આપના મિત્રો સાથે શેર કરો

Editorial2021-08-06T04:37:02+00:00

સંપાદકીય

સંપાદકીય : આધુનિક માનવ શાંતિની શોધમાં (૨): સ્વામી નિખિલેશ્વરાનંદ

September 1, 1993|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) ૧૧મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગો વિશ્વધર્મ -મહાસભામાં પોતાનું પહેલું વ્યાખ્યાન આપ્યું અને એક જ દિવસમાં તેઓ[...]

સંપાદકીય : આધુનિક માનવ શાંતિની શોધમાં : સ્વામી નિખિલેશ્વરાનંદ

August 1, 1993|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

આધુનિક માનવે વિજ્ઞાનના ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે, અદ્‌ભુત કમ્પ્યૂટરોનું, રોબોટોનું નિર્માણ કર્યું છે, કેટલાય નવા ગ્રહોની શોધ કરી[...]

સંપાદકીય : ‘ગુરુ બિન કૌન બતાવે બાટ’ : સ્વામી નિખિલેશ્વરાનંદ

July 1, 1993|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

ચીનના પ્રસિદ્ધ દાર્શનિક લાઓત્ઝુના એક અનુયાયી એક વાર્તા કહેતા. એક યુવક ડાકુઓના એક દળમાં જોડાયો, જેના સરદારનું નામ ચી હતું.[...]

સંપાદકીય : ભારતીય ચિંતન પરંપરામાં રથ : સ્વામી નિખિલેશ્વરાનંદ

June 1, 1993|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુની સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે - લાખો નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની[...]

સંપાદકીય : ‘નિંદક નિયરે રાખિયે’ : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1, 1993|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

ભગવાન બુદ્ધ મગધની રાજધાની રાજગૃહની સમીપ આવેલા વેણુવનમાં નિવાસ કરી રહ્યા હતા. રાજધાનીમાં ભારદ્વાજ નામનો એક ક્રોધી બ્રાહ્મણ રહેતો હતો.[...]

સંપાદકીય : શાશ્વત રામ : સ્વામી નિખિલેશ્વરાનંદ

April 1, 1993|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

‘રામધૂનમાં જે હિંદુ નથી તે કેમ જોડાય?’ એ પ્રશ્નના જવાબમાં ગાંધીજીએ લખ્યું હતું: “જ્યારે-જ્યારે કોઈ વાંધો ઉઠાવે છે કે રામનું[...]

સંપાદકીય : આવે નવચેતનાની લહેર

March 1, 1993|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

ભારતમાતાના અંતિમ છેડા ૫૨, ત્રણ સમુદ્રોના મિલન સ્થળ પર જ્યાં માતા કન્યાકુમારીનું ભવ્ય સુંદર મંદિર આવ્યું છે તે સ્થળે એક[...]

સંપાદકીય : જેટલા મત તેટલા પથ

February 1, 1993|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

એક દિવસ સાંજે શ્રીરામકૃષ્ણદેવના એક ભક્ત (શ્રી મન્મથનાથ ઘોષ) કલકત્તામાં જરતલા મસ્જિદ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યાં તેમણે એક[...]

સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો-૯ : સ્વામી નિખિલેશ્વરાનંદ

January 1, 1993|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજને પત્ર દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો - “મન ઘણીવાર જપધ્યાન કરવા ઇચ્છતું હોતું[...]

સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૮) : સ્વામી નિખિલેશ્વરાનંદ

December 1, 1992|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવ મુસ્લિમોની નિયમિત નમાઝ પઢવાની ટેવને બિરદાવીને સાધકોને નિયમિત રીતે ધ્યાન કરવા માટે પ્રોત્સાહિત કરતા. મુસ્લિમોની આ વિશેષતા છે કે[...]

સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૭) : સ્વામી નિખિલેશ્વરાનંદ

November 1, 1992|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

(ધ્યાનમાં મન કેમ લાગતું નથી ?) મોટા ભાગના સાધકોનો પ્રશ્ન હોય છે- “ધ્યાનમાં મન કેમ લાગતું નથી? મન કેમ એકાગ્ર[...]

સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૬) : સ્વામી નિખિલેશ્વરાનંદ

September 1, 1992|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

સ્વામી વિવેકાનંદજીની ઇચ્છાને માન આપીને તેમના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજીએ ઈ.સ. ૧૯૦૦માં અમેરિકાના નોર્થ કેલિફૉર્નિયામાં શાંતિ આશ્રમની સ્થાપના કરી. નિર્જન સ્થળમાં[...]

સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૫) : સ્વામી નિખિલેશ્વરાનંદ

August 1, 1992|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

એકવાર નારદમુનિ એક વનમાં થઈને જઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક વિચિત્ર પાગલ જેવા માણસને જોયો. તે નાચતો, કૂદતો અને[...]

સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૪) : સ્વામી નિખિલેશ્વરાનંદ

July 1, 1992|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

બાહ્ય સ્થળ, વાતાવરણ વગેરે શું મનની એકાગ્રતા અને ધ્યાન માટે અસરકારક પરિબળો છે? આ એક વિચારણીય પ્રશ્ન છે. ઘણા એમ[...]

સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૩) : સ્વામી નિખિલેશ્વરાનંદ

June 1, 1992|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

ઘણા સાધકોનો પ્રશ્ન હોય છે, “ધ્યાનના સમયમાં ખરાબ વિચારો આવે તો શું કરવું?” કેટલીક વાર તો તેઓને એમ લાગે છે[...]

સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૨) : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1, 1992|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

એકવાર ચીનનો એક વિશ્વપ્રસિદ્ધ કલાકાર પર્શિયાના શાહ પાસે આવ્યો. શાહે તેની કળાનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો. તેના શયનગૃહની સાથે એક[...]

સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૧) : સ્વામી નિખિલેશ્વરાનંદ

April 1, 1992|Categories: Nikhileswarananda Swami|Tags: , , , , |

રામકૃષ્ણ મઠ અને મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજી જ્યારે યુરોપમાં હતા ત્યારે તેમણે સ્વીત્ઝરલેંડમાં એક તળાવને કિનારે એક અદ્ભુત[...]

સંપાદકીય : વિશ્વબંધુત્વથી વિશ્વએકત્વ ભણી : સ્વામી નિખિલેશ્વરાનંદ

March 1, 1992|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

આજે સમસ્ત વિશ્વમાં ઉથલ-પથલ મચી રહી છે. મહાશક્તિશાળી સોવિયત રશિયાના વિઘટન બાદ અન્ય રાષ્ટ્રો ચિંતામાં પડ્યાં છે - આ મહા[...]

સંપાદકીય : શારદા-સરસ્વતી : સ્વામી નિખિલેશ્વરાનંદ

February 1, 1992|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવે એક વાર શ્રીમા શારદાદેવી વિષે કહ્યું હતું : “એ છે શારદા-સરસ્વતી, જ્ઞાન આપવા આવેલ છે.” આશ્ચર્ય! ગામડાની એક અભણ[...]

સંપાદકીય : આવો, સ્વામીજી, આવો! : સ્વામી નિખિલેશ્વરાનંદ

January 1, 1992|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

આજથી ઠીક એકસો વર્ષો પૂર્વે સ્વામી વિવેકાનંદજીએ સમસ્ત ભારતનું ભ્રમણ કર્યું હતું. ભારતને પિછાણવા, પોતાના જીવનના ઉદ્દેશને સમજવા, અંતરમાં અણજાણી[...]

સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન (૭) : સ્વામી નિખિલેશ્વરાનંદ

December 1, 1991|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

શ્રીમા શારદાદેવી જયરામબાટીમાં એક શિષ્ય સાથે વાતચીત કરી રહ્યાં હતાં. શિષ્યે પૂછ્યું - “મા! કોઈ કોઈ કહે છે, કામકાજ કરવાથી[...]

સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન : સ્વામી નિખિલેશ્વરાનંદ

November 1, 1991|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

શિકાગોના ઓપેરા થિયેટરમાં પ્રખ્યાત ગાયિકા માદામ એમ્મા કાલ્વે ગાઈ રહ્યાં હતાં. પ્રથમ વિરામ થયો ત્યારે લોકોએ તાળીઓના ગડગડાટથી તેમના મધુર[...]

સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન (૫) : સ્વામી નિખિલેશ્વરાનંદ

September 1, 1991|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

(ગતાંકથી આગળ) ૨૫ એપ્રિલ, ૧૯૧૩. પાનસલિલા ભાગીરથીના તટ પર સ્થિત બેલુડ મઠમાં શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ નિવાસ[...]

સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન (૪) : સ્વામી નિખિલેશ્વરાનંદ

August 1, 1991|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

એક મોટરચાલક પૂરઝડપે મોટર હંકારી રહ્યો હતો. તેણે એક વિદ્યાર્થીને પૂછ્યું – “શું હું આ રસ્તે મારા મુકામે પહોંચી શકીશ?”[...]

સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન (૩) : સ્વામી નિખિલેશ્વરાનંદ

July 1, 1991|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

પૂનમની રાત હતી. ચાર દારૂડિયાઓએ નક્કી કર્યું કે, આજ નાવ ચલાવીને નદીને પેલે પાર દૂર એક જગ્યાએ સહેલ કરવા જઈશું[...]

Title

Go to Top