આપના મિત્રો સાથે શેર કરો

Prasangik2021-08-06T11:50:55+00:00

પ્રાસંગિક

પ્રાસંગિક : ગુજરાતમાં સ્વામી સારદાનંદ અને સ્વામી તુરીયાનંદ : સંકલન

January 1, 2003|Categories: Sankalan|Tags: , , , , , |

સ્વામી પ્રભાનંદજીએ લખેલ અને રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રસિદ્ધ થયેલ હિન્દી ગ્રંથ ‘સ્વામી શારદાનંદ’માંથી આ ભાગ લીધો છે. ૭ ફેબ્રુઆરી[...]

પ્રાસંગિક : માનવજીવનનો ઉદ્દેશ – ૧ : સ્વામી સત્યરૂપાનંદ

January 1, 2003|Categories: Satyarupananda Swami|Tags: , , |

દરેક વિચારવાન મનુષ્યના મનમાં ક્યારેક ને ક્યારેક આ પ્રશ્ન અવશ્ય ઉઠે છે કે આખરે માનવજીવનનો ઉદે્‌શ શું છે? કુદરતી પ્રક્રિયા[...]

પ્રાસંગિક : સ્વામી પ્રેમાનંદ : સંકલન

December 1, 2002|Categories: Sankalan|Tags: , , , |

એક દિવસ તેઓ ગામમાં ફરતા હતા ત્યારે તેમણે એક તળાવમાં તાજાં ખીલેલાં કમળો જોયાં અને પ્રેમાનંદના અંતરમાં એ કમળો શ્રીમાનાં[...]

પ્રાસંગિક : સ્વામી અખંડાનંદ : સ્વામી ગંભીરાનંદ

October 1, 2002|Categories: Gambhirananda Swami|Tags: , , , |

સ્વામી અખંડાનંદજીનું પહેલાંનું નામ હતું ગંગાધર ગંગોપાધ્યાય... ઈ.સ. ૧૮૬૮ની ૩૦મી સપ્ટેમ્બર, મહાલયા અમાસ, શુક્રવારે ભાવિ સંન્યાસી અખંડાનંદનો જન્મ થયો હતો.[...]

પ્રાસંગિક : સ્વામી અભેદાનંદ : સ્વામી ગંભીરાનંદ

October 1, 2002|Categories: Gambhirananda Swami|Tags: , , , |

સ્વામી અભેદાનંદનું પૂર્વનામ કાલીપ્રસાદ ચન્દ્ર હતું. શીલવતી અને ધર્મપ્રાણા નયનતારાએ એક પુત્ર માટે મા કાલીને વ્યાકુળ બનીને પ્રાર્થના કરી અને[...]

પ્રાસંગિક : આવતીકાલનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ – ૨ : સ્વામી જિતાત્માનંદ

October 1, 2002|Categories: Jitatmananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) જમણા મગજના આધ્યાત્મિક વિચારો અને મૂલ્યોનો સમાવેશ આપણા શિક્ષણમાં કેવી રીતે કરી શકાય? (૧) ઉપાસના અથવા ભક્તિ દ્વારા[...]

પ્રાસંગિક : સ્વામી અદ્વૈતાનંદ : સ્વામી ગંભીરાનંદ

September 1, 2002|Categories: Gambhirananda Swami|Tags: , , , |

શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી અદ્વૈતાનંદજી મહારાજના તિથિ-ઉત્સવ પ્રસંગે ‘શ્રીરામકૃષ્ણ ભક્તમાલિકા’માંથી ઉદ્ધૃત લેખ અહીં પ્રસ્તુત છે. - સં.[...]

પ્રાસંગિક : આવતી કાલનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ : સ્વામી જિતાત્માનંદ

September 1, 2002|Categories: Jitatmananda Swami|Tags: , , |

આજે શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે? વિશ્વમાં પ્રવર્તતી શિક્ષણ-વ્યવસ્થા તરફ એક સ્વાભાવિક નજર દોડાવીશું તો જણાશે કે પ્રધાનપણે બાહ્ય જીવનમાં[...]

પ્રાસંગિક : સ્વામી રામકૃષ્ણાનંદ : સ્વામી ગંભીરાનંદ

August 1, 2002|Categories: Gambhirananda Swami|Tags: , , , |

એક વાર શશીએ (સ્વામી રામકૃષ્ણાનંદજી) નરેન્દ્રના મુખે સૂફી કાવ્યની પ્રશંસા સાંભળી અને મૂળકાવ્ય વાંચવાની ઇચ્છાથી ફારસી ભાષા શીખવી શરૂ કરી.[...]

પ્રાસંગિક : સ્વામી નિરંજનાનંદ : સ્વામી ગંભીરાનંદ

August 1, 2002|Categories: Gambhirananda Swami|Tags: , , , |

સંધ્યાકાળે સ્વામી નિરંજનાનંદજી દક્ષિણેશ્વરમાં ઠાકુરનાં ચરણોમાં પહોંચી ગયા. ઓરડાના દરવાજા સુધી પહોંચતાંમાં જ ઠાકુરે જલદી આગળ આવીને એમને આલિંગનમાં જકડી[...]

પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ – મહાસમાધિ : સંકલન

July 2, 2002|Categories: Sankalan|Tags: , , |

સ્વામીજીના મહાપ્રયાણ સાથે સંકળાયેલી કેટલીક મહત્ત્વની વિગતો ભગિની નિવેદિતાએ નોંધી છે. એ લખે છે : ‘પરંતુ જ્યારે જૂન માસનો અંત[...]

પ્રાસંગિક : શ્રીશંકરાચાર્યની વાણી : સંકલન

May 1, 2002|Categories: Sankalan|Tags: , , , |

શ્રીશંકરાચાર્યના જીવનનો પ્રસંગ એક વખતનો પ્રસંગ છે. બપોરનો સમય હતો. શિષ્યના સમૂહ સાથે શંકર ગંગાતટ પર જઈ રહ્યા હતા. સામે[...]

પ્રાસંગિક : શ્રીબુદ્ઘની વાણી : સંકલન

May 1, 2002|Categories: Sankalan|Tags: , , , |

સારનાથમાં પહેલું પ્રવચન પાંચ ભિક્ષુઓને સંબોધીને ભગવાન તથાગતે કહ્યું : તથાગતને તેના નામથી ન બોલાવો અને તેને ‘મિત્ર’ પણ ન[...]

પ્રાસંગિક : વચનપાલન અને કાર્યનિષ્ઠા : સ્વામી તુરીયાનંદ

January 1, 2002|Categories: Turiyananda Swami|Tags: , , , |

શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્યોમાંના એક શ્રીમત્‌ સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે એમણે પોતે લખેલ પુસ્તક ‘અધ્યાત્મ માર્ગ પ્રદીપ, પૃ. ૪૦,૬૭’ માંથી[...]

પ્રાસંગિક : સ્વામી સારદાનંદના કલ્પવૃક્ષ : શ્રીઠાકુર : સ્વામી ગંભીરાનંદ

January 1, 2002|Categories: Gambhirananda Swami|Tags: , , , , |

શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્યોમાંના એક શ્રીમત્‌ સ્વામી સારદાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે રામકૃષ્ણ મઠ-મિશનના ૧૧મા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલ ગ્રંથ[...]

પ્રાસંગિક : સાધનાનો પથ : સ્વામી શિવાનંદ

January 1, 2002|Categories: Shivananda Swami|Tags: , , , |

શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્યોમાંના એક શ્રીમત્‌ સ્વામી શિવાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે એમણે પોતે લખેલ પુસ્તક ‘આનંદધામના પથ પર, ભાગ - ૧,[...]

પ્રાસંગિક : જીવન અને શિક્ષણ : વિનોબા ભાવે

September 1, 2001|Categories: Vinoba Bhave|Tags: , , |

(૫ સપ્ટેમ્બર, શિક્ષકદિન નિમિત્તે નવજીવન પ્રેસ દ્વારા પ્રકાશિત ‘મધુકર’માંથી આ લેખ સાભાર પ્રસ્તુત કરીએ છીએ.- સં.) હાલની વિચિત્ર શિક્ષણપદ્ધતિને લીધે[...]

પ્રાસંગિક : મા ભારતીને ઉદ્‌બોધન : ચંદુભાઈ ઠકરાલ

August 1, 2001|Categories: Chandubhai Thakaral|Tags: , , |

સ્વાતંત્ર્યદિનના પર્વ નિમિત્તે પ્રૉ. ચંદુલાલ ઠકરાલે કરાવેલ શ્રીમતી સરોજિની નાયડુના ‘ODE TO INDIA’ કાવ્યનો રસા સ્વાદ અહીં પ્રસ્તુત કરીએ છીએ.[...]

પ્રાસંગિક : સ્વામી અદ્વૈતાનંદનાં શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેનાં પ્રેમભક્તિભાવ : સ્વામી ગંભીરાનંદ

August 1, 2001|Categories: Gambhirananda Swami|Tags: , , , |

સ્વામી અદ્વૈતાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી અદ્વૈતાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો[...]

પ્રાસંગિક : સ્વામી નિરંજનાનંદનું શ્રીરામકૃષ્ણદેવે કરેલું ઘડતર : સ્વામી ગંભીરાનંદ

August 1, 2001|Categories: Gambhirananda Swami|Tags: , , , |

સ્વામી નિરંજનાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી નિરંજનાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો[...]

પ્રાસંગિક : શક્તિપ્રતીક – અવતાર, ગુરુ, સિદ્ધપુરુષ, મંત્રદાતા, ઉપગુરુ અને શિક્ષક : સ્વામી સારદાનંદ

July 1, 2001|Categories: Saradananda Swami|Tags: , , , |

શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્યોમાંના એક અને શ્રી શ્રીમાનાં સેવકરૂપે વર્ષો સુધી જેમણે શ્રીમાનાં સાંનિધ્ય, સત્સંગ, સેવાસંપર્ક અને આધ્યાત્મિક વાતાવરણનો અમૂલ્ય[...]

પ્રાસંગિક : શ્રીઠાકુરના સ્વામી રામકૃષ્ણાનંદ : સ્વામી ગંભીરાનંદ

June 1, 2001|Categories: Gambhirananda Swami|Tags: , , , |

સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી રામકૃષ્ણાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો[...]

Go to Top