સંપાદકીય
સંપાદકીય : આધુનિક માનવ શાંતિની શોધમાં (૨): સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી આગળ) ૧૧મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગો વિશ્વધર્મ -મહાસભામાં પોતાનું પહેલું વ્યાખ્યાન આપ્યું અને એક જ દિવસમાં તેઓ[...]
સંપાદકીય : આધુનિક માનવ શાંતિની શોધમાં : સ્વામી નિખિલેશ્વરાનંદ
આધુનિક માનવે વિજ્ઞાનના ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે, અદ્ભુત કમ્પ્યૂટરોનું, રોબોટોનું નિર્માણ કર્યું છે, કેટલાય નવા ગ્રહોની શોધ કરી[...]
સંપાદકીય : ‘ગુરુ બિન કૌન બતાવે બાટ’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ચીનના પ્રસિદ્ધ દાર્શનિક લાઓત્ઝુના એક અનુયાયી એક વાર્તા કહેતા. એક યુવક ડાકુઓના એક દળમાં જોડાયો, જેના સરદારનું નામ ચી હતું.[...]
સંપાદકીય : ભારતીય ચિંતન પરંપરામાં રથ : સ્વામી નિખિલેશ્વરાનંદ
જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુની સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે - લાખો નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની[...]
સંપાદકીય : ‘નિંદક નિયરે રાખિયે’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ભગવાન બુદ્ધ મગધની રાજધાની રાજગૃહની સમીપ આવેલા વેણુવનમાં નિવાસ કરી રહ્યા હતા. રાજધાનીમાં ભારદ્વાજ નામનો એક ક્રોધી બ્રાહ્મણ રહેતો હતો.[...]
સંપાદકીય : શાશ્વત રામ : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘રામધૂનમાં જે હિંદુ નથી તે કેમ જોડાય?’ એ પ્રશ્નના જવાબમાં ગાંધીજીએ લખ્યું હતું: “જ્યારે-જ્યારે કોઈ વાંધો ઉઠાવે છે કે રામનું[...]
સંપાદકીય : આવે નવચેતનાની લહેર
ભારતમાતાના અંતિમ છેડા ૫૨, ત્રણ સમુદ્રોના મિલન સ્થળ પર જ્યાં માતા કન્યાકુમારીનું ભવ્ય સુંદર મંદિર આવ્યું છે તે સ્થળે એક[...]
સંપાદકીય : જેટલા મત તેટલા પથ
એક દિવસ સાંજે શ્રીરામકૃષ્ણદેવના એક ભક્ત (શ્રી મન્મથનાથ ઘોષ) કલકત્તામાં જરતલા મસ્જિદ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યાં તેમણે એક[...]
સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો-૯ : સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજને પત્ર દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો - “મન ઘણીવાર જપધ્યાન કરવા ઇચ્છતું હોતું[...]
સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૮) : સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણદેવ મુસ્લિમોની નિયમિત નમાઝ પઢવાની ટેવને બિરદાવીને સાધકોને નિયમિત રીતે ધ્યાન કરવા માટે પ્રોત્સાહિત કરતા. મુસ્લિમોની આ વિશેષતા છે કે[...]
સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૭) : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ધ્યાનમાં મન કેમ લાગતું નથી ?) મોટા ભાગના સાધકોનો પ્રશ્ન હોય છે- “ધ્યાનમાં મન કેમ લાગતું નથી? મન કેમ એકાગ્ર[...]
સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૬) : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદજીની ઇચ્છાને માન આપીને તેમના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજીએ ઈ.સ. ૧૯૦૦માં અમેરિકાના નોર્થ કેલિફૉર્નિયામાં શાંતિ આશ્રમની સ્થાપના કરી. નિર્જન સ્થળમાં[...]
સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૫) : સ્વામી નિખિલેશ્વરાનંદ
એકવાર નારદમુનિ એક વનમાં થઈને જઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક વિચિત્ર પાગલ જેવા માણસને જોયો. તે નાચતો, કૂદતો અને[...]
સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૪) : સ્વામી નિખિલેશ્વરાનંદ
બાહ્ય સ્થળ, વાતાવરણ વગેરે શું મનની એકાગ્રતા અને ધ્યાન માટે અસરકારક પરિબળો છે? આ એક વિચારણીય પ્રશ્ન છે. ઘણા એમ[...]
સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૩) : સ્વામી નિખિલેશ્વરાનંદ
ઘણા સાધકોનો પ્રશ્ન હોય છે, “ધ્યાનના સમયમાં ખરાબ વિચારો આવે તો શું કરવું?” કેટલીક વાર તો તેઓને એમ લાગે છે[...]
સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૨) : સ્વામી નિખિલેશ્વરાનંદ
એકવાર ચીનનો એક વિશ્વપ્રસિદ્ધ કલાકાર પર્શિયાના શાહ પાસે આવ્યો. શાહે તેની કળાનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો. તેના શયનગૃહની સાથે એક[...]
સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૧) : સ્વામી નિખિલેશ્વરાનંદ
રામકૃષ્ણ મઠ અને મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજી જ્યારે યુરોપમાં હતા ત્યારે તેમણે સ્વીત્ઝરલેંડમાં એક તળાવને કિનારે એક અદ્ભુત[...]
સંપાદકીય : વિશ્વબંધુત્વથી વિશ્વએકત્વ ભણી : સ્વામી નિખિલેશ્વરાનંદ
આજે સમસ્ત વિશ્વમાં ઉથલ-પથલ મચી રહી છે. મહાશક્તિશાળી સોવિયત રશિયાના વિઘટન બાદ અન્ય રાષ્ટ્રો ચિંતામાં પડ્યાં છે - આ મહા[...]
સંપાદકીય : શારદા-સરસ્વતી : સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણદેવે એક વાર શ્રીમા શારદાદેવી વિષે કહ્યું હતું : “એ છે શારદા-સરસ્વતી, જ્ઞાન આપવા આવેલ છે.” આશ્ચર્ય! ગામડાની એક અભણ[...]
સંપાદકીય : આવો, સ્વામીજી, આવો! : સ્વામી નિખિલેશ્વરાનંદ
આજથી ઠીક એકસો વર્ષો પૂર્વે સ્વામી વિવેકાનંદજીએ સમસ્ત ભારતનું ભ્રમણ કર્યું હતું. ભારતને પિછાણવા, પોતાના જીવનના ઉદ્દેશને સમજવા, અંતરમાં અણજાણી[...]
સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન (૭) : સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીમા શારદાદેવી જયરામબાટીમાં એક શિષ્ય સાથે વાતચીત કરી રહ્યાં હતાં. શિષ્યે પૂછ્યું - “મા! કોઈ કોઈ કહે છે, કામકાજ કરવાથી[...]
સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન : સ્વામી નિખિલેશ્વરાનંદ
શિકાગોના ઓપેરા થિયેટરમાં પ્રખ્યાત ગાયિકા માદામ એમ્મા કાલ્વે ગાઈ રહ્યાં હતાં. પ્રથમ વિરામ થયો ત્યારે લોકોએ તાળીઓના ગડગડાટથી તેમના મધુર[...]
સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન (૫) : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી આગળ) ૨૫ એપ્રિલ, ૧૯૧૩. પાનસલિલા ભાગીરથીના તટ પર સ્થિત બેલુડ મઠમાં શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ નિવાસ[...]
સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન (૪) : સ્વામી નિખિલેશ્વરાનંદ
એક મોટરચાલક પૂરઝડપે મોટર હંકારી રહ્યો હતો. તેણે એક વિદ્યાર્થીને પૂછ્યું – “શું હું આ રસ્તે મારા મુકામે પહોંચી શકીશ?”[...]
સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન (૩) : સ્વામી નિખિલેશ્વરાનંદ
પૂનમની રાત હતી. ચાર દારૂડિયાઓએ નક્કી કર્યું કે, આજ નાવ ચલાવીને નદીને પેલે પાર દૂર એક જગ્યાએ સહેલ કરવા જઈશું[...]




