સંપાદકીય
સંપાદકીય : વેદાંતની વ્યાવહારિકતા : સ્વામી સર્વસ્થાનંદ
શિકાગો વિશ્વધર્મ પરિષદમાં ઐતિહાસિક સફળતા મેળવ્યા પછી સ્વામી વિવેકાનંદે લગભગ બે વર્ષાં સુધી અમેરિકાની ચારેય દિશાઓમાં અવિરત વિસ્તૃત પ્રવાસ કરીને[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ – ૫ : સ્વામી સર્વસ્થાનંદ
ગયા અંકમાં આપણે વૈદિકધર્મમાં આવેલી અવનતિનાં કેટલાંક મુખ્ય કારણો ઉપર એક અછડતી નજર નાખી હતી અને સ્વામી વિવેકાનંદના વિધાનથી છે,[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ – ૪ : સ્વામી સર્વસ્થાનંદ
આગલા અંકમાં આપણે જોઈ ગયા કે કેવળ ઔપનિષદિક ધર્મ અથવા વેદાંત જ વિશ્વધર્મનો પાયો નાખી શકવા માટે સક્ષમ છે કારણ[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ
ગતાંકના સંપાદકીય લેખમાં આપણે બે પ્રકારનાં સત્ય-લૌકિક અને અલૌકિક સત્ય વિશે ચર્ચા કરી ગયા. અને સાથે જ અલૌકિક યા અતીન્દ્રિય[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ
ગતાંકના સંપાદકીય લેખમાં આપણે ધાર્મિક બાબતોમાં વેદોના પ્રામાણ્યની ચર્ચા કરી ગયા અને સાથોસાથ જીવનનાં શાશ્વત સત્યોની અતીન્દ્રિય અનુભૂતિઓ હોવાને કારણે[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
सामाख्याद्यैर्गीतिसुमधुरैर्मेघगम्भीरघोषै: यज्ञध्वानध्वनितगगनैर्ब्राह्मणैर्ज्ञातवेदैः । वेदान्ताख्यैः सुविहितमखोद्भिन्नमोहान्धकारैः स्तुतो गीतो य इह सततं तं भजे रामकृष्णम् ।। ‘વેદજ્ઞ બ્રાહ્મણોએ યજ્ઞોમાં ઉચ્ચારેલા ગગનભેદી સુમધુર[...]
સંપાદકીય : મમ માયા દુરત્યયા : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘પ્રભુ, મને આપની માયા બતાવો.’ ‘રહેવા દે, નારદ, એમાંથી બહાર નીકળવુંબહુ મુશ્કેલ છે.’ ‘ના, પણ મારે માયા શું છે, એ[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વ્યાકુળતાયોગ : સ્વામી નિખિલેશ્વરાનંદ
“મા, મા તું ક્યાં છો? તું મને દર્શન આપ. તેં રામપ્રસાદને દર્શન આપ્યાં, કમલાકાન્તને દર્શન આપ્યાં તો તું મને કેમ[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ટ્રસ્ટીશીપ મૅનૅજમૅન્ટ : સ્વામી નિખિલેશ્વરાનંદ
અમેરિકામાં સ્વામી વિવેકાનંદ એક દિવસ પોતાના અભ્યાસખંડમાં પુસ્તકના વાંચનમાં એકાગ્ર હતા. એમની એકાગ્રતા તો એવી હતી કે કોઈ સામે આવીને[...]
સંપાદકીય : એકવીસમી સદીનો આધ્યાત્મિક માર્ગ-સમન્વયાત્મક યોગ : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘સ્વામીજી, મારે તો બધો જ વખત ધ્યાન કરવું છે. આ કામકાજની ઝંઝટમાંથી મુક્ત થઈ પરમાત્મામાં લીન થઇ જવું છે’ ‘એમ[...]
સંપાદકીય : ‘કલ કરે સો આજ કર’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘કેમ છો? મઝામાં ને? સાધન ભજન બરાબર ચાલે છે ને?’ ‘ના મહારાજ, હમણાં બરાબર થતાં નથી. પણ હવે પછીથી બરાબર[...]
સંપાદકીય : એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત : સ્વામી નિખિલેશ્વરાનંદ
મહાન ભારત ‘ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ[...]
સંપાદકીય : ‘ધ્યાન કરવું મનમાં, વનમાં ને ખૂણામાં’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં શ્રીરામકૃષ્ણદેવ ઈશ્વરપ્રાપ્તિના ઉપાયો બતાવતી વખતે કહે છે: ‘ધ્યાન કરવું ‘મનમાં, વનમાં અને ખૂણામાં’. વનમાં કે ખૂણામાં ધ્યાન કરતી[...]
