમાં ભગિની નિવેદિતા ‘અવર માસ્ટર એન્ડ હીઝ મેસેજ’માં આમ લખે છે: ‘સ્વામી વિવેકાનંદના ગ્રંથોની આ આવૃત્તિ ચાર ખંડમાં (હાલ નવ[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૫
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
October 2005
ગયા અંકમાં આપણે લીંબડીના મહારાજા યશવંતસિંહજી સાથે લીંબડીમાં અને મહાબળેશ્વરમાં સ્વામીજી સાથેની મુલાકાતો વિશે વિગતવાર ચર્ચા કરી હતી. ૧૮૯૨ના જૂન મહિનાના પ્રારંભમાં સ્વામીજી લીંબડીના ઠાકોર[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૪
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
September 2005
ગુજરાત પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદે તત્કાલીન ગુજરાતના અમદાવાદ શહેરના સાક્ષર વિદ્વાન શ્રી લાલશંકર ઉમિયાશંકર ત્રવાડીની મુલાકાત લીધી હતી. જેની વિગતવાર ચર્ચા આપણે ઓગસ્ટના અંકમાં કરી[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
August 2005
એક દિવસ દક્ષિણેશ્વરના પંચવટીમાં ભક્તજનો સાથે શ્રીરામકૃષ્ણદેવ વાતો કરી રહ્યા છે. લોકપ્રિય બ્રાહ્મો સામયિકો - ‘ઈંડિયન મિરર’, ‘ધર્મતત્ત્વ’, ‘સુલભ સમાચાર’ વગેરે દ્વારા કોલકાતાના સુશિક્ષિત પ્રજાજનોમાં[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
July 2005
ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસે ઈ.સ. ૧૯૧૧થી ‘વિવેકાનંદ વિચારમાળા’ના છ ભાગ પ્રસિદ્ધ કર્યા હતા એ વિશે આપણે આ પહેલાંના સંપાદકીયમાં વિગતવાર ચર્ચા કરી ગયા[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2005
ભારતમાં જ નહિ પણ જે સમગ્ર વિશ્વમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા તરીકે ઓળખાય છે તે સનાતન વેદાંત ધર્મનું એક નવવિધાન છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં ‘આ નવવિધાનના પ્રેરક[...]
🪔 સંપાદકીય
વડોદરાના ઐતિહાસિક દિલારામ બંગલામાં રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલની સ્થાપના
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2005
ભારતમાં શું કે વિદેશમાં જે જે ભૂમિ કે વિશિષ્ટ સ્થળો સ્વામી વિવેકાનંદની પદરજથી પાવન થયાં ત્યાં ત્યાં મોટે ભાગે સ્વામી વિવેકાનંદનાં મોટાં સ્મારકો કે સ્મૃતિગૃહો[...]
🪔 સંપાદકીય
સ્વામીજીની દુર્લભ તસવીરોની કથા - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2005
પ્રાચીનકાળના ઋષિમુનિઓ, તપોધનો, અવતારપુરુષો કે પયગંબરોનાં ચિત્રો માત્ર ચિત્રકારોની કલ્પના સાથેના તૈલચિત્રો કે એમના વિશેના ગ્રંથોમાંના લખાણના આધારે દોરેલી તસવીરોમાં જ પ્રાપ્ત થાય છે. સાધનાના[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને ભારતીય સંગીતપરંપરા - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
March 2005
નિલાંબર મુખર્જીના ઉદ્યાનગૃહમાં આવેલ તત્કાલીન રામકૃષ્ણ મઠમાં પ્રાચ્ય અને પાશ્ચાત્ય સંગીતની કળા અને વિજ્ઞાન વિશે શ્રી પ્રિયનાથ સિંહા સાથે ૧૮૯૮માં સ્વામીજીએ ઘણી ચર્ચા કરી હતી.[...]
Your Content Goes Here






