પ્રાસંગિક
પ્રાસંગિક : શ્રીબુદ્ધની વાણી : સંકલન
ભગવાન બુદ્ધ વિશે સ્વામી વિવેકાનંદના ઉદ્ગારો કર્મયોગના ઉપદેશોને અમલમાં મૂકનાર એક મહાપુરુષ વિશે બે શબ્દો કહી લઉં. તે મહાપુરુષ એટલે[...]
પ્રાસંગિક : શ્રીશંકરાચાર્યની વાણી : સંકલન
હું કોણ છું? * હું દેવાધિદેવ છું. હું દ્વેષ અને ઈર્ષ્યાના સ્પર્શ માત્રથી અલિપ્ત છું. મુમુક્ષુ સાધકોની કામના પૂર્ણ કરનારો[...]
પ્રાસંગિક : શ્રીમહાવીરની વાણી : સંકલન
સત્યવાદી મનુષ્ય માતાની જેમ શ્રદ્ધેય, લોકો માટે ગુરુની જેમ પૂજ્ય અને સ્વજનની જેમ બધાંને પ્રિય હોય છે. સત્યમાં તપ, સંયમ[...]
પ્રાસંગિક : શ્રીરામની વાણી : સંકલન
પાંચ તત્ત્વોનું બનેલું આ શરીર સાન્ત અને નાશવંત છે. એ આત્માથી ભિન્ન છે. આત્મા અનાદિ અને અનંત છે, એ અવિનાશી[...]
પ્રાસંગિક : વિરાન અને લોકશાહી યુગમાં શ્રીરામકૃષ્ણ અને શ્રીમાનો સંદેશ : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
આપણા યુગનાં મહત્ત્વનાં પાસાં વિજ્ઞાન અને લોકશાહી છે. તાર્કિક રીતે કશું પણ વિજ્ઞાનની ચકાસણીમાંથી છટકી ન શકે, તે જ રીતે[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો : સ્વામી બોધાનંદ
સ્વામી બોધાનંદે વરાહનગર મઠમાં નાની વયે આવીને શ્રી શ્રીમા પાસેથી મંત્રદીક્ષા લીધી હતી અને ૧૮૯૮માં સ્વામી વિવેકાનંદ પાસેથી સંન્યાસદીક્ષા લીધી[...]
પ્રાસંગિક : ભગવાન ઈસુની વાણી : સંકલન
: પર્વતોપદેશ : * જે મનના દીન - આર્દ્ર છે. તેઓ ધન્ય છે, કારણ કે સ્વર્ગનું રાજ્ય એમનું છે. *[...]
પ્રાસંગિક : શ્રીમા શારદાદેવી : રામકૃષ્ણ મઠનાં આધ્યાત્મિક ગુરુમાતા : સ્વામી ભૂતેશાનંદ
એક રીતે જોતાં રામકૃષ્ણ મઠનું સર્જન એ જાણે શ્રીરામકૃષ્ણને શારદાદેવીએ કરેલી પ્રાર્થનાનું ફળ જ છે. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી પણ ખૂબ[...]
પ્રાસંગિક : પર્યુષણ અને સંવત્સરી : પંડિત સુખલાલજી
પર્યુષણ પર્વ : શ્રેષ્ઠ અષ્ટાહ્નિકા લાંબા તહેવારોમાં ખાસ અઠ્ઠાઈઓ આવે છે. તેમાં પણ પર્યુષણની અઠ્ઠાઈ એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે;[...]
પ્રાસંગિક : ડો. એસ. રાધાકૃષ્ણન્ : સ્વામી આત્મસ્થાનંદ
ડો. એસ. રાધાકૃષ્ણન્ના જન્મદિન, ૫મી સપ્ટેમ્બરને આપણું રાષ્ટ્ર શિક્ષકદિન રૂપે ઉજવે છે. શિક્ષકદિન નિમિત્તે શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી[...]
પ્રાસંગિક : ભારતના નવનિર્માણમાં આપણું પ્રદાન : સ્વામી વીરેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા આયોજિત શ્રીરામકૃષ્ણ મઠ અને[...]
પ્રાસંગિક : અમૃત સિંચન : ડો. કમલકાંત સૈયઢ
(ડો. કમલકાંતે શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા મેળવી છે. તેઓ શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, વડોદરાના ભૂતપૂર્વ અધ્યક્ષ તેમજ[...]
પ્રાસંગિક : ભગવાન બુદ્ધનો ઉપદેશ : ડૉ. અપર્ણા સુર
ગૌતમ બુદ્ધનો પુત્ર રાહુલ આઠેક વર્ષની ઉંમરે સંઘમાં પ્રવેશ્યો. રાજકુટુંબનો વહાલસોયો એકનો એક પુત્ર હોવાથી થોડો ચંચળ હતો અને ક્યારેક[...]
પ્રાસંગિક : શ્રીમહાવીરની વાણી : સંકલન
ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ તેનાં લક્ષણ છે. જેમનું મન સદૈવ ધર્મમાં રમમાણ રહે છે તેને દેવો[...]