સંપાદકીય : વર્તમાન ભારતને સ્વામી વિવેકાનંદનો સંદેશ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ભારતે તેની સ્વતંત્રતાની સુવર્ણજયંતિ તો ઊજવી. હવે આ પંદરમી ઑગસ્ટે તે પોતાનો સ્વતંત્રતાનો બાવનમો જન્મોત્સવ મનાવી રહ્યું છે, પણ લોકોમાં[...]
સંપાદકીય : ધ્યાનમાં મન કેમ લાગતું નથી? : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘સ્વામીજી, એક પ્રાઈવેટ વાત કરવી છે.’ ‘કહો, શી સમસ્યા છે?’ ‘જ્યારે ધ્યાન કરવા બેસું છું, ત્યારે ધ્યાનમાં મન લાગતું નથી.[...]
સંપાદકીય : ‘ભજન કરો રે મનવા, દિન-રાત’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદ જ્યારે શ્રીરામકૃષ્ણદેવને મળવા દક્ષિણેશ્વર આવતા ત્યારે ઘણી વાર તેઓ તેમની પાસે ભજન ગવડાવતા. નરેન્દ્રનાથના મધુર કંઠે ગવાતાં ભજનોથી[...]
સંપાદકીય : ‘નામ જપન ક્યોં છોડ દીયા?’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘ખાલસ’નું એક સુંદર ભજન છે – નામ જપન ક્યોં છોડ દિયા? નામ જપન ક્યોં છોડ દિયા? ક્રોધ ન છોડા, જૂઠ[...]
સંપાદકીય : ‘જીવન અને મૃત્યુ -એક ખેલ’ : સ્વામી નિખિલેશ્વરાનંદ
જીવનની સહુથી વધુ નિશ્ચિત અને છતાં અકળ એવી જો કોઈ ઘટના હોય તો તે છે મૃત્યુ. વળી નિશ્ચિત હોવા છતાં[...]
સંપાદકીય : રામભજનનો સાચો અર્થ : સ્વામી નિખિલેશ્વરાનંદ
આજે આપણા દેશમાં આપણે ‘રામરાજ્ય’ સ્થાપવાની ચર્ચા કરી રહ્યા છીએ પણ આપણે એ સમજી લેવું પડશે કે જ્યાં સુધી સૌ[...]
સંપાદકીય : શિવ શિવ આરતિ તોમાર : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદજીએ શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની શ્રદ્ધાભક્તિને ઠાલવતાં જે અદ્ભુત આરતીસ્તવની રચના કરી. તેના અંતમાં તેઓ કહે છે – ધે ધે છે[...]
યુવા વર્ગ માટે પંચશીલ : સંપાદકીય
તા. ૩ અને ૪ ફેબ્રુઆરી ‘૯૮ના રીજ રામકૃષ્ણ મિશનની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે બેલુર મઠમાં એક અખિલ ભારતીય યુવ-સંમેલન યોજાયું હતું,[...]
સંપાદકીય : શારદે જ્ઞાનદાયિકે : સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણદેવે એકવાર શ્રી શ્રીમા શારદાદેવી વિશે કહ્યું, ‘એ છે શારદા-સરસ્વતી, જ્ઞાન આપવા આવેલ છે.’ આશ્ચર્ય! ગામડાની એક અભણ સ્ત્રી જેને[...]
સંપાદકીય : આધુનિક માનવ અને સેવાયોગ : સ્વામી નિખિલેશ્વરાનંદ
જો કુછ હૈ સો તૂ હી હૈ શ્રીરામકૃષ્ણદેવ કલકત્તામાં કાશીપુરના બગીચામાં કૅન્સરની સારવાર લઈ રહ્યા હતા. નરેન્દ્રનાથ, જેઓ પછીથી સ્વામી[...]
સંપાદકીય : દુર્ગાપૂજા અને નવરાત્રિ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ભારતના વિવિધ ભાગોમાં આ પર્વ જુદી જુદી રીતે ઉજવાય છે. ઈશ્વરને માતા તરીકે પૂજવાનું આ મોટામાં મોટું પર્વ છે. દુર્ગાદેવી[...]
સંપાદકીય : “ભારતવર્ષને પ્રેમ કરો” : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદજીને એક વાર તેમનાં વિદેશી મહિલા મિત્ર મિસ મૅકલાઉડે પૂછ્યું હતું, “સ્વામીજી, હું કેવી રીતે આપને સૌથી વધુ મદદ[...]