પ્રાસંગિક : શ્રીરામચંદ્રની વાણી : સંકલન
શ્રીરામ હનુમાનને કહે છે, ‘તમે સમસ્ત પ્રાણીઓમાં જે જીવને જુઓ છો એ જ જીવાત્મા પરમાત્માનું પ્રતિબિંબ છે. શું તમે સરોવર[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવ – પયગંબર વિવેકાનંદના ઘડવૈયા : સ્વામી જિતાત્માનંદ
શ્રીરામકૃષ્ણ — પયગંબર વિવેકાનંદના ઘડવૈયા દક્ષિણેશ્વરના કાલીમંદિરના પ્રાંગણમાંના એક ઓરડામાં એ ઘટના બની હતી. વહેતી ભાગીરથી ગંગાને તટે આવેલા એક[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ અને ૨૧મી સદીનો હિન્દુધર્મ : ડૉ. ટી.નાયડુ
ડૉ. તિલ્લાવેલ નાયડુ દક્ષિણ આફ્રિકાની ડર્બન-વેસ્ટવિલે યુનિવર્સિટીમાં ધર્મશાસ્ત્રોના વિભાગના વડા તથા સીનીયર લેકચરર છે. તેમના ‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુઆરી, ૯૬માં પ્રગટ[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ જન્મદિન – રાષ્ટ્રીય યુવા દિન પ્રસંગે : કરીએ પુનર્નિર્માણ ભારતનું : સ્વામી વીરેશ્વરાનંદ
સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા મેળવી હતી. — સં.[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ જન્મતિથિ પ્રસંગે : સ્વામી વિવેકાનંદની બાળલીલા : હરબાળાબેન દવે
ૐ અંક ૧ દૃશ્ય ૧ (જૂના કલકત્તા શહેરની એક શેરીમાં આવેલ એક ઘરમાંના એક ઓરડામાં સ્ત્રીઓની શિવજીની પૂજા-આરતી બાદ) અપર્ણા:[...]
પ્રાસંગિક: શ્રીમા શારદાદેવી જન્મતિથિ પ્રસંગે : શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા : જ્યોતિ બહેન થાનકી
જ્યોતિ બહેન થાનકી એ અવિસ્મરણીય દિવસ ‘જીવનનો સહુથી અદ્ભુત દિવસ’ ૧૭ માર્ચ, ૧૮૯૮ને ગુરુવારના રોજ પોતાની ડાયરીમાં ભગિની નિવેદિતાએ આ[...]
પ્રાસંગિક: શ્રીમા શારદાદેવી જન્મતિથિ પ્રસંગે : શ્રીમા શારદાદેવી : રામકૃષ્ણ મઠના આધ્યાત્મિક ગુરુમાતા : સ્વામી ભૂતેશાનંદ
આ લેખમાં બારમાં પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી ભૂતેશાનંદજી મહારાજ દ્વારા રામકૃષ્ણ યોગોદ્યાન મઠ ખાતે બંગાળીમાં અપાયેલ ભાષણના પસંદ કરેલા કેટલાક અંશો[...]
પ્રાસંગિક : શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે : શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ : દુષ્યંત પંડ્યા
મત્સ્યથી શ્રીકૃષ્ણ સુધીના અવતારોનો મેળ વૈજ્ઞાનિક દૃષ્ટિવાળા કેટલાક લોકો ઉત્ક્રાંતિના વૈજ્ઞાનિક સિદ્ધાંત સાથે બેસાડે છે. એમ માનીએ તો, બુદ્ધ અને[...]
પ્રાસંગિક : સ્વાધીનતાદિન પ્રસંગે : સ્વામી વિવેકાનંદ : ભારતની રાષ્ટ્રીયતાના પયગંબર : સ્વામી જિતાત્માનંદ
સ્વામી વિવેકાનંદે રામનદમાં પહેલી વાર પગ મૂક્યો અને નટરાજ શિવના તાંડવના તાલમાં ભારતની પુનર્જાગૃતિનું ગીત લલકાર્યું તે પળથી, ભારતની હજારો[...]
પ્રાસંગિક : યુગપ્રવર્તક શંકરાચાર્ય : સ્વામી જિતાત્માનંદ
ઉત્તુંગ હિમાલયની તપોભૂમિમાં ગંગા પ્રગટે છે અને પોતાનાં પવિત્ર વારિ ભારતનાં સૂકાં મેદાનોમાં આણી એમને ઋતુએ ઋતુએ પુનર્જન્મ આપે છે.[...]
પ્રાસંગિક : પાક મબલખ છે, મજૂરો થોડા છે : સ્વામી સ્મરણાનંદ
શ્રીરામકૃષ્ણ મિશનનું શતાબ્દિ વર્ષ ૧૯૯૭-૯૮માં ઉજવાઈ ગયું. ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ કલ્ચરે એ આખા વર્ષ દરમ્યાન આ ઐતિહાસિક પ્રસંગની ઊજવણી પરિસંવાદો,[...]




